Book Title: Tirthankar 19 Mallinath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/035119/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदंसणस्स पूज्य आनंद-क्षमा-ललित-सुशील-सुधर्मसागर-गुरुभ्यो नमः તીર્થકર – ૧૯ “મલ્લિનાથ પરિચય” (૧૮૫ દ્વારોમાં) પરિચય દાતા મુનિશ્રી દીપરત્નસાગર | [M.Com., M.Ed., Ph.D., શ્રતમëર્ષ 25/10/2017 બુધવાર ૨૦૭૩, કારતક સુદ ૫ તીર્થંકર પરિચય શ્રેણી-૧૯ દીપરત્નસાગરજી સંકલિત [ 1 ] “શ્રી મલ્લિનાથ પરિચય” Page #2 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર-૧૯ શ્રી મલ્લિનાથ ઉક) ) દીપરત્નસાગરજી સંકલિત [2] “શ્રી મલ્લિનાથ પરિચય" Page #3 -------------------------------------------------------------------------- ________________ [૧૯] ભગવંત મલ્લિનાથ પરિચય ભૂમિકા:-“તીર્થંકર-પરિચય-શ્રેણી” અંતર્ગત્ આ પુસ્તિકા પ્રગટ કરી રહ્યા છીએ. આ પુસ્તિકામાં આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના ૧૯મા તીર્થંકર શ્રી મલ્લિનાથ સંબંધી ૧૮૫ દ્વારોનો સમાવેશ કરેલો છે. આ ૧૮૫ દ્વારોમાં અમે બીજા ૨૩ તીર્થંકરોની માહિતી પણ પ્રગટ કરી છે ૦ સંદર્ભ-સાહિત્ય:- આ (૧૮૫) દ્વારોની માહિતી પ્રાપ્તી માટે અમે 1. સોમતિભસૂરી-રચિત “સપ્તતિશતસ્થાન પ્ર⟨” 2. “માવશ્ય” નિર્યુક્તિ, 3.“માવશ્ય” વૃત્તિ, 4. પ્રવચન સારોહાર, 5. તિત્યોદ્ધાભિય પાન, 6. "ત્રિષષ્ઠીશભાાપુરુષ”-ચરિત્ર, 7. "વડપન્નમહાપુરુષ પરિય, 8.‘સમવાય’ ચતુર્થ-ઝસૂત્ર, 9.આગમ-કથાનુયોગ વગેરે શાસ્ત્ર કે ગ્રંથોનો ઉપયોગ કરેલ છે ઈતિહાસ:- લગભગ સન 2001 થી આ પુસ્તિકા તૈયાર કરવાની વિચારણા કરેલ હતી, પણ “આગમ-શાસ્ત્રો”ના કાર્યોમાં એટલો બધો સમય વ્યતીત થતો હતો કે આ કાર્ય હાથ પર જ લેવાતું ન હતું. મારા 561 પુસ્તક-પ્રકાશન પછી કંઇક હળવાશ જણાતા હવે આ કાર્ય થઇ શકેલ છે. “સપ્તતિશતસ્થાન પ્ર” એ પુસ્તિકાનો પાયો છે, છતાં અમે માત્ર તેના આધારે જ ચાલ્યા નથી, અમે આવશ્યક-નિયુક્તિ, તિર્થોદ્ધાલિક પયત્નો, પ્રવચન-સારોદ્ધાર વગેરે ગ્રંથોમાંથી બીજા દ્વારો લીધા પણ છે અને આ ગ્રંથના કેટલાક દ્વારો છોડ્યા પણ છે. દીપરત્નસાગરજી સંકલિત [ 3 ] “શ્રી મલ્લિનાથ પરિચય” Page #4 -------------------------------------------------------------------------- ________________ પાઠાંતર-ઉલ્લેખ: અહીં બધાં દ્વારની માહિતીનો મુખ્ય સ્રોત સપ્તતિશત થાનકવેરા છે, પરંતુ એક સ્પષ્ટીકરણ જરૂરી છે કે અહીં નોંધેલ બધી જ સંખ્યા શાશ્વત જ છે, તેમ કહી ન શકાય. ગણધર ભગવંતો, શ્રમણ, શ્રમણી આદિની સંખ્યાના બીજા પાઠો પણ મળે છે, જેમકે ભગવંત ‘અજિતના ગણધરો અહીં ૯૫ કહ્યા છે પણ સમવાય’ સૂત્રમાં ૯૦ બતાવે છે, એ જ રીતે ભ૦ ‘સંભવના ગણધરો ૧૦૨ કહ્યા પણ તિર્થોદ્રાલીક સૂત્રમાં ૯૫ કહ્યા છે. ભ૦ સુવિધિ ના ગણધરો વિષે ૮૮, ૮૪, ૮૬ ત્રણ પાઠ મળે છે. વળી કુલ ગણધર સંખ્યામાં પણ ભેદ જોવા મળેલ છે. પ્રવચન સારોદ્ધાર-૧૪૫૨, આવશ્યકનિર્યુંક્તીમાં ૧૪૪૮, તિર્થોદ્રાલીક'માં ૧૪૩૪ કુલ ગણધર-સંખ્યા બતાવે છે. આ જ પ્રમાણે શ્રમણ-શ્રમણી આદિ સંખ્યામાં પણ કોઈને કોઈ પાઠાંતરો જોવા મળેલ છે. જેમકે:-- ભગવંત અજિત'ના મન:પર્યવજ્ઞાની ૧૨૫૦૦ અને ૧૨૫૫૦ બંને મળે છે, ભ.