Page #1
--------------------------------------------------------------------------
________________
नमो नमो निम्मलदंसणस्स पूज्य आनंद-क्षमा-ललित-सुशील-सुधर्मसागर-गुरुभ्यो नमः
તીર્થંકર ~ ૨3
' “પાર્શ્વનાથ પરિચય”
(૧૮૫ દ્વારોમાં)
પરિચય દાતા
મુનિશ્રી દીપરત્નસાગર
'[M.Com., M.Ed., Ph.D., શ્રતમહર્ષ
25/10/2017 બુધવાર ૨૦૭૩, કારતક સુદ ૫
તીર્થંકર પરિચય શ્રેણી-૨૩
દીપરત્નસાગરજી સંકલિત [1] “શ્રી પાર્શ્વનાથ પરિચય”
Page #2
--------------------------------------------------------------------------
________________
તીર્થંકર-૨૩ શ્રી પાર્શ્વનાથ
દીપરત્નસાગરજી સંકલિત [2] “શ્રી પાર્શ્વનાથ પરિચય”
Page #3
--------------------------------------------------------------------------
________________
[23] ભગવંત પાર્શ્વનાથ પરિચય
• ભૂમિકા:-“તીર્થંકર-પરિચય-શ્રેણી” અંતર્ગત આ પુસ્તિકા પ્રગટ કરી રહ્યા છીએ. આ પુસ્તિકામાં આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ સંબંધી ૧૮૫ તારોનો સમાવેશ કરેલો છે. આ ૧૮૫ દ્વારોમાં અમે બીજા ૨૩ તીર્થકરોની માહિતી પણ પ્રગટ કરી છે
૦ સંદર્ભ-સાહિત્ય:- આ (૧૮૫) દ્વારોની માહિતી પ્રાપ્તી માટે અમે . 1. સોમતિસૂરી-રચિત “સખ્તતિશતસ્થાન પ્રવર” 2. “સાવચકા” નિકિત, 3.“માવશ્ય” વૃત્તિ, 4. પ્રવન સારૌર, 5. તિત્થાનિય પર્ફUMળ, 6. “ષિક્કીશભાલાપુરુષ'-ચરિત્ર, 7. “૨૩૫ન્નમદપુરુષ"ચરિચ, 8.‘સમવાય ચતુર્થ-મસૂત્ર, 9:આગમ-કથાનુયોગ વગેરે શાસ્ત્ર કે ગ્રંથોનો ઉપયોગ કરેલ છે
ઈતિહાસ:- લગભગ સન 2001 થી આ પુસ્તિકા તૈયાર કરવાની વિચારણા કરેલ હતી, પણ “આગમ-શાસ્ત્રો”ના કાર્યોમાં એટલો બધો સમય વ્યતીત થતો હતો કે આ કાર્ય હાથ પર જ લેવાતું ન હતું.
મારા 561 પુસ્તક-પ્રકાશન પછી કંઇક હળવાશ જણાતા હવે આ કાર્ય થઇ શકેલ છે. “સપ્તતિશત સ્થાન પ્રવા૨” એ પુસ્તિકાનો પાયો છે, છતાં અમે માત્ર તેના આધારે જ ચાલ્યા નથી, અમે આવશ્યક-નિર્યુક્તિ, તિર્થોદ્રાલિક પન્નો, પ્રવચન-સારોદ્ધાર વગેરે ગ્રંથોમાંથી બીજા દ્વારા લીધા પણ છે અને આ ગ્રંથના કેટલાક ધારો છોડ્યા પણ છે.
દીપરત્નસાગરજી સંકલિત [૩] “શ્રી પાર્શ્વનાથ પરિચય"
Page #4
--------------------------------------------------------------------------
________________
પાઠાંતર-ઉલ્લેખ:
અહીં બધાં દ્વારની માહિતીનો મુખ્ય સ્રોત સપ્તતિશતસ્થાનકવેરા છે, પરંતુ એક સ્પષ્ટીકરણ જરૂરી છે કે અહીં નોંધેલ બધી જ સંખ્યા શાશ્વત જ છે, તેમ કહી ન શકાય. ગણધર ભગવંતો, શ્રમણ, શ્રમણી આદિની સંખ્યાના બીજા પાઠો પણ મળે છે, જેમકે
ભગવંત અજિતના ગણધરો અહીં ૯૫ કહ્યા છે પણ સમવાય’ સૂત્રમાં ૯૦ બતાવે છે, એ જ રીતે ભ૦ સંભવના ગણધરો ૧૦૨ કહ્યા પણ તિર્થોડાલીક સૂત્રમાં ૯૫ કહ્યા છે. ભ૦ સુવિધિ ના ગણધરો વિષે ૮૮, ૮૪, ૮૬ ત્રણ પાઠ મળે છે. વળી કુલ ગણધર સંખ્યામાં પણ ભેદ જોવા મળેલ છે. પ્રવચન સારોદ્ધાર-૧૪૫૨, આવશ્યકનિર્યુંક્તીમાં ૧૪૪૮, તિર્થોદ્રાલીક'માં ૧૪૩૪ કુલ ગણધર-સંખ્યા બતાવે છે.
