________________
૪૬ |
|
| સન,
[તીર્થંકર-૯- સુવિધિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં
ભગવંતના પિતાની ગતિ | સનસ્કુમાર દેવલોકમાં ४७ ભગવંતનું અન્ય નામ હોય તો?] પુષ્પદંત ૪૮ | ભગવંતનું ગોત્ર
કાયપ. ૪૯ ] ભગવંતનો વંશ
| ઇત્ત્વાકુ ૫૦ | ભગવંતનું લંછન
મગર ૫૧ ભગવંતના નામનો સામાન્ય અર્થ જાતે સારી વિધીયુક્ત હોવાથી સુવિધિ પર ભગવંતના નામનો વિશેષ અર્થ | ગર્ભના પ્રભાવે માતા પણ સમ્યક
વિધીવાળા થયા તેથી સુવિધિ
---------
૫૩ ] | આ ભગવંતને મસ્તકે ફણા છે? | ફણા નથી
છે તો કેટલી હોય છે?
ભગવંતના શરીર લક્ષણો ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત પપ ભગવંતનું સંઘયણ
અનુત્તર વજૂઋષભનારાજ ૫૬ | ભગવંતનું સંસ્થાન
અનુત્તર સમચતુરસ ૫૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? મતિ, શ્રુત, અવધિજ્ઞાન ૫૮ ભગવંતનો ગણ
રાક્ષસ ૫૯ | ભગવંતની યોનિ
વાનર ૬૦ ભગવંતનો વર્ણ ૬૧ ભગવંતનું રૂપ
સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા
પ્રમાણ જેટલું રુપ ન વિદુર્વી શકે. ૬૨ | ભગવંતનું બળ
અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય, તેથી અનંતગણું બળ તીર્થકરનું હોય.
શ્વેત
દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી સુવિધિનાથ પરિચય”