________________
'[તીર્થંકર-૨- અજિતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૩૬ આ ભ૦ ના ચૌદપૂર્વીઓ ૩૫૦ ૧૩૭ આ ભ૦ ના વૈક્રિયલબ્ધિધરો | ૧૧૦૦ li ૧૩૮ આ ભ૦ ના વાદિમુનિઓ
SOO ૧૩૯ આ ભવ ના સામાન્યમુનિઓ | ૧૦,૭૯૦ . ૧૪૦ ભ૦ ના અનુત્તરોપપાતિક મુનિ ૧૨૦૦ . ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? | ૮૦૦ ૧૪૨ સાધુના વ્રતની સંખ્યા ચાર મહાવ્રત. ૧૪૩ શ્રાવકના વ્રતની સંખ્યા બાર વ્રત. ૧૪૪ ભગવંતમાં કેટલા ચારિત્ર છે? ત્રણ:- :- સામાયિક, સૂક્ષ્મસંપરાય,
યથાખ્યાત.
૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા
દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યક્ત, શ્રત, દેશવિરતિ,_
સર્વવિરતિ ૧૪૭ આ ભ૦માં પ્રતિક્રમણ કેટલા? બે - રાઈ, દેવસિ.
૧૪૮ રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? ઉત્તર-ગુણમાં. ૧૪૯ આ ભ૦ માં સ્થિત-કલ્પ? | શય્યાતર, ૪ વ્રત, જ્યેષ્ઠ, કૃતિકર્મ ૧૫૦ આ ભ૦ માં અસ્થિત-કલ્પ? | આચેલક્ય, દિશિક આદિ ૬ ભેદે ૧૫૧ આ ભ૦માં સાધુ આચારનુપાલન સુખ બોધ્ય, સુખાનુપાલ્ય ૧૫૨ ષડાવશ્યક (પ્રતિક્રમણ) કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩ આ ભ૦ ના મુનિઓનું સ્વરૂપ ઋજુ અને પ્રાજ્ઞ. ૧૫૪ ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે અણગાર+અગાર કે શ્રુત+ચારિત્ર ૧૫૫ આ ભ૦ ના સાધુના વસ્ત્રનો વર્ણ કોઇપણ વર્ણના
દીપરત્નસાગરજી સંકલિત [15] “શ્રી પાર્શ્વનાથ પરિચય