આ જ પ્રમાણે શ્રમણ-શ્રમણી આદિ સંખ્યામાં પણ કોઈને કોઈ પાઠાંતરો જોવા મળેલ છે. જેમકે:-- ભગવંત અજિત'ના મન:પર્યવજ્ઞાની ૧૨૫૦૦ અને ૧૨૫૫૦ બંને મળે છે, ભ.સંભવ ના શ્રાવિકાના ૫૩૬૦૦૦ અને ૬૩૬૦૦૦ બંને પાઠ મળે છે. ભ. સુવિધિના શ્રમણી ૧૨૦૦૦૦ અને ૩૦૦૦૦૦ બંને પાઠ છે.
ભગવાન મલ્લીનાથના દીક્ષા-દિવસ, કેવળજ્ઞાન-દિવસ, અને કેવળજ્ઞાન-સમય સંબંધી પાઠાંતરો તો આગમમાં જ જોવા મળે છે. ત્યાં વૃત્તિકારશ્રીએ પણ આ ઉલ્લેખ કરેલ છે. આવા સર્વ પાઠાંતરો મારા ‘આગમ કથાનુયોગ માં મેં નોંધેલ છે. ...તિ સમ્..
મુનિ દીપરત્નસાગર
દીપરત્નસાગરજી સંકલિત [4] “શ્રી પાર્શ્વનાથ પરિચય”
Page #5
--------------------------------------------------------------------------
________________
'[તીર્થંકર-૨૩- પાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ભગવંતનું નામ
પાર્શ્વનાથ ચોવીસીમાં આ ભગવંતનો ક્રમ | ત્રેવીસમો ૩ | ભગવંતના ભવો કેટલા થયા? | દસ, [૧૦]
ભગવંતના સમ્યક્ત પ્રાપ્તિ ૧. મરુભૂતિ પછીના ભવો ક્યા ક્યા? ૨. હસ્તિ
૩. સહસાર દેવ ૪. કરણવેગ વિદ્યાધર ૫. અય્યત દેવ ૬. વજૂનાભ રાજા ૭. મધ્યમ રૈવેયકે દેવ ૮. સુવર્ણબાહુ રાજા ૯. પ્રાણત દેવ ૧૦. પાર્શ્વનાથ
પૂર્વોત્તરભવે ભગવંત જ્યાં હતા ---તે દ્વીપનું નામ
જમ્બુદ્વીપ || ---તે દ્વીપના ક્ષેત્રનું નામ જમ્બુ ભરત ---તે ક્ષેત્રની દિશાનું નામ મેરુપર્વતની દક્ષિણે ---તે ક્ષેત્રની વિજયઆદિનું નામ જખ્ખ ભરત
---ત્યાંની નગરીનુ નામ અયોધ્યા, ૧૦ ભગવંતનું પૂર્વોત્તર-ભવનું નામ | આનંદ
દીપરત્નસાગરજી સંકલિત [5] “શ્રી પાર્શ્વનાથ પરિચય”
Page #6
--------------------------------------------------------------------------
________________
૧૩.
''તીર્થંકર-૨૩- પાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ કારોમાં ૧૧ ભ૦ પૂર્વોત્તર-ભવનું રાજવીપણું માંડલિક રાજા ૧૨ ભ૦ પૂર્વોત્તર-ભવના ગુરુનું નામ | દામોદર
ભગવંતના “તીર્થંકરનામકર્મબંધ’ | ૧.અરિહંત–વત્સલતા, ના કારણો. (૨૦ સ્થાનકો). ૨.સિદ્ધ–વત્સલતા, | આ (૨૦) સ્થાનકોમાંના કોઇપણ ૩.પ્રવચન-વત્સલતા, એક, એકથી વધુ કે વીશે (૨૦) ૪.ગુરુ-વત્સલતા, સ્થાનકોની આરાધનાથી તીર્થંકર ૫.સ્થવિર-વત્સલતા, નામકર્મ બાંધ્યું.