સંભવ ના શ્રાવિકાના પ૩૬૦૦૦ અને ૬૩૬૦૦૦ બંને પાઠ મળે છે. ભ. સુવિધિના શ્રમણી ૧૨૦૦૦૦ અને ૩૦૦૦૦૦ બંને પાઠ છે. ભગવાન મલ્લીનાથના દીક્ષા-દિવસ, કેવળજ્ઞાન-દિવસ, અને કેવળજ્ઞાન-સમય સંબંધી પાઠાંતરો તો આગમમાં જ જોવા મળે છે.ત્યાં વૃત્તિકારશ્રીએ પણ આ ઉલ્લેખ કરેલ છે. આવા સર્વ પાઠાંતરો મારા ‘આગમ કથાનુયોગમાં નોંધેલ છે. ...તિ મમ્... મુનિ દીપરત્નસાગર દીપરત્નસાગરજી સંકલિત [4] “શ્રી મલ્લિનાથ પરિચય” Page #5 -------------------------------------------------------------------------- ________________ [તીર્થંકર-૧૯- મલ્લિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ભગવંતનું નામ મલ્લિનાથ ચોવીસીમાં આ ભગવંતનો ક્રમ | ઓગણીસમાં ૩ | ભગવંતના ભવો કેટલા થયા? | ત્રણ, [3] ભગવંતના સમ્યત્વ પ્રાપ્તિ ૧. મહાબળ રાજા પછીના ભવો ક્યા ક્યા? ૨. વિજયંતમાં દેવ ૩. મલ્લિનાથ પૂર્વોત્તરભવે ભગવંત જ્યાં હતા ---તે દ્વીપનું નામ જમ્બુદ્વીપ ---તે દ્વીપના ક્ષેત્રનું નામ જબૂપશ્ચિમવિદેહ ---તે ક્ષેત્રની દિશાનું નામ સીતોદાનદીની ઉત્તરે ---તે ક્ષેત્રની વિજયઆદિનું નામ સલિલાવતી ---ત્યાંની નગરી'નુ નામ વિતશોકા ભગવંતનું પૂર્વોત્તર-ભવનું નામ વૈશ્રમણ દીપરત્નસાગરજી સંકલિત [ 5 ] “શ્રી મલ્લિનાથ પરિચય” Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૨ | ૧૨ [તીર્થંકર-૧૯- મલ્લિનાથ નો પરિચય ૧૮૫ કારોમાં]] ૧૧ ભ૦ પૂર્વોત્તર-ભવનું રાજવીપણું માંડલિક રાજા ભ૦ પૂર્વોત્તર-ભવના ગુરુનું નામ વરધર્મ ભગવંતના તીર્થંકરનામકર્મબંધ’ ૧.અરિહંત–વત્સલતા, ના કારણો. (૨૦ સ્થાનકો)........ ૨.સિદ્ધ–વત્સલતા, આ (૨૦) સ્થાનકોમાંના કોઇપણ ૩.પ્રવચન–વત્સલતા, એક, એકથી વધુ કે વીશે (૨૦) ૪.ગુરુ–વત્સલતા, સ્થાનકોની આરાધનાથી તીર્થકર |૫.સ્થવિર-વત્સલતા, નામકર્મ બાંધ્યું. ૬.બહુશ્રુત--વત્સલતા, ૭.તપસ્વી--વત્સલતા ૮.નિરંતર જ્ઞાનોપયોગ, ૯.નિરતિચાર દર્શન, ૧૦.વિનય, ૧૧.આવશ્યક ૧૨.નિરતિચાર શીલ, ૧૩.નિરતિચાર વ્રત, ૧૪.ક્ષણ લવ સમાધિ, ૧૫.તપ સમાધિ, ૧૬.ત્યાગ સમાધિ, ૧૭.વૈયાવચ્ચ સમાધિ ૧૮.અપૂર્વજ્ઞાનગ્રહણ ૧૯.શ્રુતભક્તિ ૨૦.પ્રવચન પ્રભાવના ભ૦ પૂર્વોત્તર-ભવનું શ્રુત અગિયાર અંગ. ૧૫ ભ૦ પૂર્વભવે ક્યા સ્વર્ગમાં હતા જયંત અનુત્તર વિમાને ૧૪ | દીપરત્નસાગરજી સંકલિત [ 6 ] “શ્રી મલ્લિનાથ પરિચય” Page #7 -------------------------------------------------------------------------- ________________ [તીર્થંકર-૧૯- મલ્લિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૬ પૂર્વભવે સ્વર્ગમાં ભ૦ નુ આયુષ્ય 33 સાગરોપમ ૧૭ ચ્યવન માસ-તિથી (શાસ્ત્રીય) ફાગણ સુદ ૪ ચ્યવન માસ-તિથી (ગુજરાતી) ફાગણ સુદ ૪ અશ્વિની મેષ | મધ્ય-રાત્રી ૧.