Book Title: Tirthankar 09 Suvidhinath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/035109/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदंसणस्स पूज्य आनंद-क्षमा-ललित-सुशील-सुधर्मसागर-गुरुभ्यो नमः તીર્થકર – ૯ “સુવિધિનાથ પરિચય” (૧૮૫ દ્વારોમાં) પરિચય દાતા મુનિશ્રી દીપરત્નસાગર [M.Com., M.Ed., Ph.D., ઋતમff 25/10/2017 બુધવાર ૨૦૭૩, કારતક સુદ ૫ તીર્થંકર પરિચય શ્રેણી–૯. દીપરત્નસાગરજી સંકલિત [1] “શ્રી સુવિધિનાથ પરિચય” Page #2 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર-૯ શ્રી સુવિધિનાથ દીપરત્નસાગરજી સંકલિત [2] “શ્રી સુવિધિનાથ પરિચય” Page #3 -------------------------------------------------------------------------- ________________ [૯] ભગવંત સુવિધિનાથ પરિચય ભૂમિકા:-“તીર્થંકર-પરિચય-શ્રેણી” અંતર્ગત આ પુસ્તિકા પ્રગટ કરી રહ્યા છીએ. આ પુસ્તિકામાં આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના નવમાં તીર્થકર શ્રી સુવિધિનાથ સંબંધી ૧૮૫ દ્વારોનો સમાવેશ કરેલો છે. આ ૧૮૫ દ્વારોમાં અમે બીજા ૨૩ તીર્થકરોની માહિતી પણ પ્રગટ કરી છે • સંદર્ભ-સાહિત્ય:- આ (૧૮૫) દ્વારોની માહિતી પ્રાપ્તી માટે અમે 1. સોમતિભસૂરી-વિત “સપ્તતિશતસ્થાન પ્ર ” 2. “સાવચ" નિર્યુક્તિ, 3.“Mાવચ” વૃત્તિ, 4. પ્રવચન સારોહાર, 5. તિસ્થાનિય પર્ફUT, 6. “ત્રિષષ્ઠીશભાવાપુરુષ”—રિત્ર, 7. “વરૂ૫ન્નમહાપુરુષ'વરિય, 8.‘સમવાર વતુર્થ-સાસૂત્ર, 9.આગમ-કથાનુયોગ વગેરે શાસ્ત્ર કે ગ્રંથોનો ઉપયોગ કરેલ છે. ઈતિહાસ:- લગભગ સન 2001 થી આ પુસ્તિકા તૈયાર કરવાની વિચારણા કરેલ હતી, પણ “આગમ-શાસ્ત્રો”ના કાર્યોમાં એટલો બધો સમય વ્યતીત થતો હતો કે આ કાર્ય હાથ પર જ લેવાતું ન હતું. મારા 561 પુસ્તક-પ્રકાશન પછી કંઇક હળવાશ જણાતા હવે આ કાર્ય થઇ શકેલ છે. “સપ્તતિશતસ્થાન પ્રકરણ” એ પુસ્તિકાનો પાયો છે, છતાં અમે માત્ર તેના આધારે જ ચાલ્યા નથી, અમે આવશ્યક નિર્યુક્તિ, તિર્થોદ્રાલિક પયગ્નો, પ્રવચન-સારોદ્ધાર વગેરે ગ્રંથોમાંથી બીજા દ્વારો લીધા પણ છે અને આ ગ્રંથના કેટલાક દ્વારો છોડ્યા પણ છે. દીપરત્નસાગરજી સંકલિત [3] “શ્રી સુવિધિનાથ પરિચય” Page #4 -------------------------------------------------------------------------- ________________ પાઠાંતર-ઉલ્લેખ: અહીં બધાં દ્વારની માહિતીનો મુખ્ય સ્રોત સપ્તતિશતસ્થાનપ્રણ છે, પરંતુ એક સ્પષ્ટીકરણ જરૂરી છે કે અહીં નોંધેલ બધી જ સંખ્યા શાશ્વત જ છે, તેમ કહી ન શકાય. ગણધર ભગવંતો, શ્રમણ, શ્રમણી આદિની સંખ્યાના બીજા પાઠો પણ મળે છે, જેમકે ભગવંત ‘અજિત’ના ગણધરો અહીં ૯૫ કહ્યા છે પણ ‘સમવાય’ સૂત્રમાં ૯૦ બતાવે છે, એ જ રીતે ભ0 સંભવ'ના ગણધરો ૧૦૨ કહ્યા પણ ‘તિર્થોદ્ગાલીક ’સૂત્રમાં ૯૫ કહ્યા છે. ભ૦ સુવિધિ ના ગણધરો વિષે ૮૮, ૮૪, ૮૬ ત્રણ પાઠ મળે છે. વળી કુલ ગણધર સંખ્યામાં પણ ભેદ જોવા મળેલ છે- પ્રવચન સારોદ્વાર-૧૪૫૨, આવશ્યકનિğક્તીમાં ૧૪૪૮, ‘તિર્થોદ્ધાલીક’માં ૧૪૩૪ કુલ ગણધર-સંખ્યા બતાવે છે. આ જ પ્રમાણે શ્રમણ-શ્રમણી આદિ સંખ્યામાં પણ કોઈ- કોઈ પાઠાંતરો જોવા મળેલ છે. જેમકે:-- ભગવંત ‘અજિત’ના મન:પર્યવજ્ઞાની ૧૨૫૦૦ અને ૧૨૫૫૦ બંને મળે છે, ભ.