Page #1
--------------------------------------------------------------------------
________________
नमो नमो निम्मलदंसणस्स
पूज्य आनंद-क्षमा-ललित-सुशील-सुधर्मसागर - गुरुभ्यो नमः
તીર્થંકર ~ ૭
“સુપાર્શ્વનાથ પરિચય"
પરિચય દાતા
મુનિશ્રી દીપરત્નસાગર
[M.Com., M.Ed., Ph.D., શ્રુતમહર્ષિ]
(૧૮૫ દ્વારોમાં)
25/10/2017
બુધવાર ૨૦૭૩,
તીર્થંકર પરિચય શ્રેણી-૭
કારતક સુદ ૫
દીપરત્નસાગરજી સંકલિત [ 1 ] “શ્રી સુપાર્શ્વનાથ પરિચય”
Page #2
--------------------------------------------------------------------------
________________
તીર્થંકર-૭ શ્રી સુપાર્શ્વનાથ
દીપરત્નસાગરજી સંકલિત [2] “શ્રી સુપાર્શ્વનાથ પરિચય”
Page #3
--------------------------------------------------------------------------
________________
[૭] ભગવંત સુપાર્શ્વનાથ પરિચય
• ભૂમિકા:-“તીર્થંકર-પરિચય-શ્રેણી” અંતર્ગત આ પુસ્તિકા પ્રગટ કરી રહ્યા છીએ. આ પુસ્તિકામાં આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના સાતમાં તીર્થકર શ્રી સુપાર્શ્વનાથ સંબંધી ૧૮૫ દ્વારોનો સમાવેશ કરેલો છે. આ ૧૮૫ દ્વારોમાં અમે બીજા ૨૩ તીર્થકરોની માહિતી પણ પ્રગટ કરી છે
૦ સંદર્ભ સાહિત્ય:- આ (૧૮૫) દ્વારોની માહિતી પ્રાપ્તી માટે અમે . 1. સોમતિસૂરી-વત “સપ્તતિશતસ્થાન પ્રવર” 2. “માવવ” नियुक्ति, 3. आवश्यक” वृत्ति, 4. प्रवचन सारोद्धार, 5. तित्थोद्गालिय પર્ફvણા, 6. “ત્રિષષ્ઠીશભાપુરુષ”-રિત્ર, 7. “૩૫ન્નમહાપુરુષ"પરિચ, 8.‘સમવાર વતુર્થ-નકુળસૂત્ર, 9.આગમ-કથાનુયોગ વગેરે શાસ્ત્ર કે ગ્રંથોનો ઉપયોગ કરેલ છે
ઈતિહાસ:- લગભગ સન 2001 થી આ પુસ્તિકા તૈયાર કરવાની વિચારણા કરેલ હતી, પણ “આગમ-શાસ્ત્રો”ના કાર્યોમાં એટલો બધો સમય વ્યતીત થતો હતો કે આ કાર્ય હાથ પર જ લેવાતું ન હતું.
મારા 561 પુસ્તક-પ્રકાશન પછી કંઇક હળવાશ જણાતા હવે આ કાર્ય થઇ શકેલ છે. “સપ્તતિશતસ્થાન પ્રવ” એ પુસ્તિકાનો પાયો છે, છતાં અમે માત્ર તેના આધારે જ ચાલ્યા નથી, અમે આવશ્યક નિર્યુક્તિ, તિર્થોદ્રાલિક પન્નો, પ્રવચન-સારોદ્ધાર વગેરે ગ્રંથોમાંથી બીજા દ્વારા લીધા પણ છે અને આ ગ્રંથના કેટલાક દ્વારો છોડ્યા પણ છે..
દીપરત્નસાગરજી સંકલિત [૩] “શ્રી સુપાર્શ્વનાથ પરિચય"
Page #4
--------------------------------------------------------------------------
________________
પાઠાંતર-ઉલ્લેખ:
અહીં બધાં દ્વારની માહિતીનો મુખ્ય સ્રોત સપ્તતિશત સ્થાનપ્રણ છે, પરંતુ એક સ્પષ્ટીકરણ જરૂરી છે કે અહીં નોંધેલ બધી જ સંખ્યા શાશ્વત જ છે, તેમ કહી ન શકાય. ગણધર ભગવંતો, શ્રમણ, શ્રમણી આદિની સંખ્યાના બીજા પાઠો પણ મળે છે, જેમકે
ભગવંત ‘અજિત’ના ગણધરો અહીં ૯૫ કહ્યા છે પણ ‘સમવાય’ સૂત્રમાં ૯૦ બતાવે છે, એ જ રીતે ભ0 સંભવ'ના ગણધરો ૧૦૨ કહ્યા પણ ‘તિર્થોદ્ધાલીક ’સૂત્રમાં ૯૫ કહ્યા છે. ભ૦ સુવિધિ ના ગણધરો વિષે ૮૮, ૮૪, ૮૬ ત્રણ પાઠ મળે છે. વળી ફુલ ગણધર સંખ્યામાં પણ ભેદ જોવા મળેલ છે- પ્રવચન સારોદ્વાર-૧૪૫૨, આવશ્યકનિયુક્તીમાં ૧૪૪૮, ‘તિર્થોલાલીક’માં ૧૪૩૪ કુલ ગણધર-સંખ્યા બતાવે છે.
