________________
૮૪
૮૭ |
૯૦)
'[તીર્થંકર-૨૩- પાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ કારોમાં ૮૨ દીક્ષા વય
પ્રથમ વયમાં દીક્ષા,
રાજ્ય ભોગવ્યા વિના દીક્ષા ૮૩ દીક્ષા વખતની શીબિકાનુ નામ | વિશાલા
ભ૦ સાથે કેટલાએ દીક્ષા લીધી? ૩૦૦ ૮૫ ભગવંત ક્યા લિંગે નીકળ્યા? | તીર્થકર લિંગે નીકળ્યા
અન્યલિંગ કે કૂલિંગે નહીં ૮૬ કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા? | વાણારસી
દીક્ષા લીધી તે વન કર્યું હતું? | આશ્રમપદ ૮૮ દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી? | અશોક વૃક્ષ ૮૯ કેટલી મુષ્ટિ(મુઠ્ઠી) લોચ કર્યો? | પાંચ મુષ્ટિ (મુઠ્ઠી)
| દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન મન:પર્યવજ્ઞાન
| દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્ર પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક ૯૨ આપ્યું? કેટલો વખત રહ્યું? | એક વર્ષ, બીજા મતે માવજીવ.
ભ૦ પ્રથમ પારણું શેનાથી થયું? | પરમાન્ન (ખીર) ૯૪ પ્રથમ પારણું ક્યારે થયું? બીજા દિવસે. ૯૫ પ્રથમ પારણું ક્યાં થયું? કોપકટ
પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા? ધન્ય ૯૭ પ્રથમ ભિક્ષાદાતાની ગતિ તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ
| (આવશ્યક નિર્યુક્તિ ૩૩૪) ૯૮ પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ | ૧.અહોદાન' ઉદ્ધોષણા થતાં પાંચ દિવ્ય
૨.દિવ્ય વાજિંત્રનાદ ૩.સોનિયાની વૃષ્ટિ ૪.સુગંધી જળપુષ્પ વૃષ્ટિ ૫.વસ્ત્ર વૃષ્ટિ.
૯૬
દીપરત્નસાગરજી સંકલિત [12] “શ્રી પાર્શ્વનાથ પરિચય