સંભવ ના શ્રાવિકાના ૫૩૬૦૦૦ અને ૬૩૬૦૦૦ બંને પાઠ મળે છે. ભ. સુવિધિના શ્રમણી ૧૨૦૦૦૦ અને ૩૦૦૦૦૦ બંને પાઠ છે. ભગવાન મલ્લીનાથના દીક્ષા-દિવસ, કેવળજ્ઞાન-દિવસ, અને કેવળજ્ઞાન-સમય સંબંધી પાઠાંતરો તો આગમમાં જ જોવા મળે છે.ત્યાં વૃત્તિકારશ્રીએ પણ આ ઉલ્લેખ કરેલ છે. આવા સર્વ પાઠાંતરો મારા ‘આગમ કથાનુયોગ’માં મેં નોંધેલ છે. .. इति अलम्.. મુનિ દીપરત્નસાગર દીપરત્નસાગરજી સંકલિત [ 4 ] “શ્રી સુવિધિનાથ પરિચય” Page #5 -------------------------------------------------------------------------- ________________ [તીર્થંકર-૯- સુવિધિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ભગવંતનું નામ સુવિધિનાથ ચોવીસીમાં આ ભગવંતનો ક્રમ નવમાં ભગવંતના ભવો કેટલા થયા? ત્રણ, [3]. ભગવંતના સમ્યત્વ પ્રાપ્તિ ૧. પદ્મ રાજા પછીના ભવો ક્યા ક્યા? ૨. આનત દેવ. ***** 3. સુવિધીનાથ પૂર્વોત્તરભવે ભગવંત જ્યાં હતા ---તે દ્વીપનું નામ પુષ્કરવર ---તે દ્વીપના ક્ષેત્રનું નામ પૂર્વ મહાવિદેહ. ---તે ક્ષેત્રની દિશાનું નામ સીતાનદીની ઉત્તરે ---તે ક્ષેત્રની વિજયઆદિનું નામ પુષ્કલાવતી ---ત્યાંની નગરીનુ નામ પુંડરિકીણી ભગવંતનું પૂર્વોત્તર-ભવનું નામ | મહાપદ્ય દીપરત્નસાગરજી સંકલિત [ 5 ] “શ્રી સુવિધિનાથ પરિચય” Page #6 -------------------------------------------------------------------------- ________________ [તીર્થંકર-૯- સુવિધિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧ ભ૦ પૂર્વોત્તર-ભવનું રાજવીપણું માંડલિક રાજા ૧૨ ભ૦ પૂર્વોત્તર-ભવના ગુરુનું નામ સર્વજગદાનંદ ૧૩ ભગવંતના ‘તીર્થંકરનામકર્મબંધ’ ૧.અરિહંત–વત્સલતા, ૨.સિદ્ધ—વત્સલતા, ના કારણો. (૨૦ સ્થાનકો)...... આ (૨૦) સ્થાનકોમાંના કોઇપણ ૩.પ્રવચન—વત્સલતા, એક, એકથી વધુ કે વીશે (૨૦) સ્થાનકોની આરાધનાથી તીર્થંકર નામકર્મ બાંધ્યું. ૧૪ ભ૦ પૂર્વોત્તર-ભવનું શ્રુત ૧૫ ભ૦ પૂર્વભવે ક્યા સ્વર્ગમાં હતા ૪.ગુરુ—વત્સલતા, ૫.સ્થવિર--વત્સલતા, ૬.બહુશ્રુત--વત્સલતા, ૭.તપસ્વી--વત્સલતા ૮.નિરંતર જ્ઞાનોપયોગ, ૯.નિરતિચાર દર્શન, ૧૦.વિનય, ૧૧.આવશ્યક ૧૨.નિરતિચાર શીલ, ૧૩.નિરતિચાર વ્રત, ૧૪.ક્ષણ લવ સમાધિ, ૧૫.તપ સમાધિ, ૧૬.ત્યાગ સમાધિ, ૧૭.વૈયાવચ્ચ સમાધિ ૧૮.અપૂર્વજ્ઞાનગ્રહણ ૧૯.શ્રુતભક્તિ ૨૦.