આ જ પ્રમાણે શ્રમણ-શ્રમણી આદિ સંખ્યામાં પણ કોઈ- કોઈ પાઠાંતરો જોવા મળેલ છે. જેમકે:-- ભગવંત ‘અજિત’ના મન:પર્યવજ્ઞાની ૧૨૫૦૦ અને ૧૨૫૫૦ બંને મળે છે, ભ.સંભવ ના શ્રાવિકાના ૫૩૬૦૦૦ અને ૬૩૬૦૦૦ બંને પાઠ મળે છે. ભ. સુવિધિના શ્રમણી ૧૨૦૦૦૦ અને ૩૦૦૦૦૦ બંને પાઠ છે.
ભગવાન મલ્લીનાથના દીક્ષા-દિવસ, કેવળજ્ઞાન-દિવસ, અને કેવળજ્ઞાન-સમય સંબંધી પાઠાંતરો તો આગમમાં જ જોવા મળે છે.ત્યાં
વૃત્તિકારશ્રીએ પણ આ ઉલ્લેખ કરેલ છે. આવા સર્વ પાઠાંતરો મારા ‘આગમ કથાનુયોગ'માં મેં નોંધેલ છે. કૃતિ સનમ્...
મુનિ દીપરત્નસાગર
દીપરત્નસાગરજી સંકલિત [ 4 ] “શ્રી સુપાર્શ્વનાથ પરિચય”
Page #5
--------------------------------------------------------------------------
________________
'(તીર્થંકર-૭- સુપાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] | ભગવંતનું નામ
સુપાર્શ્વનાથ ચોવીસીમાં આ ભગવંતનો ક્રમ | સાતમો ભગવંતના ભવો કેટલા થયા? | ત્રણ, [3]. ભગવંતના સમ્યક્ત પ્રાપ્તિ ૧. નંદિસેણ રાજા પછીના ભવો ક્યા ક્યા? ૨. મધ્ય ગૈવેયકે દેવ
3. સુપાર્શ્વનાથ
પૂર્વોત્તરભવે ભગવંત જ્યાં હતા ---તે દ્વીપનું નામ
ધાતકીખંડ ---તે દ્વીપના ક્ષેત્રનું નામ પૂર્વ મહાવિદેહ. ---તે ક્ષેત્રની દિશાનું નામ સીતાનદીની દક્ષિણે --તે ક્ષેત્રની વિજયઆદિનું નામ રમણીય વિજય
---ત્યાંની નગરીનુ નામ શુભાપુરી ૧૦ ભગવંતનું પૂર્વોત્તર-ભવનું નામ નંદિસેણ
દીપરત્નસાગરજી સંકલિત [5] “શ્રી સુપાર્શ્વનાથ પરિચય"
Page #6
--------------------------------------------------------------------------
________________
૧૧
૧૩.
'[તીર્થંકર-૭- સુપાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]
| ભ૦ પૂર્વોત્તર-ભવનું રાજવીપણું માંડલિક રાજા ૧૨ ભ૦ પૂર્વોત્તર-ભવના ગુરુનું નામ અરિદમન
ભગવંતના તીર્થંકર નામકર્મબંધ’ ૧.અરિહંત–વત્સલતા, ના કારણો. (૨૦ સ્થાનકો)...... | ૨.સિદ્ધ–વત્સલતા, | આ (૨૦) સ્થાનકોમાંના કોઇપણ ૩.પ્રવચન–વત્સલતા, એક, એકથી વધુ કે વીશે (૨૦) ૪.ગુરુ–વત્સલતા, સ્થાનકોની આરાધનાથી તીર્થકર ૫.સ્થવિર--વત્સલતા, નામકર્મ બાંધ્યું.
