________________
૧૩.
''તીર્થંકર-૨૩- પાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ કારોમાં ૧૧ ભ૦ પૂર્વોત્તર-ભવનું રાજવીપણું માંડલિક રાજા ૧૨ ભ૦ પૂર્વોત્તર-ભવના ગુરુનું નામ | દામોદર
ભગવંતના “તીર્થંકરનામકર્મબંધ’ | ૧.અરિહંત–વત્સલતા, ના કારણો. (૨૦ સ્થાનકો). ૨.સિદ્ધ–વત્સલતા, | આ (૨૦) સ્થાનકોમાંના કોઇપણ ૩.પ્રવચન-વત્સલતા, એક, એકથી વધુ કે વીશે (૨૦) ૪.ગુરુ-વત્સલતા, સ્થાનકોની આરાધનાથી તીર્થંકર ૫.સ્થવિર-વત્સલતા, નામકર્મ બાંધ્યું.
૬.બહુશ્રુત-વત્સલતા, ૭.તપસ્વી- વત્સલતા ૮.નિરંતર જ્ઞાનોપયોગ, ૯.નિરતિચાર દર્શન, ૧૦.વિનય, ૧૧.આવશ્યક ૧૨.નિરતિચાર શીલ, ૧૩.નિરતિચાર વ્રત, ૧૪.ક્ષણ લવ સમાધિ, ૧૫.તપ સમાધિ, ૧૬ ત્યાગ સમાધિ, ૧૭.વૈયાવચ્ચ સમાધિ ૧૮.અપૂર્વજ્ઞાનગ્રહણ ૧૯.શ્રુતભક્તિ
૨૦.પ્રવચન પ્રભાવના ૧૪ ભ૦ પૂર્વોત્તર-ભવનું શ્રુત અગિયાર અંગ. ૧૫ ભ૦ પૂર્વભવે ક્યા સ્વર્ગમાં હતા | પ્રાણત દેવલોકે
દીપરત્નસાગરજી સંકલિત [ 6] “શ્રી પાર્શ્વનાથ પરિચય”