પ્રવચન પ્રભાવના અગિયાર અંગ આનત દીપરત્નસાગરજી સંકલિત [ 6 ] “શ્રી સુવિધિનાથ પરિચય” Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ' [તીર્થંકર-૯- સુવિધિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]] પૂર્વભવે સ્વર્ગમાં ભ૦ નું આયુષ્ય | ૧૯ સાગરોપમ | ચ્યવન માસ-તિથી (શાસ્ત્રીય) ફાગણ વદ ૯ ચ્યવન માસ-તિથી (ગુજરાતી) મહા વદ ૯ ૧૮ ભ૦ નું ચ્યવન નક્ષત્ર મૂળ ૧૯ ભ૦ ની ચ્યવન રાશિ ધન ૨૦ | ભ૦ નો ચ્યવન કાળ મધ્ય-રાત્રી | ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે | ૧.હાથી, ૨.વૃષભ, માતાએ જોયેલ ૧૪ સ્વપ્ન ૪.લક્ષ્મી, [*અહી ૧૪ સ્વપ્નનો ક્રમ સર્વે ૫.પુષ્પમાળા, ૬.ચંદ્ર, તીર્થકરને આશ્રીને નોંધ્યો છે પણ | ૭.સૂર્ય, ૮.ધ્વજ, ઋષભદેવની માતાએ ૧લે સ્વપ્ન ૯.પૂર્ણકળશ, ‘વૃષભ' જોયેલો ] ૧૦.પદ્મસરોવર, ૧૧.ક્ષીરસમુદ્ર, ૧૨.દેવવિમાન, ૧૩.રત્ન-રાશિ. ૧૪.નિર્ધમઅગ્નિ | |૩.સિંહ, ૨૨ સ્વપ્નફળનું કથન કોણે કર્યું? | પિતા અને સ્વપ્નલક્ષણ પાઠક. ૨૩ | માતામુખેથી સ્વપ્નો પાછા ફરવા | આ ઘટના બની નથી ૨૪ | *વિશેષ* “ગર્ભસંહરણ” આ ભગવંતના ગર્ભનું સંકરણ થયું ન હતું. ૨૫ | માતાનો ગર્ભ-આકાર ગર્ભ પ્રચ્છન્ન હોવાથી માતાના પેટનો આકાર બદલાતો નથી ૨૬ | ભ0 ચ્યવન થયું તે માતાનું નામ | રામાદેવી ૨૭ | આ ભ૦ ગર્ભમાં અભિગ્રહ કરેલો? | કરેલો નથી દીપરત્નસાગરજી સંકલિત [7] “શ્રી સુવિધિનાથ પરિચય” Page #8 -------------------------------------------------------------------------- ________________ ધન ' [તીર્થંકર-૯- સુવિધિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૨૮ | ભ૦ ની ગર્ભસ્થિતિ ૮ માસ ૨૬ દિવસ ૨૯ ભ૦ નુ જન્મ નક્ષત્ર મૂળ ૩૦ જન્મ માસ-તિથી (શાસ્ત્રીય) માગશર વદ ૫ જન્મ માસ-તિથી (ગુજરાતી) કારતક વદ ૫ ૩૧ | ભ૦ ની જન્મ રાશિ ૩૨ | ભ૦ નો જન્મ કાળ મધ્ય-રાત્રી ૩૩ જન્મ વખતે કયો આરો હતો? | ચોથા આરાના ઉત્તરાર્ધમાં ૩૪ આ ભગવંતના જન્મવખતે કયો ૪૨૦૦૦વર્ષ ન્યૂન ચોથા આરાના ૧૦ | કાળ હતો? | કોડી સાગરોપમ, ૨ લાખ પૂર્વ, ૩ વર્ષ, સાડા ૮ માસ બાકી હતા ત્યારે ૩૫ આ ભગવંત ક્યા દેશની કઈ કોશલ દેશની ૩૬ નગરીમાં જન્મ પામ્યા? | કાકંદી નગરી ભગવંતના જન્મ સમયે ૫૬ દિક, ૧.અધોલોથી ૮ દિશાકુમારી આવે, કુમારીઓનું આગમન અને કાર્યો . સુતિકા ઘર બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે [ભગવંતનો જન્મ થાય ત્યારે. ૨.ઉર્ધ્વલોકથી ૮ આવે . સુગંધીજળ, કેટલી દીક્કુમારીઓ ક્યાંથી આવે. અને સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે અને શું શું કાર્ય કરે? ................ ૩.પૂર્વરુચકથી ૮ આવે, દર્પણ ધરે ..........તેનું સંક્ષિપ્ત વર્ણન ૪.પશ્ચિમરૂચકથી ૮ આવે, પંખા કરે પ.ઉત્તરરૂચકથી ૮ આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ આવે, કળશ કરે ૭.