૬.બહુશ્રુત--વત્સલતા, ૭.તપસ્વી--વત્સલતા ૮.નિરંતર જ્ઞાનોપયોગ, ૯.નિરતિચાર દર્શન, ૧૦.વિનય, ૧૧.આવશ્યક ૧૨.નિરતિચાર શીલ, ૧૩.નિરતિચાર વ્રત, ૧૪.ક્ષણ લવ સમાધિ, ૧૫.તપ સમાધિ, ૧૬.ત્યાગ સમાધિ, ૧૭.વૈયાવચ્ચ સમાધિ ૧૮.અપૂર્વજ્ઞાનગ્રહણ ૧૯.શ્રુતભક્તિ
૨૦.પ્રવચન પ્રભાવના ૧૪ ભ૦ પૂર્વોત્તર-ભવનું શ્રત અગિયાર અંગ ૧૫ ભ૦ પૂર્વભવે ક્યા સ્વર્ગમાં હતા | છઠ્ઠા નૈવેયકે
દીપરત્નસાગરજી સંકલિત [ 6] “શ્રી સુપાર્શ્વનાથ પરિચય"
Page #7
--------------------------------------------------------------------------
________________
' [તીર્થંકર- ૭- સુપાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ કારોમાં ૧૬ પૂર્વભવે સ્વર્ગમાં ભ૦ નુ આયુષ્ય ૨૮ સાગરોપમ ૧૭ ચ્યવન માસ-તિથી (શાસ્ત્રીય) ભાદરવા વદ ૮
ચ્યવન માસ-તિથી (ગુજરાતી) શ્રાવણ વદ ૮. ૧૮ ભ૦ નું ચ્યવન નક્ષત્ર
વિશાખા ૧૯ ભ૦ ની ચ્યવન રાશિ
તુલા ૨૦ ભ૦ નો ચ્યવન કાળ
મધ્ય-રાત્રી ૨૧ ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે ૧.હાથી, ૨.વૃષભ, માતાએ જોયેલ ૧૪ સ્વપ્ન
૩.સિંહ,
૪.લક્ષ્મી, [*અહી ૧૪ સ્વપ્નનો ક્રમ સર્વે ૫.પુષ્પમાળા, ૬.ચંદ્ર, તીર્થકરને આશ્રીને નોંધ્યો છે પણ ૭.સૂર્ય, ૮.ધ્વજ, ઋષભદેવની માતાએ ૧લે સ્વપ્ન ૯.પૂર્ણકળશ, વૃષભ' જોયેલો ]
૧૦.પદ્મસરોવર, ૧૧.ક્ષીરસમુદ્ર, ૧૨.દેવવિમાન, ૧૩.રત્ન-રાશિ. ૧૪.નિર્ધમઅગ્નિ
૨૨ સ્વપ્નફળનું કથન કોણે કર્યું? | પિતા અને સ્વપ્નલક્ષણ પાઠક. ૨૩ માતામુખેથીસ્વપ્નો પાછા ફરવા આ ઘટના બની નથી ૨૪ *વિશેષ* “ગર્ભસંહરણ” આ ભગવંતના ગર્ભનું સંહરણ
થયું ન હતું. ૨૫ માતાનો ગર્ભ-આકાર
ગર્ભ પ્રચ્છન્ન હોવાથી માતાના
પેટનો આકાર બદલાતો નથી ૨૬ ભ0 ચ્યવન થયું તે માતાનું નામ પૃથ્વી દેવી ૨૭ આ ભ૦ ગર્ભમાં અભિગ્રહ કરેલો? કરેલો નથી
દીપરત્નસાગરજી સંકલિત [7] “શ્રી સુપાર્શ્વનાથ પરિચય”
Page #8
--------------------------------------------------------------------------
________________
૨૯
૩૪.
'(તીર્થંકર-૭- સુપાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ કારોમાં ભ૦ ની ગર્ભસ્થિતિ
૯ માસ ૧૯ દિવસ ભ૦ નું જન્મ નક્ષત્ર
| વિશાખા ૩૦ જન્મ માસ-તિથી (શાસ્ત્રીય) જેઠ સુદ ૧૨
જન્મ માસ-તિથી (ગુજરાતી) જેઠ સુદ ૧૨ ૩૧ | ભ૦ ની જન્મ રાશિ
તુલા ૩૨ ભ૦ નો જન્મ કાળ
મધ્ય-રાત્રી ૩૩ | જન્મ વખતે કયો આરો હતો? | ચોથા આરાના ઉત્તરાર્ધમાં
આ ભગવંતના જન્મવખતે કયો ૪૨૦૦૦વર્ષ ન્યૂન ચોથા આરાના ૧ કાળ હતો?
