________________
[તીર્થંકર-૯- સુવિધિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં
૧૩૬
આ ભ૦ ના ચૌદપૂર્વીઓ
૧,૫૦૦
૧૩૭ આ ભ૦ ના વૈક્રિયલબ્ધિધરો
૧૩,૦૦૦
૬,૦૦૦
૧૩૮ આ ભ૦ ના વાદિમુનિઓ ૧૩૯ | આ ભ૦ ના સામાન્યમુનિઓ ૧૪૦ ભ૦ ના અનુત્તરોપપાતિક મુનિ ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૧૪૨ સાધુના વ્રતની સંખ્યા ૧૪૩ શ્રાવકના વ્રતની સંખ્યા ૧૪૪ ભગવંતમાં કેટલા ચારિત્ર છે?
૧,૫૬,૦૧૨
માહિતી અપ્રાપ્ય
2,00,000
ચાર મહાવ્રત.
બાર વ્રત.
ત્રણ:- :- સામાયિક, સૂક્ષ્મસંપરાય,
યથાખ્યાત.
૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા
દેવ,ગુરુ,ધર્મ ત્રણ
૧૪૬ આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યક્ત્વ, શ્રુત, દેશવિરતિ,
સર્વવિરતિ
૧૪૭ આ ભ૦માં પ્રતિક્રમણ કેટલા?
બે:- રાઈ, દેવસિ.
૧૪૮ રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? ૧૪૯ | આ ભ૦ માં સ્થિત-કલ્પ? ૧૫૦ | આ ભ૦ માં અસ્થિત-કલ્પ? ૧૫૧ આ ભ૦માં સાધુ આચારનુપાલન ૧૫૨ ષડાવશ્યક (પ્રતિક્રમણ) ૧૫૩ આ ભ૦ ના મુનિઓનું સ્વરૂપ ૧૫૪ ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે ૧૫૫ આ ભ૦ ના સાધુના વસ્ત્રનો વર્ણ | કોઇપણ વર્ણના
ઉત્તર-ગુણમાં.
શય્યાતર, ૪ વ્રત, જ્યેષ્ઠ, કૃતિકર્મ આચેલક્વ, ઔદ્દેશિક આદિ ૬ ભેદે સુખ બોધ્ય, સુખાનુપાલ્ય કારણ હોય ત્યારે પ્રતિક્રમણ
ઋજુ અને પ્રાજ્ઞ.
અણગાર+અગાર કે શ્રુત+ચારિત્ર
દીપરત્નસાગરજી સંકલિત [ 15 ] “શ્રી સુવિધિનાથ પરિચય”