મધ્યરૂચથી ૮ આવે, ૪-દીપકધરે . અને ૪-સૂતીકર્મ કરે ૩૯ જન્માભિષેક સ્થળ પાંડુકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર ૩૭ | 2 7 | દીપરત્નસાગરજી સંકલિત [8] “શ્રી સુવિધિનાથ પરિચય” Page #9 -------------------------------------------------------------------------- ________________ [તીર્થંકર-૯- સુવિધિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૪૦ ભગવંતના જન્મ સમયે કેટલા ઇન્દ્રો આવે? ક્યા-ક્યા? ૪૧ ભગવંતના જન્મ સમયે આવેલા ઇન્દ્રો શું કાર્યો કરે? સંક્ષિપ્ત વર્ણન તે સમયે ૬૪ ઇંદ્રો આવે તે આ→ ૧૨ ‘કલ્પ’ના ૧૦ ઇન્દ્રો, ૨ (પ્રકારે) જ્યોતિષ્કના ઇન્દ્રો ૪૨ ભ0 ના જન્મદાતા માતાનું નામ ૪૩ ભગવંતના પિતાનું નામ ૪૪ આ ભગવંતની જાતિ કઈ હતી? ૪૫ ભગવંતના માતાની ગતિ [સૂર્ય અને ચંદ્ર] ૨૦ ભવનપતિના ઇન્દ્રો - ૩૨ વ્યંતરોના ઇન્દ્રો ૧.પ્રભુ જેવું પ્રતિબીંબ રચવું | ૨.સૌધર્મેન્દ્ર પાંચ રૂપ વિકુર્વે ૩.ઇંદ્ર પ્રભુને ખોળામાં સ્થાપે ૪.ચોસઠે ઇંદ્ર ૧૦૦૮ કલશો વડે . પ્રભુને સ્નાન કરાવે. ૫.ગોશીર્ષચંદનથી વિલેપન ૬.પુષ્પાદિથી અંગપૂજા ૭. પ્રભૂને વસ્ત્ર પહેરાવે ૮. પ્રભૂને અલંકાર પહેરાવે ૯.પ્રભૂ-અંગુઠે અમૃત સિંચી, પ્રભુને તેની માતા પાસે મૂકે ૧૦. બત્રીશ કરોડ સોનૈયાની વૃષ્ટિ અને ઉદ્ઘોષણા કરે રામાદેવી |સુગ્રીવરાજા પુરુષ સનત્કૃમાર દેવલોકમાં દીપરત્નસાગરજી સંકલિત [ 9 ] “શ્રી સુવિધિનાથ પરિચય” Page #10 -------------------------------------------------------------------------- ________________ ૪૬ | | | સન, [તીર્થંકર-૯- સુવિધિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ભગવંતના પિતાની ગતિ | સનસ્કુમાર દેવલોકમાં ४७ ભગવંતનું અન્ય નામ હોય તો?] પુષ્પદંત ૪૮ | ભગવંતનું ગોત્ર કાયપ. ૪૯ ] ભગવંતનો વંશ | ઇત્ત્વાકુ ૫૦ | ભગવંતનું લંછન મગર ૫૧ ભગવંતના નામનો સામાન્ય અર્થ જાતે સારી વિધીયુક્ત હોવાથી સુવિધિ પર ભગવંતના નામનો વિશેષ અર્થ | ગર્ભના પ્રભાવે માતા પણ સમ્યક વિધીવાળા થયા તેથી સુવિધિ --------- ૫૩ ] | આ ભગવંતને મસ્તકે ફણા છે? | ફણા નથી છે તો કેટલી હોય છે? ભગવંતના શરીર લક્ષણો ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત પપ ભગવંતનું સંઘયણ અનુત્તર વજૂઋષભનારાજ ૫૬ | ભગવંતનું સંસ્થાન અનુત્તર સમચતુરસ ૫૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? મતિ, શ્રુત, અવધિજ્ઞાન ૫૮ ભગવંતનો ગણ રાક્ષસ ૫૯ | ભગવંતની યોનિ વાનર ૬૦ ભગવંતનો વર્ણ ૬૧ ભગવંતનું રૂપ સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું રુપ ન વિદુર્વી શકે. ૬૨ | ભગવંતનું બળ અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય, તેથી અનંતગણું બળ તીર્થકરનું હોય. શ્વેત દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી સુવિધિનાથ પરિચય” Page #11 -------------------------------------------------------------------------- ________________ ૬૪ | અ ૬૫ | વાચ કાળ '[તીર્થંકર-૯- સુવિધિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૬૩ ઉત્સધાંગુલ વડે ભ૦ ની ઉચાઈ ૧૦૦ ધનુષ આત્માગુલ વડે ભ૦ ની ઉચાઈ | ૧૨૦ આંગળ પ્રમાણાંગુલ વડે ભ0 ની ઉચાઈ ૨૪ આંગળ ૬૬ ભગવંત નો આહાર બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ | અમૃત, પછી ઓદનાદિ વિશિષ્ટ અન્ન ૬૭ | ભગવંતના વિવાહ વિવાહ થયેલા હતા ૬૮ ભગવંતે વિષયસેવન કરેલું? | સ્વપત્ની સાથે કરેલું ૬૯ | ભગવંતની (રાજjકુમાર અવસ્થા | ૫૦ હજાર પૂર્વ ૭૦ ભગવંતનો રાજ્ય-કાળ ૫૦ હજાર પૂર્વ, ૨૮ પૂર્વાગ ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા | માંડલિક રાજા ૭૨ | ભગવંત કઈ રીતે બોધ પામ્યા તેઓ સ્વયંબુદ્ધ હતા દીક્ષા-અવસર જણાવવા આવતા | બ્રહ્મદેવલોકે રહેલા લોકાંતિક દેવો અર્ચિ., અર્ચિમાલી, વૈરોચન આદિ નવ પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભુને દીક્ષાનો અવસર જણાવે છે. ૭૪ ભ૦ રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ ૭૫ ભ૦ વર્ષે કેટલું વર્ષીદાન આપે? | ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ૭૬ ભગવંત ક્યારે વર્ષીદાન આપે? | સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય) માગશર વદ ૬ દીક્ષા માસ-તિથી (ગુજરાતી) કારતક વદ ૬ ૭૮ | દીક્ષા નક્ષત્ર મૂળ ૭૯ દીક્ષા રાશિ ૮૦ દીક્ષા કાળ દિવસના પથાર્ધ ભાગે ૮૧ દીક્ષા વખતે કરેલ તપ છઠ્ઠનો તપ ૭૩ બક وق ધન દીપરત્નસાગરજી સંકલિત [ 11 ] “શ્રી સુવિધિનાથ પરિચય” Page #12 -------------------------------------------------------------------------- ________________ ૮૪ [તીર્થંકર-૯- સુવિધિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૮૨ દીક્ષા વય પાછલી વયમાં દીક્ષા, રાજ્ય ભોગવીને દીક્ષા દીક્ષા વખતની શીબિકાનુ નામ સૂરપ્રભા ભ૦ સાથે કેટલાએ દીક્ષા લીધી? | ૧૦૦૦ પુરુષો ૮૫ ભગવંત ક્યા લિંગે નીકળ્યા? | તીર્થંકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કૃલિંગે નહીં ૮૬ | કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા? | કાકંદીપુરી ૮૭ | દીક્ષા લીધી તે વન કર્યું હતું? | સહસામ્ર વન ૮૮ દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી? | અશોક વૃક્ષ ૮૯ કેટલી મુષ્ટિ(મુઠ્ઠી) લોચ કર્યો? | પાંચ મુષ્ટિ (મુઠ્ઠી) ૯૦ | દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન | મન:પર્યવજ્ઞાન ૯૧ દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્ર પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક ૯૨ | આપ્યું? કેટલો વખત રહ્યું? | એક વર્ષ, બીજા મતે ચાવજીવ. ભ૦ પ્રથમ પારણું શેનાથી થયું? | પરમાન્ન (ખીર). પ્રથમ પારણું ક્યારે થયું? | બીજા દિવસે. ૯૫ પ્રથમ પારણું ક્યાં થયું? જેતપુર ૯૬ પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા? પુષ્ય ૯૭ પ્રથમ ભિક્ષાદાતાની ગતિ તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ (આવશ્યક નિર્યુક્તિ ૩૩૪) ૯૮ | પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ ૧.અહોદાના ઉદ્ઘોષણા થતાં પાંચ દિવ્ય ૨.