________________
' [તીર્થંકર-૧૯- મલ્લિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૯૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ | સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ ભીના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ | આઠ માસ. ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ | | આર્ય ભૂમિ. ૧૦૨ ભ૦ કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? | ૧ અહોરાત્ર (એક પ્રહર?) ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) | માગસર સુદ ૧૧
કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) માગસર સુદ ૧૧ ૧૦૪ કેવળજ્ઞાન નક્ષત્ર
અશ્વિની ૧૦૫ કેવળજ્ઞાન રાશિ
મેષ ૧૦૬ કેવળજ્ઞાન કાળ
દિવસના પૂર્વ ભાગે (પશ્ચિમભાગે?). ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું? | મિથિલા ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? | સહસ્રામવન ૧૦૯ | કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? | અશોક ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? ભગવંત શરીરથી ૧૨ ગણું.
(૨૫ x ૧૨= ૩૦૦ ધનુષ) ૧૧૧ | કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ | અઠ્ઠમ ભક્ત ૧૧૨ | ભગવંતના ૩૪ અતિશયો જન્મથી ૪, દેવો વડે કૃત્ ૧૯,
છાગ્રંસ્થિક કર્મક્ષય થતાં ૧૧
અતિશયો હોય. ૧૧૩ | ભ૦ વાણીના ૩૫ ગુણો સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય
તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું ૧૧૪ | ભગવંતના આઠ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, પંચવર્ષીપુષ્પ-વૃષ્ટિ,
દિવ્યધ્વનિ, શ્વેત ચામર, સિંહાસન,
ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) (૨૫ x ૧૨= ૩૦૦ ધનુષ)
દીપરત્નસાગરજી સંકલિત [ 13 ] “શ્રી મલ્લિનાથ પરિચય”