૬.બહુશ્રુત-વત્સલતા, ૭.તપસ્વી- વત્સલતા ૮.નિરંતર જ્ઞાનોપયોગ, ૯.નિરતિચાર દર્શન, ૧૦.વિનય, ૧૧.આવશ્યક ૧૨.નિરતિચાર શીલ, ૧૩.નિરતિચાર વ્રત, ૧૪.ક્ષણ લવ સમાધિ, ૧૫.તપ સમાધિ, ૧૬ ત્યાગ સમાધિ, ૧૭.વૈયાવચ્ચ સમાધિ ૧૮.અપૂર્વજ્ઞાનગ્રહણ ૧૯.શ્રુતભક્તિ
૨૦.પ્રવચન પ્રભાવના ૧૪ ભ૦ પૂર્વોત્તર-ભવનું શ્રુત અગિયાર અંગ. ૧૫ ભ૦ પૂર્વભવે ક્યા સ્વર્ગમાં હતા | પ્રાણત દેવલોકે
દીપરત્નસાગરજી સંકલિત [ 6] “શ્રી પાર્શ્વનાથ પરિચય”
Page #7
--------------------------------------------------------------------------
________________
, , કવિ
તીર્થંકર-૨૩- પાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૬ | પૂર્વભવે સ્વર્ગમાં ભ૦ નું આયુષ્ય ૨૦ સાગરોપમ ૧૭ ચ્યવન માસ-તિથી (શાસ્ત્રીય) | ચૈત્ર વદ ૪
ચ્યવન માસ-તિથી (ગુજરાતી) ફાગણ વદ ૪ ૧૮ ભ૦ નું ચ્યવન નક્ષત્ર
વિશાખા ૧૯ ભ૦ ની ચ્યવન રાશિ
તુલા ૨૦ ભ૦ નો ચ્યવન કાળ
મધ્ય-રાત્રી ૨૧ ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે ૧.હાથી, ૨.વૃષભ,
માતાએ જોયેલ ૧૪ સ્વપ્ન ૩.સિંહ, ૪.લક્ષ્મી, [*અહી ૧૪ સ્વપ્નનો ક્રમ સર્વે ૫.પુષ્પમાળા, ૬.ચંદ્ર, તીર્થકરને આશ્રીને નોંધ્યો છે પણ ૭.સૂર્ય, ૮.ધ્વજ, ઋષભદેવની માતાએ ૧લે સ્વપ્ન ૯.પૂર્ણકળશ, વૃષભ' જોયેલો ]
૧૦.પદ્મસરોવર, ૧૧.ક્ષીરસમુદ્ર, ૧૨.દેવવિમાન, ૧૩.રત્ન-રાશિ. ૧૪.નિર્ધમઅગ્નિ
૨૨ સ્વપ્નફળનું કથન કોણે કર્યું? | પિતા અને સ્વપ્નલક્ષણ પાઠક ૨૩ માતામુખેથીસ્વપ્નો પાછા ફરવા આ ઘટના બની નથી ૨૪ *વિશેષ* “ગર્ભસંહરણ” આ ભગવંતના ગર્ભનું સંહરણ
થયું ન હતું. ૨૫ માતાનો ગર્ભ-આકાર
ગર્ભ પ્રચ્છન્ન હોવાથી માતાના
પેટનો આકાર બદલાતો નથી ૨૬ ભ૦ ચ્યવન થયું તે માતાનું નામ વામા દેવી ૨૭ આ ભ૦ ગર્ભમાં અભિગ્રહ કરેલો? કરેલો નથી
દીપરત્નસાગરજી સંકલિત [7] “શ્રી પાર્શ્વનાથ પરિચય”
Page #8
--------------------------------------------------------------------------
________________
(ાતીર્થંકર-૨૩- પાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૨૮ ભ૦ ની ગર્ભસ્થિતિ
| ૯ માસ ૬ દિવસ ૨૯ | ભ૦ નું જન્મ નક્ષત્ર
વિશાખા ૩૦ જન્મ માસ-તિથી (શાસ્ત્રીય) પોષ વદ ૧૦
જન્મ માસ-તિથી (ગુજરાતી) માગસર વદ ૧૦
ભ૦ ની જન્મ રાશિ ૩૨ ભ૦ નો જન્મ કાળા
મધ્ય-રાત્રી ૩૩ જન્મ વખતે કયો આરો હતો? ચોથા આરાના અંત ભાગમાં ૩૪ ] આ ભગવંતના જન્મવખતે કયો | ૩૫૩ વર્ષ, સાડા આઠ માસ ચોથા કાળ હતો?