દિવ્ય વાજિંત્રનાદ ૩.સોનિયાની વૃષ્ટિ ૪.સુગંધી જળ+પુષ્પ વૃષ્ટિ ૫.વસ્ત્ર વૃષ્ટિ. દીપરત્નસાગરજી સંકલિત [12] “શ્રી સુવિધિનાથ પરિચય” Page #13 -------------------------------------------------------------------------- ________________ '[તીર્થંકર-૯- સુવિધિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]] ૯૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ | સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ | ભ૦ના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ | આઠ માસ.. ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ આર્ય ભૂમિ. ૧૦૨ ભ૦ કેટલો કાળ છાસ્થ રહ્યા? ૪ માસ ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) | કારતક સુદ 3 કેવળજ્ઞાન માસ-તિથીગુજરાતી) કારતક સુદ 3 ૧૦૪ કેવળજ્ઞાન નક્ષત્ર મૂળ ૧૦૫ કેવળજ્ઞાન રાશિ | ધન ૧૦૬ કેવળજ્ઞાન કાળ દિવસના પૂર્વ ભાગે ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું? | કાકંદી ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? સહસ્રામ વન ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? મલ્લીવૃક્ષ ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? | ભગવંત શરીરથી ૧૨ ગણું. | (૧૦૦ x ૧૨= ૧૨૦૦ ધનુષ) ૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ | છઠ્ઠભક્ત ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો જન્મથી ૪, દેવો વડે કૃત ૧૯, છાઢસ્થિક કર્મક્ષય થતાં ૧૧ | અતિશયો હોય. ૧૧૩ ભ0 વાણીના ૩૫ ગુણો સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું ૧૧૪ | ભગવંતના આઠ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, પંચવર્ષીપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેત ચામર, સિંહાસન, ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) | ૧૦૦ x ૧૨= ૧૨૦૦ ધનુષ દીપરત્નસાગરજી સંકલિત | 13] “શ્રી સુવિધિનાથ પરિચય” Page #14 -------------------------------------------------------------------------- ________________ ''તીર્થંકર-૯- સુવિધિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧૬ ભગવંતની ૧૮ દોષ રહિતતા દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? પહેલા સમવસરણમાં ૧૧૮ આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભ૦ શીતલનાથ સુધી ૧૧૯ આ ભ૦ માં તીર્થવિચ્છેદ કાળ એક ચતુર્ભાશ પલ્યોપમ ૧૨૦ | આ ભ૦ ના પહેલા ગણધર | વરાહ ૧૨૧ આ ભ0 ના પહેલા સાધ્વી વારૂણી ૧૨૨ આ ભ૦ ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય. ૧૨૩ | આ ભ૦ ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય. ૧૨૪ | આ ભ૦ ના મુખ્ય ભક્તરાજા યુદ્ધવીર્ય ૧૨૫ | આ ભ૦ ના યક્ષ અજિત ૧૨૬ આ ભ૦ ના યક્ષિણી | સુતારકા ૧૨૭ આ ભ૦ ના ગણ | અઠયાશી ૧૨૮ આ ભ૦ ના ગણધરો અયાશી ૧૨૯ | આ ભ૦ ના સાધુઓ ૨,૦૦,૦૦૦ ૧૩૦ આ ભ૦ ના સાધ્વીઓ ૧,૨૦,૦૦૦ બીજા મતે 3,૮૦,૦૦૦ ૧૩૧ આ ભ૦ ના શ્રાવકો ૨,૨૯,૦૦૦ ૧૩૨ આ ભ૦ ના શ્રાવિકાઓ ૪,૭૧,૦૦૦ ૧૩૩ આ ભ૦ ના કેવળીઓ ૭,૫૦૦ ૧૩૪ આ ભ૦ ના મન:પર્યવજ્ઞાનીઓ | ૭,૫૦૦ ૧૩૫ આ ભ૦ ના અવધિજ્ઞાનીઓ ૮,૪૦૦ દીપરત્નસાગરજી સંકલિત [14] “શ્રી સુવિધિનાથ પરિચય” Page #15 -------------------------------------------------------------------------- ________________ [તીર્થંકર-૯- સુવિધિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૩૬ આ ભ૦ ના ચૌદપૂર્વીઓ ૧,૫૦૦ ૧૩૭ આ ભ૦ ના વૈક્રિયલબ્ધિધરો ૧૩,૦૦૦ ૬,૦૦૦ ૧૩૮ આ ભ૦ ના વાદિમુનિઓ ૧૩૯ | આ ભ૦ ના સામાન્યમુનિઓ ૧૪૦ ભ૦ ના અનુત્તરોપપાતિક મુનિ ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૧૪૨ સાધુના વ્રતની સંખ્યા ૧૪૩ શ્રાવકના વ્રતની સંખ્યા ૧૪૪ ભગવંતમાં કેટલા ચારિત્ર છે? ૧,૫૬,૦૧૨ માહિતી અપ્રાપ્ય 2,00,000 ચાર મહાવ્રત. બાર વ્રત. ત્રણ:- :- સામાયિક, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત. ૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યક્ત્વ, શ્રુત, દેશવિરતિ, સર્વવિરતિ ૧૪૭ આ ભ૦માં પ્રતિક્રમણ કેટલા? બે:- રાઈ, દેવસિ. ૧૪૮ રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? ૧૪૯ | આ ભ૦ માં સ્થિત-કલ્પ? ૧૫૦ | આ ભ૦ માં અસ્થિત-કલ્પ? ૧૫૧ આ ભ૦માં સાધુ આચારનુપાલન ૧૫૨ ષડાવશ્યક (પ્રતિક્રમણ) ૧૫૩ આ ભ૦ ના મુનિઓનું સ્વરૂપ ૧૫૪ ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે ૧૫૫ આ ભ૦ ના સાધુના વસ્ત્રનો વર્ણ | કોઇપણ વર્ણના ઉત્તર-ગુણમાં. શય્યાતર, ૪ વ્રત, જ્યેષ્ઠ, કૃતિકર્મ આચેલક્વ, ઔદ્દેશિક આદિ ૬ ભેદે સુખ બોધ્ય, સુખાનુપાલ્ય કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ઋજુ અને પ્રાજ્ઞ. અણગાર+અગાર કે શ્રુત+ચારિત્ર દીપરત્નસાગરજી સંકલિત [ 15 ] “શ્રી સુવિધિનાથ પરિચય” Page #16 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર-૯- સુવિધિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૫૬ | આ ભવ ના સાધુના વસ્ત્રનું માપ | જેવા પ્રાપ્ત થાય તેવા માપના ૧૫૭ | આ ભગવંતનો ગૃહસ્થ કાળ | ૧ લાખ પૂર્વ અને ૨૮ પૂર્વાગ ૧૫૮ | આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ ૪માસ ૨૮પૂર્વાગ ન્યૂન ૧-લાખપૂર્વ ૧૫૯ | આ ભગવંતનો કુલ દીક્ષા પર્યાય / ૧ લાખ પૂર્વમાં ૨૮ પૂર્વાગ ઓછું ! ૧૬૦ આ ભગવંતનુ કુલ આયુષ્ય | ૨ લાખ પૂર્વ ૧૬૧ આવેલા શીત આદિ પરિષહો | સમ્યક રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે સિદ્ધિગતિ). ૧૬૩ મૃત્યુ બાદ સંસ્કાર અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) | ભાદરવા સુદ ૯ મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી) | ભાદરવા સુદ ૯ ૧૬૫ | મોક્ષગમન નક્ષત્ર મૂળ ૧૬૬ મોક્ષગમન રાશિ ધન ૧૬૭ મોક્ષગમન કાળ દિવસના પથાર્ધ ભાગે. ૧૬૮ | મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું? | સમેતપર્વતેથી ૧૬૯ મોક્ષગમન વખતનું આસન | કાયોત્સર્ગ ૧૭૦ આ ભ૦ ની મોક્ષમાં અવગાહના | ૬૬.