________________
(ાતીર્થંકર-૨૩- પાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૨૮ ભ૦ ની ગર્ભસ્થિતિ
| ૯ માસ ૬ દિવસ ૨૯ | ભ૦ નું જન્મ નક્ષત્ર
વિશાખા ૩૦ જન્મ માસ-તિથી (શાસ્ત્રીય) પોષ વદ ૧૦
જન્મ માસ-તિથી (ગુજરાતી) માગસર વદ ૧૦
ભ૦ ની જન્મ રાશિ ૩૨ ભ૦ નો જન્મ કાળા
મધ્ય-રાત્રી ૩૩ જન્મ વખતે કયો આરો હતો? ચોથા આરાના અંત ભાગમાં ૩૪ ] આ ભગવંતના જન્મવખતે કયો | ૩૫૩ વર્ષ, સાડા આઠ માસ ચોથા કાળ હતો?
આરો બાકી રહ્યો ત્યારે
૩૧ |
તુલા
૩૫ આ ભગવંત ક્યા દેશની કઈ કાશી દેશ
| ‘નગરીમાં જન્મ પામ્યા? | વારાણસી નગરી ૩૭ ભગવંતના જન્મ સમયે ૫૬ દિક | ૧.અધોલોથી ૮ દિશાકુમારી આવે, ૩૮ કુમારીઓનું આગમન અને કાર્યો . સુતિકા ઘર બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે
[ભગવંતનો જન્મ થાય ત્યારે.. ૨.ઉર્ધ્વલોકથી ૮ આવે . સુગંધીજળ, કેટલી દીક્કુમારીઓ ક્યાંથી આવે છે. અને સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે અને શું શું કાર્ય કરે? ............... ૩.પૂર્વરુચકથી ૮ આવે, દર્પણ ધરે ..........તેનું સંક્ષિપ્ત વર્ણન] | ૪.પશ્ચિમરૂચથી ૮ આવે, પંખા કરે
પ.ઉત્તરરૂચકથી ૮ આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ આવે, કળશ કરે ૭.મધ્યરૂચકથી ૮ આવે, ૪-દીપકધરે
. અને ૪-સૂતીકર્મ કરે ૩૯ જન્માભિષેક સ્થળ
પાંડુકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર
દીપરત્નસાગરજી સંકલિત [8] “શ્રી પાર્શ્વનાથ પરિચય”