હાથી, ૩.સિંહ, ૧૮ ભ૦ નુ ચ્યવન નક્ષત્ર ૧૯ | ભ૦ ની ચ્યવન રાશિ ભ૦ નો ચ્યવન કાળ ૨૦ ૨૧ ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ જોયેલ ૧૪ સ્વપ્ન [*અહી ૧૪ સ્વપ્નનો ક્રમ તીર્થંકરને આશ્રીને નોંધ્યો છે ઋષભદેવની માતાએ ૧લે સ્વપ્ન ૯.પૂર્ણકળશ, ‘વૃષભ’ જોયેલો ] સર્વે ૫.પુષ્પમાળા, પણ ૭.સૂર્ય, ૧૦.પદ્મસરોવર, ૧૧.ક્ષીરસમુદ્ર, ૧૨.દેવવિમાન, ૧૩.રત્ન-રાશિ. ૧૪.નિધૂમઅગ્નિ ૨૨ સ્વપ્નફળનું કથન કોણે કર્યું? ૨૩ માતામુખેથીસ્વપ્નો પાછા ફરવા ૨૪ | *વિશેષ* “ગર્ભસંહરણ” ૨૫ માતાનો ગર્ભ-આકાર ૨૬ ૨૭ ભ0 ચ્યવન થયું તે માતાનુ નામ આ ભ૦ ગર્ભમાં અભિગ્રહ કરેલો? ૨.વૃષભ, ૪.લક્ષ્મી, ૬.ચંદ્ર, ૮.ધ્વજ, પિતા અને સ્વપ્નલક્ષણ પાઠક. આ ઘટના બની નથી આ ભગવંતના ગર્ભનું સંહરણ થયું ન હતું. ગર્ભ પ્રચ્છન્ન હોવાથી માતાના પેટનો આકાર બદલાતો નથી પ્રભાવતી દેવી |કરેલો નથી દીપરત્નસાગરજી સંકલિત [ 7 ] “શ્રી મલ્લિનાથ પરિચય” Page #8 -------------------------------------------------------------------------- ________________ થતિ '[તીર્થંકર-૧૯- મલ્લિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]] ૨૮ ભO ની ગર્ભસ્થિતિ | ૯ માસ ૭ દિવસ ૨૯ | ભ૦ નુ જન્મ નક્ષત્ર અશ્વિની ૩૦ જન્મ માસ-તિથી (શાસ્ત્રીય) માગસર સુદ ૧૧ જન્મ માસ-તિથી (ગુજરાતી) માગસર સુદ ૧૧ ૩૧ | ભ૦ ની જન્મ રાશિ મેષ ૩૨ ભ૦ નો જન્મ કાળ મધ્ય-રાત્રી ૩૩ જન્મ વખતે કયો આરો હતો? ચોથા આરાના અંત ભાગમાં ૩૪ આ ભગવંતના જન્મવખતે કયો | ૬૬ લાખ ૩૯૦૦૦ વર્ષ, ૮૯ પક્ષ કાળ હતો? ચોથા આરો બાકી રહ્યો ત્યારે ૩૮ | ૩૫ | આ ભગવંત ક્યા દેશની કઈ | વિદેહ દેશ ૩૬ ‘નગરીમાં જન્મ પામ્યા? | મિથિલા નગરી ભગવંતના જન્મ સમયે ૫૬ દિક ૧.અધોલોથી ૮ દિશાકુમારી આવે, કુમારીઓનું આગમન અને કાર્યો. સુતિકા ઘર બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે [ભગવંતનો જન્મ થાય ત્યારે.... ૨.ઉર્ધ્વલોકથી ૮ આવે . સુગંધીજળ, કેટલી દીક્કુમારીઓ ક્યાંથી આવે. અને સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે અને શું શું કાર્ય કરે? .............. ૩.પૂર્વસ્યકથી ૮ આવે, દર્પણ ધરે ..................તેનું સંક્ષિપ્ત વર્ણન] | ૪.પશ્ચિમરૂચકથી ૮ આવે, પંખા કરે પ.ઉત્તરરૂચકથી ૮ આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ આવે, કળશ કરે ૭.મધ્યરૂચકથી ૮ આવે, ૪-દીપકધરે અને ૪-સૂતીકર્મ કરે ૩૯ જન્માભિષેક સ્થળ પાંડુકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર દીપરત્નસાગરજી સંકલિત [8] “શ્રી મલ્લિનાથ પરિચય” Page #9 -------------------------------------------------------------------------- ________________ ૪૧ | '[તીર્થંકર-૧૯- મલ્લિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]] ४० ભગવંતના જન્મ સમયે કેટલા તે સમયે ૬૪ ઇંદ્રો આવે તે આ ઇન્દ્રો આવે? ક્યા-ક્યા? - ૧૨ “કલ્પ'ના ૧૦ ઇન્દ્રો, - ૨ (પ્રકારે) જ્યોતિષ્કના ઇન્દ્રો . (સૂર્ય અને ચંદ્ર] - ૨૦ ભવનપતિના ઇન્દ્રો - ૩૨ વ્યંતરોના ઇન્દ્રો ભગવંતના જન્મ સમયે આવેલા ૧.