૬૭ ધનુષ ૧૭૧ મોક્ષગમન વખતનો તપ માસક્ષમણ ૧૭૨ ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં ૧૦૦૦ પુરુષો ૧૭૩ ભ૦મોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના પથાર્ધ ભાગે ૧૭૪ ભ૦ ના મોક્ષગમનનો કાળ ૪૨૦૦૦ વર્ષ જૂન ૧૦ કરોડ સાગરોપમ અને ૮૯ પક્ષ ચોથો આરો બાકી રહેતાં ૧૭૫ આ ભ૦ ની યુગાંતકૃત ભૂમિ | સંખ્યાત પુરુષ સુધી ૧૭૬ આ ભ૦ ની પર્યાયાંતકૃત ભૂમિ | એક દિવસ આદિ દીપરત્નસાગરજી સંકલિત [ 16 ] “શ્રી સુવિધિનાથ પરિચય” Page #17 -------------------------------------------------------------------------- ________________ ' [તીર્થંકર-૯- સુવિધિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૭૭ ભ૦ માં પૂર્વો કેટલો કાળ રહ્યા? અસંખ્યાત કાળ સુધી. ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા? અસંખ્યાત કાળ પછી ૧૭૯ ક્રમશ: ભગવંતોનુ અંતર ભ. સુવિધિનાથ પછી ૯ કરોડ સાગરોપમ પછી ભ. શીતલનાથ નિર્વાણ પામ્યા ૧૮૦ કોના તીર્થે કયું આશ્ચર્ય થયું? અસંયતિઓની પૂજા થઇ. ૧૮૧ તીર્થમાં ક્યા ચક્રવર્તી થયા? કોઈ ચક્રવર્તી થયા નથી. ૧૮૨ તીર્થમાં ક્યા વાસુદેવ થયા? કોઈ વાસુદેવ થયા નથી. ૧૮૩ તીર્થમાં ક્યા બલદેવ થયા? | કોઈ બલદેવ થયા નથી. ૧૮૪ તીર્થમાં ક્યા પ્રતિવાસુદેવ થયા? કોઈ પ્રતિવાસુદેવ થયા નથી. ૧૮૫ ભગવંતને જન્મ વખતે થતાં ૨૫૦ અભિષેકોની વિગતઃ વૈમાનિકેન્દ્રો ૧૦, ભવનપતીન્દ્ર ૨૦, વ્યંતરેન્દ્રો ૩૨, ૬૬ ચંદ્રો, ૬૬ સૂર્યો, ૮ શકેંદ્ર અગ્રમહિષી, ૮ ઇશાનેંદ્ર અગ્રમહિષી, ૫ ચમરેંદ્ર અગ્ર મહિષી, ૫ બલીંદ્ર અગ્રમહિષી, ૬ ધરણંદ્ર અગ્રમહિષી, ૬ ભૂતાનેંદ્ર અગ્ર મહિષી, ૪ વ્યંતર અગમહિષી, ૪ જ્યોતિષ્ઠ અગમહિષી, ૪ લોકપાલ, ૧ અંગરક્ષક, ૧ સામાનિક, ૧ કટકદેવ, ૧ ત્રાયત્રીંશક, ૧ પર્ષદાદેવ, ૧ પ્રજાસ્થાનીય દેવ મળીને ૨૫૦ અભિષેક. આ ૨૫૦ X ૬૪૦૦૦ કળશ = ૧ ક્રોડ ૬૦ લાખ અભિષેક થાય. સંપર્ક:- મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ સાહેબ “પાર્શ્વ વિહાર”, જૈન દેરાસરજી, ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સામે, હાઈવે-ટચ Post: - ઠેબા, Dis:-જામનગર, ગુજરાત, India. [Pin- 361120] MOBILE +91 9825967397 - www.Jainelibrary.org Email - Jainmunideepratnasagar@gmail.com દીપરત્નસાગરજી સંકલિત [17] “શ્રી સુવિધિનાથ પરિચય” Page #18 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ '(M.Com., M.Ed., Ph.D., મુતમcર્ષ) 32 વર્ષમાં 5 ભાષામાં 1,30,000 કરતાં વધુ પૃષ્ઠોમાં 585 પુસ્તક, 5 DVD, 11 યંત્રોના પ્રસ્તુતકર્તા દીપરત્નસાગરજી સંકલિત [18] “શ્રી સુવિધિનાથ પરિચય”