આરો બાકી રહ્યો ત્યારે
૩૧ |
તુલા
૩૫ આ ભગવંત ક્યા દેશની કઈ કાશી દેશ
| ‘નગરીમાં જન્મ પામ્યા? | વારાણસી નગરી ૩૭ ભગવંતના જન્મ સમયે ૫૬ દિક | ૧.અધોલોથી ૮ દિશાકુમારી આવે, ૩૮ કુમારીઓનું આગમન અને કાર્યો . સુતિકા ઘર બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે
[ભગવંતનો જન્મ થાય ત્યારે.. ૨.ઉર્ધ્વલોકથી ૮ આવે . સુગંધીજળ, કેટલી દીક્કુમારીઓ ક્યાંથી આવે છે. અને સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે અને શું શું કાર્ય કરે? ............... ૩.પૂર્વરુચકથી ૮ આવે, દર્પણ ધરે ..........તેનું સંક્ષિપ્ત વર્ણન] | ૪.પશ્ચિમરૂચથી ૮ આવે, પંખા કરે
પ.ઉત્તરરૂચકથી ૮ આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ આવે, કળશ કરે ૭.મધ્યરૂચકથી ૮ આવે, ૪-દીપકધરે
. અને ૪-સૂતીકર્મ કરે ૩૯ જન્માભિષેક સ્થળ
પાંડુકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર
દીપરત્નસાગરજી સંકલિત [8] “શ્રી પાર્શ્વનાથ પરિચય”
Page #9
--------------------------------------------------------------------------
________________
[તીર્થંકર-૨૩- પાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]
૪૦ ભગવંતના જન્મ સમયે કેટલા
તે સમયે ૬૪ ઇંદ્રો આવે તે આ→
ઇન્દ્રો આવે? ક્યા-ક્યા?
૧૨ ‘કલ્પ’ના ૧૦ ઇન્દ્રો,
૨ (પ્રકારે) જ્યોતિષ્કના ઇન્દ્રો
૪૧ ભગવંતના જન્મ સમયે આવેલા ઇન્દ્રો શું કાર્યો કરે? સંક્ષિપ્ત વર્ણન
૪૨
ભ0 ના જન્મદાતા માતાનું નામ ૪૩ ભગવંતના પિતાનું નામ
૪૪ આ ભગવંતની જાતિ કઈ હતી?
૪૫ ભગવંતના માતાની ગતિ
[સૂર્ય અને ચંદ્ર]
૨૦ ભવનપતિના ઇન્દ્રો
- ૩૨ વ્યંતરોના ઇન્દ્રો
૧.પ્રભુ જેવું પ્રતિબીંબ રચવું ૨.સૌધર્મેન્દ્ર પાંચ રૂપ વિકુર્વે ૩.ઇંદ્ર પ્રભુને ખોળામાં સ્થાપે ૪.ચોસઠે ઇંદ્ર ૧૦૦૮ કલશો વડે . પ્રભુને સ્નાન કરાવે. ૫.ગોશીર્ષચંદનથી વિલેપન
૬.પુષ્પાદિથી અંગપૂજા
૭. પ્રભૂને વસ્ત્ર પહેરાવે
૮. પ્રભૂને વસ્ત્ર પહેરાવે ૯.પ્રભૂ-અંગુઠે અમૃત સિંચી, પ્રભુને તેની માતા પાસે મૂકે ૧૦. બત્રીશ કરોડ સોનૈયાની વૃષ્ટિ અને ઉદ્ઘોષણા કરે
વામા દેવી
અશ્વસેન રાજા
પુરુષ
માહેન્દ્ર દેવલોક
દીપરત્નસાગરજી સંકલિત [ 9 ] “શ્રી પાર્શ્વનાથ પરિચય”
Page #10
--------------------------------------------------------------------------
________________
'[તીર્થંકર-૨૩- પાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં
ભગવંતના પિતાની ગતિ માહેન્દ્ર દેવલોક ૪૭ | ભગવંતનું અન્ય નામ હોય તો? માહિતી નથી ૪૮ ભગવંતનું ગોત્ર
કાશ્યપ. ૪૯ | ભગવંતનો વંશ
ઇસ્વીકુ. ૫૦ | ભગવંતનું લંછન
સર્પ ૫૧ | ભગવંતના નામનો સામાન્ય અર્થ સર્વ ભાવોને જૂવે છે તેથી પાર્થ પ૨ ભગવંતના નામનો વિશેષ અર્થ ભગવંત ગર્ભમાં હતા ત્યારે માતાએ
પડખે જતો સર્પ જોએલો તેથી પાર્થ
૫૩ આ ભગવંતને મસ્તકે ફણા છે? | ફણા નથી | | છે તો કેટલી હોય છે? ૫૪ ભગવંતના શરીર લક્ષણો ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત પપ | | ભગવંતનું સંઘયણ
અનુત્તર વજૂત્રકષભનારાચ ૫૬ ભગવંતનું સંસ્થાન
અનુત્તર સમચતુરસ ૫૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? મતિ, શ્રુત, અવધિજ્ઞાન ૫૮ ભગવંતનો ગણ
રાક્ષસ ૫૯ ભગવંતની યોનિ
મૃગ ૬૦ ભગવંતનો વર્ણ
નીલ (લીલો) ૬૧ ભગવંતનું રૂપ
સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા
પ્રમાણ જેટલું રુપ ન વિદુર્વી શકે . ૬૨ ભગવંતનું બળ
અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય, તેથી અનંતગણું બળ તીર્થંકરનું હોય.
દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી પાર્શ્વનાથ પરિચય”
Page #11
--------------------------------------------------------------------------
________________
૭૧ ,
[તીર્થંકર-૨૩- પાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં | ૬૩ | ઉત્સધાંગુલ વડે ભ૦ ની ઉચાઈ ૧૯ હાથ ૬૪ આત્માગુલ વડે ભ૦ ની ઉચાઈ ૧૨૦ આંગળ ૬૫ પ્રમાણાંગુલ વડે ભ૦ ની ઉચાઈ | ૨૭ અંશ ૬૬ ભગવંત નો આહાર
બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ
અમૃત, પછી ઓદનાદિ વિશિષ્ટ અન્ન ૬૭ ભગવંતના વિવાહ
વિવાહ થયેલા હતા ૬૮ ભગવંતે વિષયસેવન કરેલું? સ્વપત્ની સાથે કરેલું ૬૯ ભગવંતની (રાજાકુમાર અવસ્થા | | 30 વર્ષ ૭૦ ભગવંતનો રાજ્ય-કાળ રાજ્ય કરેલ નથી
ચક્રવર્તી હતા કે માંડલિક રાજા રાજા થયેલ જ નથી ૭૨ ભગવંત કઈ રીતે બોધ પામ્યા તેઓ સ્વયંભુદ્ધ હતા
દીક્ષા-અવસર જણાવવા આવતા બ્રહ્મદેવલોકે રહેલા લોકાંતિક દેવો
અર્ચિ, અર્ચિમાલી, વૈરોચન આદિ નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી
પ્રભુને દીક્ષાનો અવસર જણાવે છે. ૭૪ ભ૦ રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ ૭૫ ભ૦ વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ૭૬ ભગવંત ક્યારે વર્ષીદાન આપે? | સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે ૭૭ દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય) પોષ વદ ૧૧
દીક્ષા માસ-તિથી (ગુજરાતી) માગસર વદ ૧૧ દીક્ષા નક્ષત્ર
વિશાખા દીક્ષા રાશિ
તુલા ૮૦ દીક્ષા કાળ
દિવસના પૂર્વ ભાગે ૮૧ દીક્ષા વખતે કરેલ તપ
અઠ્ઠમ ભક્ત
૭૩.
૭૮
૭૯ ,
દીપરત્નસાગરજી સંકલિત [11] “શ્રી પાર્શ્વનાથ પરિચય
Page #12
--------------------------------------------------------------------------
________________
૮૪
૮૭ |
૯૦)
'[તીર્થંકર-૨૩- પાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ કારોમાં ૮૨ દીક્ષા વય
પ્રથમ વયમાં દીક્ષા,
રાજ્ય ભોગવ્યા વિના દીક્ષા ૮૩ દીક્ષા વખતની શીબિકાનુ નામ | વિશાલા
ભ૦ સાથે કેટલાએ દીક્ષા લીધી? ૩૦૦ ૮૫ ભગવંત ક્યા લિંગે નીકળ્યા? | તીર્થકર લિંગે નીકળ્યા
અન્યલિંગ કે કૂલિંગે નહીં ૮૬ કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા? | વાણારસી
દીક્ષા લીધી તે વન કર્યું હતું? | આશ્રમપદ ૮૮ દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી? | અશોક વૃક્ષ ૮૯ કેટલી મુષ્ટિ(મુઠ્ઠી) લોચ કર્યો? | પાંચ મુષ્ટિ (મુઠ્ઠી)
| દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન મન:પર્યવજ્ઞાન
| દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્ર પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક ૯૨ આપ્યું? કેટલો વખત રહ્યું? | એક વર્ષ, બીજા મતે માવજીવ.
