________________
ધન
' [તીર્થંકર-૯- સુવિધિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૨૮ | ભ૦ ની ગર્ભસ્થિતિ
૮ માસ ૨૬ દિવસ ૨૯ ભ૦ નુ જન્મ નક્ષત્ર
મૂળ ૩૦ જન્મ માસ-તિથી (શાસ્ત્રીય) માગશર વદ ૫
જન્મ માસ-તિથી (ગુજરાતી) કારતક વદ ૫ ૩૧ | ભ૦ ની જન્મ રાશિ ૩૨ | ભ૦ નો જન્મ કાળ
મધ્ય-રાત્રી ૩૩ જન્મ વખતે કયો આરો હતો? | ચોથા આરાના ઉત્તરાર્ધમાં ૩૪ આ ભગવંતના જન્મવખતે કયો ૪૨૦૦૦વર્ષ ન્યૂન ચોથા આરાના ૧૦ | કાળ હતો?
| કોડી સાગરોપમ, ૨ લાખ પૂર્વ, ૩ વર્ષ,
સાડા ૮ માસ બાકી હતા ત્યારે ૩૫ આ ભગવંત ક્યા દેશની કઈ કોશલ દેશની ૩૬ નગરીમાં જન્મ પામ્યા? | કાકંદી નગરી
ભગવંતના જન્મ સમયે ૫૬ દિક, ૧.અધોલોથી ૮ દિશાકુમારી આવે, કુમારીઓનું આગમન અને કાર્યો . સુતિકા ઘર બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે [ભગવંતનો જન્મ થાય ત્યારે. ૨.ઉર્ધ્વલોકથી ૮ આવે . સુગંધીજળ, કેટલી દીક્કુમારીઓ ક્યાંથી આવે. અને સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે અને શું શું કાર્ય કરે? ................ ૩.પૂર્વરુચકથી ૮ આવે, દર્પણ ધરે ..........તેનું સંક્ષિપ્ત વર્ણન
૪.પશ્ચિમરૂચકથી ૮ આવે, પંખા કરે પ.ઉત્તરરૂચકથી ૮ આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ આવે, કળશ કરે ૭.મધ્યરૂચથી ૮ આવે, ૪-દીપકધરે
. અને ૪-સૂતીકર્મ કરે ૩૯ જન્માભિષેક સ્થળ
પાંડુકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર
૩૭ |
2
7
|
દીપરત્નસાગરજી સંકલિત [8] “શ્રી સુવિધિનાથ પરિચય”