પ્રભુ જેવું પ્રતિબીંબ રચવું ઇન્દ્રો શું કાર્યો કરે? સંક્ષિપ્ત વર્ણન | ૨.સૌધર્મેન્દ્ર પાંચ રૂપ વિદુર્વે | ૩.ઇંદ્ર પ્રભુને ખોળામાં સ્થાપે ૪.ચોસઠ ઇંદ્ર ૧૦૦૮ કલશો વડે . . પ્રભુને સ્નાન કરાવે. ૫.ગોશીષચંદનથી વિલેપન ૬.પુષ્પાદિથી અંગપૂજા ૭. પ્રભૂને વસ્ત્ર પહેરાવે ૮. પ્રભુને અલંકારપહેરાવે ૯.પ્રભૂ-અંગુઠે અમૃત સિંચી, પ્રભુને . તેની માતા પાસે મૂકે ૧૦. બત્રીશ કરોડ સોનૈયાની વૃષ્ટિ . અને ઉદ્ઘોષણા કરે ૪૨ | ભ૦ ના જન્મદાતા માતાનું નામ ૪૩ ભગવંતના પિતાનું નામ ૪૪ આ ભગવંતની જાતિ કઈ હતી? ૪૫ ભગવંતના માતાની ગતિ પ્રભાવતી દેવી | કુંભ રાજા સ્ત્રી | માહેન્દ્ર દેવલોક દીપરત્નસાગરજી સંકલિત [ 9 ] “શ્રી મલ્લિનાથ પરિચય” Page #10 -------------------------------------------------------------------------- ________________ ૪૬ [તીર્થંકર-૧૯- મલ્લિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ભગવંતના પિતાની ગતિ | માહેન્દ્ર દેવલોક ૪૭ | ભગવંતનું અન્ય નામ [હોય તો?] | માહિતી નથી ૪૮ ભગવંતનું ગોત્ર કાયપ. ૪૯ ભગવંતનો વંશ ઇસ્વાકું. ૫૦ | ભગવંતનું લંછન કુંભ ૫૧ | ભગવંતના નામનો સામાન્ય અર્થ મોહાદિ મલ્લને જીતવાથી મલ્લિ પ૨ ભગવંતના નામનો વિશેષ અર્થ માતાને ગર્ભના પ્રભાવથી પુષ્પમાલ્ય સભામાં સુવાના મનોરથ થયા તેથી મલ્લિ ૫૩ આ ભગવંતને મસ્તકે ફણા છે? | ફણા નથી છે તો કેટલી હોય છે? --------- | ભગવંતના શરીર લક્ષણો | ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત | ભગવંતનું સંઘયણ અનુત્તર વજૂઋષભનારાજ ભગવંતનું સંસ્થાન અનુત્તર સમચતુરસ ૫૭ | | ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? મતિ, ચુત, અવધિજ્ઞાન ૫૮ ] ભગવંતનો ગણ ૫૯ ભગવંતની યોનિ અશ્વ ૬૦ ભગવંતનો વર્ણ નીલ (લીલો) ૬૧ | ભગવંતનું રૂપ સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું રુપ ન વિક્ર્વી શકે ૬૨ | ભગવંતનું બળ અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય, તેથી અનંતગણું બળ તીર્થકરનું હોય. ૫૪ | પપ | દેવ દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી મલ્લિનાથ પરિચય” Page #11 -------------------------------------------------------------------------- ________________ ૬૪ | અ '[તીર્થંકર-૧૯- મલ્લિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૬૩ ઉત્સધાંગુલ વડે ભ૦ ની ઉચાઈ | ૨૫ ધનુષ આત્માગુલ વડે ભ0 ની ઉચાઈ | ૧૨૦ આંગળ ૬૫ પ્રમાણાંગુલ વડે ભ૦ ની ઉચાઈ ૬ આંગળ ૬૬ ભગવંત નો આહાર | બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ અમૃત, પછી ઓદનાદિ વિશિષ્ટ અન્ન ૬૭ | ભગવંતના વિવાહ | વિવાહ થયેલા ન હતા ૬૮ ભગવંતે વિષયસેવન કરેલું? | ના નથી કર્યું, અવિવાહિત હતા ૬૯ | | ભગવંતની રાજjકુમાર અવસ્થા | ૧૦૦ વર્ષ ૭૦ ભગવંતનો રાજ્ય-કાળ | | રાજ્ય કરેલ નથી ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા | રાજા થયેલ જ નથી ૭૨ | ભગવંત કઈ રીતે બોધ પામ્યા તેઓ સ્વયંબુદ્ધ હતા દીક્ષા-અવસર જણાવવા આવતા | બ્રહ્મદેવલોકે રહેલા લોકાંતિક દેવો અર્ચિ:, અર્ચિમાલી, વૈરોચન આદિ નવ પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભુને દીક્ષાનો અવસર જણાવે છે. ૭૪ ભ૦ રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ ૭૫ ભ૦ વર્ષે કેટલું વર્ષીદાન આપે? | ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ૭૬ ભગવંત ક્યારે વર્ષીદાન આપે? સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય) માગસર સુદ ૧૧ દીક્ષા માસ-તિથી (ગુજરાતી) માગસર સુદ ૧૧ ૭૮ દીક્ષા નક્ષત્ર અશ્વિની ૭૯ દીક્ષા રાશિ મેષ ૮૦ દીક્ષા કાળ દિવસના પૂર્વ ભાગે ૮૧ દીક્ષા વખતે કરેલ તપ અઠ્ઠમ ભક્ત ૭૩ وق દીપરત્નસાગરજી સંકલિત [11] “શ્રી મલ્લિનાથ પરિચય” Page #12 -------------------------------------------------------------------------- ________________ ८७ ८८ ૮૯ [તીર્થંકર-૧૯- મલ્લિનાથ નો પરિચય ૧૮૫ કારોમાં]] ૮૨ દીક્ષા વય પ્રથમ વયમાં દીક્ષા, | રાજ્ય ભોગવ્યા વિના દીક્ષા લીધી દીક્ષા વખતની શીબિકાનું નામ જયંતી ૮૪ ભ૦ સાથે કેટલાએ દીક્ષા લીધી? | ૩૦૦ પુરુષો (૩૦૦ સ્ત્રીઓ?) ૮૫ ભગવંત ક્યા લિંગે નીકળ્યા? | તીર્થંકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કુલિંગે નહીં ૮૬ કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા? | મિથિલા દીક્ષા લીધી તે વન કર્યું હતું? | સહસામ્રવન | દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી? | અશોક વૃક્ષ કેટલી મુષ્ટિ મુઠ્ઠી) લોચ કર્યો? | પાંચ મુષ્ટિ (મુઠ્ઠી). ૯૦ દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન મન:પર્યવજ્ઞાન દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્ર પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક ૯૨ | આપ્યું? કેટલો વખત રહ્યું? | એક વર્ષ, બીજા મતે ચાવજીવ ૯૩ ભ૦ પ્રથમ પારણું શેનાથી થયું? | પરમાન્ન (ખીર) ૯૪ પ્રથમ પારણું ક્યારે થયું? | બીજા દિવસે.* * * * * * * * * * * * * * * ૯૫ પ્રથમ પારણું ક્યાં થયું? મિથિલા ૯૬ પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા? | વિશ્વસેન ૯૭ પ્રથમ ભિક્ષાદાતાની ગતિ તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ (આવશ્યક નિર્યુક્તિ ૩૩૪) ૯૮ | પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ | ૧.'અહોદાન' ઉદ્ઘોષણા થતાં પાંચ દિવ્ય ૨.દિવ્ય વાજિંત્રનાદ 3.સોનિયાની વૃષ્ટિ ૪.