ભ૦ પ્રથમ પારણું શેનાથી થયું? | પરમાન્ન (ખીર) ૯૪ પ્રથમ પારણું ક્યારે થયું? બીજા દિવસે. ૯૫ પ્રથમ પારણું ક્યાં થયું? કોપકટ
પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા? ધન્ય ૯૭ પ્રથમ ભિક્ષાદાતાની ગતિ તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ
| (આવશ્યક નિર્યુક્તિ ૩૩૪) ૯૮ પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ | ૧.અહોદાન' ઉદ્ધોષણા થતાં પાંચ દિવ્ય
૨.દિવ્ય વાજિંત્રનાદ ૩.સોનિયાની વૃષ્ટિ ૪.સુગંધી જળપુષ્પ વૃષ્ટિ ૫.વસ્ત્ર વૃષ્ટિ.
૯૬
દીપરત્નસાગરજી સંકલિત [12] “શ્રી પાર્શ્વનાથ પરિચય
Page #13
--------------------------------------------------------------------------
________________
ચૈત્ર વદ ૪
'ગુતીર્થંકર-૨૩- પાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૯૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ ભ૦ના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ | આઠ માસ. ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ | આર્ય, અનાર્ય બન્ને ૧૦૨ ભ૦ કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? | ૮૪ દિવસ ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય)
કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) | ફાગણ વદ ૪ ૧૦૪ કેવળજ્ઞાન નક્ષત્ર
વિશાખા ૧૦૫ કેવળજ્ઞાન રાશિ
તુલા ૧૦૬ કેવળજ્ઞાન કાળ
દિવસના પૂર્વ ભાગે ૧૦૭ | કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું? વાણારસી ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? આશ્રમપદ ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? | ધાતકીવૃક્ષ ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? | ભગવંત શરીરથી ૧૨ ગણું.
(૯ x ૧૨= ૧૦૮હાથ =૨૭ ધનુષ) ૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ અઠ્ઠમ ભક્ત ૧૧૨ | ભગવંતના ૩૪ અતિશયો જન્મથી ૪, દેવો વડે કૃત ૧૯,
છાઠ્યસ્થિક કર્મક્ષય થતાં ૧૧
અતિશયો હોય. ૧૧૩ ભ૦ વાણીના ૩૫ ગુણો સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય
તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું ૧૧૪ ભગવંતના આઠ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, પંચવર્ષીપુષ્પ-વૃષ્ટિ,
દિવ્યધ્વનિ, શ્વેત ચામર, સિંહાસન,
ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) | (૯ x ૧૨= ૧૦૮હાથ =૨૭ ધનુષ)
દીપરત્નસાગરજી સંકલિત [13] “શ્રી પાર્શ્વનાથ પરિચય”
Page #14
--------------------------------------------------------------------------
________________
[તીર્થંકર-૨૩- પાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]
દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય પહેલા સમવસરણમાં
ભ૦ વર્ધમાન (મહાવીરસ્વામી) સુધી નથી
આર્યદત્ત
| પુષ્પચૂલા
| સુદ્યોત
સુનંદા
પ્રસેનજિત
પાર્શ્વ
પદ્માવતી
૧૧૬ ભગવંતની ૧૮ દોષ રહિતતા
૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? ૧૧૮ આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ૧૧૯ આ ભ૦ માં તીર્થવિચ્છેદ કાળ ૧૨૦ આ ભ૦ ના પહેલા ગણધર ૧૨૧ આ ભ૦ ના પહેલા સાધ્વી ૧૨૨
૧૨૩
૧૨૪
૧૨૫ | આ ભ૦ ના યક્ષ
૧૨૬ આ ભ૦ ના યક્ષિણી
આ ભ૦ ના પહેલા શ્રાવક
આ ભ૦ ના પહેલા શ્રાવિકા
આ ભ૦ ના મુખ્ય ભક્તરાજા
૧૨૭ | આ ભ૦ ના ગણ ૧૨૮ આ ભ૦ ના ગણધરો
૧૨૯ | આ ભ૦ ના સાધુઓ ૧૩૦ આ ભ૦ ના સાધ્વીઓ
૧૩૧ | આ ભ૦ ના શ્રાવકો
૧૩૨ આ ભ૦ ના શ્રાવિકાઓ
૧૩૩
આ ભ૦ ના કેવળીઓ
૧૦૦૦
૧૩૪
આ ભ૦ ના મન:પર્યવજ્ઞાનીઓ ૭૫૦ ૧૩૫ આ ભ૦ ના અવધિજ્ઞાનીઓ
૧૪૦૦
૧૦
૧૦
૧૬,૦૦૦
36,000
૧,૬૪,૦૦૦
3,36,000
દીપરત્નસાગરજી સંકલિત [ 14 ] “શ્રી પાર્શ્વનાથ પરિચય”
Page #15
--------------------------------------------------------------------------
________________
'[તીર્થંકર-૨- અજિતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૩૬ આ ભ૦ ના ચૌદપૂર્વીઓ ૩૫૦ ૧૩૭ આ ભ૦ ના વૈક્રિયલબ્ધિધરો | ૧૧૦૦ li ૧૩૮ આ ભ૦ ના વાદિમુનિઓ
SOO ૧૩૯ આ ભવ ના સામાન્યમુનિઓ | ૧૦,૭૯૦ . ૧૪૦ ભ૦ ના અનુત્તરોપપાતિક મુનિ ૧૨૦૦ . ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? | ૮૦૦ ૧૪૨ સાધુના વ્રતની સંખ્યા ચાર મહાવ્રત. ૧૪૩ શ્રાવકના વ્રતની સંખ્યા બાર વ્રત. ૧૪૪ ભગવંતમાં કેટલા ચારિત્ર છે? ત્રણ:- :- સામાયિક, સૂક્ષ્મસંપરાય,
યથાખ્યાત.
૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા
દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યક્ત, શ્રત, દેશવિરતિ,_
સર્વવિરતિ ૧૪૭ આ ભ૦માં પ્રતિક્રમણ કેટલા? બે - રાઈ, દેવસિ.
૧૪૮ રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? ઉત્તર-ગુણમાં. ૧૪૯ આ ભ૦ માં સ્થિત-કલ્પ? | શય્યાતર, ૪ વ્રત, જ્યેષ્ઠ, કૃતિકર્મ ૧૫૦ આ ભ૦ માં અસ્થિત-કલ્પ? | આચેલક્ય, દિશિક આદિ ૬ ભેદે ૧૫૧ આ ભ૦માં સાધુ આચારનુપાલન સુખ બોધ્ય, સુખાનુપાલ્ય ૧૫૨ ષડાવશ્યક (પ્રતિક્રમણ) કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩ આ ભ૦ ના મુનિઓનું સ્વરૂપ ઋજુ અને પ્રાજ્ઞ. ૧૫૪ ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે અણગાર+અગાર કે શ્રુત+ચારિત્ર ૧૫૫ આ ભ૦ ના સાધુના વસ્ત્રનો વર્ણ કોઇપણ વર્ણના
દીપરત્નસાગરજી સંકલિત [15] “શ્રી પાર્શ્વનાથ પરિચય
Page #16
--------------------------------------------------------------------------
________________
'ગુતીર્થંકર-૨૩- પાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૫૬ આ ભ૦ ના સાધુના વસ્ત્રનું માપ જેવા પ્રાપ્ત થાય તેવા માપના ૧૫૭ આ ભગવંતનો ગૃહસ્થ કાળ | 30 વર્ષ ૧૫૮ આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ ૭૦ વર્ષમાં ૮૪ દિવસ ઓછા ૧૫૯ આ ભગવંતનો કુલ દીક્ષા પર્યાય ૭૦ વર્ષ ૧૬૦ આ ભગવંતનુ કુલ આયુષ્ય ૧૦૦ વર્ષ ૧૬૧ આવેલા શીત આદિ પરિષહો સમ્યક રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ
શાશ્વત અને નિરાબાધ સુખવાળા
મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ મૃત્યુ બાદ સંસ્કાર
અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) | શ્રાવણ સુદ ૮
મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી) શ્રાવણ સુદ ૮ ૧૬૫ મોક્ષગમન નક્ષત્ર
વિશાખા ૧૬૬ મોક્ષગમન રાશિ
તુલા ૧૬૭ મોક્ષગમન કાળ
| રાત્રીના પૂર્વ ભાગે ૧૬૮ મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું? સમેત પર્વતેથી ૧૬૯ મોક્ષગમન વખતનું આસન | કાયોત્સર્ગ ૧૭૦ આ ભ૦ ની મોક્ષમાં અવગાહના ૬ હાથ ૧૭૧ મોક્ષગમન વખતનો તપ માસક્ષમણ ૧૭૨ ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં 33 ૧૭૩ ભ0મોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના અંતે ૧૭૪ ભ૦ ના મોક્ષગમનનો કાળ ૨૫૩ વર્ષ અને સાડા આઠ માસ
ચોથો આરો બાકી રહેતાં
૧૭૫ આ ભ૦ ની યુગાંતકૃત ભૂમિ ૧૭૬ આ ભ૦ ની પર્યાયાંતકૃત ભૂમિ
ચાર પુરુષ સુધી ત્રણ વર્ષ પછી
દીપરત્નસાગરજી સંકલિત [16] “શ્રી પાર્શ્વનાથ પરિચય
Page #17
--------------------------------------------------------------------------
________________
[[તીર્થંકર-૨૩- પાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ કારોમાં ૧૭૭ ભ૦ માં પૂર્વો કેટલો કાળ રહ્યા? સંખ્યાત કાળ સુધી ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા? સંખ્યાત કાળ પછી ૧૭૯ ક્રમશ: ભગવંતોનુ અંતર ભ. પાર્શ્વનાથ પછી 250 વર્ષ પછી
ભ. મહાવીર નિર્વાણ પામ્યા
૧૮૦ કોના તીર્થે કયું આશ્ચર્ય થયું?
.......કોઈ આશ્ચર્ય થયું નથી.......
...........................
૧૮૧ તીર્થમાં ક્યા ચક્રવર્તી થયા? કોઈ ચક્રવર્તી થયા નથી | ૧૮૨ તીર્થમાં ક્યા વાસુદેવ થયા? કોઈ વાસુદેવ થયા નથી ૧૮૩ | તીર્થમાં ક્યા બલદેવ થયા? | કોઈ બલદેવ થયા નથી ૧૮૪ તીર્થમાં ક્યા પ્રતિવાસુદેવ થયા? કોઈ પ્રતિવાસુદેવ થયા નથી ૧૮૫ | ભગવંતને જન્મ વખતે થતાં ૨૫૦ અભિષેકોની વિગત:
| વૈમાનિકેન્દ્રો ૧૦, ભવનપતીન્દ્ર ૨૦, વ્યંતરેન્દ્રો ૩૨, ૬૬ ચંદ્રો, ૬૬ સૂર્યો, ૮ શકેંદ્ર અગમહિષી, ૮ ઇશાનેંદ્ર અગમહિષી, ૫ ચમરેંદ્ર અગ્ર મહિષી, ૫ બલીંદ્ર અગ્રમહિષી, ૬ ધરણંદ્ર અગ્રમહિષી, ૬ ભૂતાનેંદ્ર અગ્ર મહિષી, ૪ વ્યંતર અઝમહિષી, ૪ જ્યોતિષ્ઠ અગમહિષી, ૪ લોકપાલ, ૧ અંગરક્ષક, ૧ સામાનિક, ૧ કટકદેવ, ૧ ત્રાસ્ત્રીશક, ૧ પર્ષદાદેવ, ૧ પ્રજાસ્થાનીય દેવ મળીને ૨૫૦ અભિષેક. આ ૨૫૦ X ૬૪૦૦૦ કળશ = ૧ ક્રોડ ૬૦ લાખ અભિષેક થાય.
સંપર્ક:- મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ સાહેબ
પાર્શ્વ વિહાર”, જૈન દેરાસરજી, ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સામે, હાઈવે-ટચ Post: - ઠેબા, Dis:-જામનગર, ગુજરાત, India. [Pin-361120] MOBILE +91 9825967397 www.Jainelibrary.org
Email - Jainmunideepratnasagar@gmail.com
દીપરત્નસાગરજી સંકલિત [17] “શ્રી પાર્શ્વનાથ પરિચય”
Page #18
--------------------------------------------------------------------------
________________ મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ '(M.Com., M.Ed., Ph.D., તમહર્ષિ) 32 વર્ષમાં 5 ભાષામાં 1,30,000 કરતાં વધુ પૃષ્ઠોમાં '585 પુસ્તક, 5 DVD, 11 યંત્રોના પ્રસ્તુતકર્તા દીપરત્નસાગરજી સંકલિત [18] “શ્રી પાર્શ્વનાથ પરિચય”