સુગંધી જળ+પુષ્પ વૃષ્ટિ ૫.વસ્ત્ર વૃષ્ટિ દીપરત્નસાગરજી સંકલિત [12] “શ્રી મલ્લિનાથ પરિચય” Page #13 -------------------------------------------------------------------------- ________________ ' [તીર્થંકર-૧૯- મલ્લિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૯૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ | સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ ભીના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ | આઠ માસ. ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ | | આર્ય ભૂમિ. ૧૦૨ ભ૦ કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? | ૧ અહોરાત્ર (એક પ્રહર?) ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) | માગસર સુદ ૧૧ કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) માગસર સુદ ૧૧ ૧૦૪ કેવળજ્ઞાન નક્ષત્ર અશ્વિની ૧૦૫ કેવળજ્ઞાન રાશિ મેષ ૧૦૬ કેવળજ્ઞાન કાળ દિવસના પૂર્વ ભાગે (પશ્ચિમભાગે?). ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું? | મિથિલા ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? | સહસ્રામવન ૧૦૯ | કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? | અશોક ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? ભગવંત શરીરથી ૧૨ ગણું. (૨૫ x ૧૨= ૩૦૦ ધનુષ) ૧૧૧ | કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ | અઠ્ઠમ ભક્ત ૧૧૨ | ભગવંતના ૩૪ અતિશયો જન્મથી ૪, દેવો વડે કૃત્ ૧૯, છાગ્રંસ્થિક કર્મક્ષય થતાં ૧૧ અતિશયો હોય. ૧૧૩ | ભ૦ વાણીના ૩૫ ગુણો સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું ૧૧૪ | ભગવંતના આઠ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, પંચવર્ષીપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેત ચામર, સિંહાસન, ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) (૨૫ x ૧૨= ૩૦૦ ધનુષ) દીપરત્નસાગરજી સંકલિત [ 13 ] “શ્રી મલ્લિનાથ પરિચય” Page #14 -------------------------------------------------------------------------- ________________ '[તીર્થંકર-૧૯- મલ્લિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]] ૧૧૬ ભગવંતની ૧૮ દોષ રહિતતા દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? પહેલા સમવસરણમાં ૧૧૮ આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભ૦ મુનિસુવ્રત સુધી ૧૧૯ આ ભ૦ માં તીર્થવિચ્છેદ કાળ નથી ૧૨૦ | આ ભ૦ ના પહેલા ગણધર ભિષજ ૧૨૧ આ ભ૦ ના પહેલા સાધ્વી | બંધુમતી ૧૨૨ આ ભ૦ ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય ૧૨૩ | આ ભ૦ ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય ૧૨૪ | આ ભ૦ ના મુખ્ય ભક્તરાજા | | અજિત ૧૨૫ | આ ભ૦ ના યક્ષ કુબેર ૧૨૬ આ ભ૦ ના યક્ષિણી વૈરોચ્યા ૧૨૭ આ ભ૦ ના ગણ | | ૨૮ ૧૨૮ આ ભ૦ ના ગણધરો ૨૮ ૧૨૯ | આ ભ૦ ના સાધુઓ ૪૦,૦૦૦ ૧૩૦ આ ભ૦ ના સાધ્વીઓ પપ,૦૦૦ ૧૩૧ આ ભ૦ ના શ્રાવકો ૧,૮૩,૦૦૦ ૧૩૨ આ ભ૦ ના શ્રાવિકાઓ ૩,૭૦,૦૦૦ ૧૩૩ આ ભ૦ ના કેવળીઓ ૨૨૦૦ ૧૩૪ આ ભ૦ ના મન:પર્યવજ્ઞાનીઓ | ૧૭૫૦ ૧૩૫ આ ભ૦ ના અવધિજ્ઞાનીઓ ૨૨૦૦ દીપરત્નસાગરજી સંકલિત [14] “શ્રી મલ્લિનાથ પરિચય” Page #15 -------------------------------------------------------------------------- ________________ 'ગુતીર્થંકર-૧૯- મલ્લિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૩૬ આ ભ૦ ના ચૌદપૂર્વીઓ | | ૬૬૮ ૧૩૭ | આ ભ0 ના વૈક્રિયલબ્ધિધરો | ૨૯૦૦ ૧૩૮ આ ભ૦ ના વાદિમુનિઓ ૧૪૦૦ ૧૩૯ આ ભ૦ ના સામાન્યમુનિઓ ૨૮,૮૫૪ ૧૪૦ ભ૦ ના અનુત્તરોપપાતિક મુનિ માહિતી અપ્રાપ્ય. ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૪૦,૦૦૦ ૧૪૨ સાધુના વ્રતની સંખ્યા ચાર મહાવ્રત. ૧૪૩ શ્રાવકના વ્રતની સંખ્યા બાર વ્રત. ૧૪૪ ભગવંતમાં કેટલા ચારિત્ર છે? ત્રણ:- :- સામાયિક, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત. ૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? | જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યક્વ, ચુત, દેશવિરતિ, | સર્વવિરતિ ૧૪૭ | આ ભવમાં પ્રતિક્રમણ કેટલા? | બે:- રાઈ, દેવસિ. ૧૪૮ રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? | ઉત્તર-ગુણમાં. ૧૪૯ આ ભ૦ માં સ્થિત-કલ્પ? | શય્યાતર, ૪ વ્રત, જ્યેષ્ઠ, કૃતિકર્મ ૧૫૦ આ ભ૦ માં અસ્થિત-કલ્પ? આવેલક્ય, દિશિક આદિ ૬ ભેદે ૧૫૧ આ ભ0માં સાધુ આચારનુપાલન | સુખ બોધ્ય, સુખાનુપાલ્ય ૧૫૨ ષડાવયક (પ્રતિક્રમણ). કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩ | આ ભ૦ ના મુનિઓનું સ્વરૂપ | ઋજુ અને પ્રાજ્ઞ. ૧૫૪ | ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે | અણગાર+અગાર કે શ્રત+ચારિત્ર ૧૫૫ આ ભવ ના સાધુના વસ્ત્રનો વર્ણ | કોઇપણ વર્ણના દીપરત્નસાગરજી સંકલિત [15] “શ્રી મલ્લિનાથ પરિચય” Page #16 -------------------------------------------------------------------------- ________________ [તીર્થંકર-૧૯- મલ્લિનાથ નો પરિચય ૧૮૫ કારોમાં ૧૫૬ આ ભ0 ના સાધુના વસ્ત્રનું માપ | જેવા પ્રાપ્ત થાય તેવા માપના ૧૫૭ આ ભગવંતનો ગૃહસ્થ કાળ | ૧૦૦ વર્ષ ૧૫૮ આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ | ૫૪,૯૦૦ વર્ષમાં ૧ દિવસ ઓછો ૧૫૯ | આ ભગવંતનો કુલ દીક્ષા પર્યાય | ૫૪,૯૦૦ વર્ષ ! ૧૬૦ આ ભગવંતનુ કુલ આયુષ્ય | પપ.000. ૧૬૧ આવેલા શીત આદિ પરિષહો | સમ્યક રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે સિદ્ધિગતિ). ૧૬૩ મૃત્યુ બાદ સંસ્કાર અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ). ૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) | ફાગણ સુદ ૧૨ મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી) | ફાગણ સુદ ૧૨ ૧૬૫ મોક્ષગમન નક્ષત્ર ૧૬૬ મોક્ષગમન રાશિ મીન ૧૬૭ મોક્ષગમન કાળ રાત્રીના પૂર્વ ભાગે ૧૬૮ | મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું? | સમેત પર્વતેથી ૧૬૯ મોક્ષગમન વખતનું આસન | કાયોત્સર્ગ ૧૭૦ આ ભ૦ ની મોક્ષમાં અવગાહના | ૧૬.૬૭ ધનુષ ૧૭૧ મોક્ષગમન વખતનો તપ | માસક્ષમણ ૧૭૨ ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં ૫00 ૧૭૩ ભ૦મોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના અંતે ૧૭૪ ભ૦ ના મોક્ષગમનનો કાળ ૬૫ લાખ ૮૪ હજાર અને ૮૯ પક્ષ ચોથો આરો બાકી રહેતાં ભરણી ૧૭૫ આ ભ૦ ની યુગાંતકૃત ભૂમિ | સંખ્યાત પુરુષ સુધી ૧૭૬ આ ભ૦ ની પર્યાયાંતકૃત ભૂમિ | એક દિવસ આદિ દીપરત્નસાગરજી સંકલિત [ 16 ] “શ્રી મલ્લિનાથ પરિચય” Page #17 -------------------------------------------------------------------------- ________________ ''તીર્થંકર-૧૯- મલ્લિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૭૭ ભ૦ માં પૂર્વો કેટલો કાળ રહ્યા? સંખ્યાત કાળ સુધી ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા? સંખ્યાત કાળ પછી ૧૭૯ ક્રમશ: ભગવંતોનું અંતર ભ.મલ્લિનાથ પછી ૫૪ લાખ વર્ષ પછી ભ. મુનિસુવ્રત નિર્વાણ પામ્યા ૧૮૦ કોના તીર્થે કયું આશ્ચર્ય થયું? સ્ત્રી તીર્થંકર થયા ૧૮૧ તીર્થમાં ક્યા ચક્રવર્તી થયા? કોઈ ચક્રવર્તી થયા નથી ૧૮૨ તીર્થમાં ક્યા વાસુદેવ થયા? કોઈ વાસુદેવ થયા નથી ૧૮૩ તીર્થમાં ક્યા બલદેવ થયા? કોઈ બલદેવ થયા નથી ૧૮૪ તીર્થમાં ક્યા પ્રતિવાસુદેવ થયા? કોઈ પ્રતિવાસુદેવ થયા નથી ૧૮૫ ભગવંતને જન્મ વખતે થતાં ૨૫૦ અભિષેકોની વિગતઃ | વૈમાનિકેન્દ્રો ૧૦, ભવનપતીન્દ્ર ૨૦, વ્યંતરેન્દ્રો ૩૨, ૬૬ ચંદ્રો, ૬૬ સૂર્યો, ૮ શકેંદ્ર અગ્રમહિષી, ૮ ઇશાનંદ્ર અગ્રમહિષી, ૫ ચમરેંદ્ર અગ્ર મહિષી, ૫ બલીદ્ર અગમહિષી, ૬ ધરણંદ્ર અઝમહિષી, ૬ ભૂતાનેંદ્ર અગ્ર મહિષી, ૪ વ્યંતર અગમહિષી, ૪ જ્યોતિષ્ક અગમહિષી, ૪ લોકપાલ, ૧ અંગરક્ષક, ૧ સામાજિક, ૧ કટકદેવ, ૧ ત્રાય સ્ત્રીંશક, ૧ પર્ષદાદેવ, ૧ પ્રજાસ્થાનીય દેવ મળીને ૨૫૦ અભિષેક. આ ૨૫૦ X ૬૪૦૦૦ કળશ = ૧ ક્રોડ ૬૦ લાખ અભિષેક થાય. સંપર્ક:- મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ સાહેબ પાર્શ્વ વિહાર”, જૈન દેરાસરજી, ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સામે, હાઈવે-ટચ Post - ઠેબા, Dis:-જામનગર, ગુજરાત, India. [Pin- 361120] MOBILE +91 9825967397 - www.Jainelibrary.org Email - Jainmunideepratnasagar@gmail.com દીપરત્નસાગરજી સંકલિત [17] “શ્રી મલ્લિનાથ પરિચય” Page #18 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ '(M.Com., M.Ed., Ph.D., મુતમcર્ષ) 32 વર્ષમાં 5 ભાષામાં 1,30,000 કરતાં વધુ પૃષ્ઠોમાં 585 પુસ્તક, 5 DVD, 11 યંત્રોના પ્રસ્તુતકર્તા દીપરત્નસાગરજી સંકલિત | 18] “શ્રી મલ્લિનાથ પરિચય”