હજાર કોડી સાગરોપમ, ૨૦ લાખ પૂર્વ,
૩ વર્ષ, સાડા ૮ માસ બાકી હતા ત્યારે આ ભગવંત ક્યા દેશની કઈ કાશી દેશની ૩૬ | ‘નગરીમાં જન્મ પામ્યા? | વારાણસી ૩૭ ભગવંતના જન્મ સમયે ૫૬ દિફ ૧.અધોલોન્થી ૮ દિશાકુમારી આવે, ૩૮ કુમારીઓનું આગમન અને કાર્યો . સુતિકા ઘર બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે
[ભગવંતનો જન્મ થાય ત્યારે. ૨.ઉર્ધ્વલોકથી ૮ આવે . સુગંધીજળ, કેટલી દીક્કુમારીઓ ક્યાંથી આવે. અને સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે અને શું શું કાર્ય કરે? ........ 3.પૂર્વરુચકથી ૮ આવે, દર્પણ ધરે ..............તેનું સંક્ષિપ્ત વર્ણન. ૪.પશ્ચિમરૂચકથી ૮ આવે, પંખા કરે
૫.ઉત્તરરૂચકથી ૮ આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ આવે, કળશ કરે ૭.મધ્યરૂચકથી ૮ આવે, ૪-દીપકધરે
. અને ૪-સૂતીકર્મ કરે ૩૯ | જન્માભિષેક સ્થળ
પાંડુકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર
દીપરત્નસાગરજી સંકલિત [8] “શ્રી સુપાર્શ્વનાથ પરિચય”
Page #9
--------------------------------------------------------------------------
________________
[તીર્થંકર-૭- સુપાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં
૪૦ ભગવંતના જન્મ સમયે કેટલા ઇન્દ્રો તે સમયે ૬૪ ઇંદ્રો આવે તે આ→
આવે? ક્યા-ક્યા?
૪૧ ભગવંતના જન્મ સમયે આવેલા ઇન્દ્રો શું કાર્યો કરે? સંક્ષિપ્ત વર્ણન
૪૨
ભ0 ના જન્મદાતા માતાનું નામ ૪૩ ભગવંતના પિતાનું નામ
૪૪ આ ભગવંતની જાતિ કઈ હતી?
૪૫ ભગવંતના માતાની ગતિ
૧૨ ‘કલ્પ’ના ૧૦ ઇન્દ્રો,
- ૨ (પ્રકારે) જ્યોતિષ્કના ઇન્દ્રો [સૂર્ય અને ચંદ્ર]
૨૦ ભવનપતિના ઇન્દ્રો
- ૩૨ વ્યંતરોના ઇન્દ્રો
૧.પ્રભુ જેવું પ્રતિબીંબ રચવું ૨.સૌધર્મેન્દ્ર પાંચ રૂપ વિકુર્વે ૩.ઇંદ્ર પ્રભુને ખોળામાં સ્થાપે ૪.ચોસઠે ઇંદ્ર ૧૦૦૮ કલશો વડે . પ્રભુને સ્નાન કરાવે. ૫.ગોશીર્ષચંદનથી વિલેપન
૬.પુષ્પાદિથી અંગપૂજા
૭. પ્રભૂને વસ્ત્ર પહેરાવે
૮. પ્રભૂને અલંકાર પહેરાવે ૯.પ્રભૂ-અંગુઠે અમૃત સિંચી, પ્રભુને તેની માતા પાસે મૂકે
૧૦. બત્રીશ કરોડ સોનૈયાની વૃષ્ટિ અને ઉદ્ઘોષણા કરે
પૃથ્વીદેવી
પ્રતિષ્ઠરાજા
પુરુષ
મોક્ષ પામ્યા
દીપરત્નસાગરજી સંકલિત [ 9 ] “શ્રી સુપાર્શ્વનાથ પરિચય”
Page #10
--------------------------------------------------------------------------
________________
'[તીર્થંકર-૭- સુપાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ કારોમાં]
ભગવંતના પિતાની ગતિ | ઇશાન દેવલોક ૪૭ |
| ભગવંતનું અન્ય નામ [હોય તો?|| માહિતી અપ્રાપ્ય. ૪૮ ભગવંતનું ગોત્ર
કાશ્યપ. ૪૯ | ભગવંતનો વંશ
ઇસ્વાકુ. ૫૦ ભગવંતનું લંછન
સ્વસ્તિક ૫૧ ભગવંતના નામનો સામાન્ય અર્થ સુશોભિત પડખા હોવાથી સુપાર્થ પર ભગવંતના નામનો વિશેષ અર્થ | ગર્ભના પ્રભાવે માતાનું શરીર સુંદર
પડખાવાળું થવાથી સુપાર્શ્વ
૫૩ આ ભગવંતને મસ્તકે ફણા છે? | ફણા છે. | છે તો કેટલી હોય છે?
૧ અથવા ૫ અથવા ૯ ૫૪ ભગવંતના શરીર લક્ષણો | ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત ૫૫ ભગવંતનું સંઘયણ
અનુત્તર વજૂઋષભનારાજ ૫૬ | ભગવંતનું સંસ્થાન
અનુત્તર સમચતુરસ ૫૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? મતિ, શ્રુત, અવધિજ્ઞાન ૫૮ ભગવંતનો ગણ
રાક્ષસ ૫૯ ભગવંતની યોનિ
મૃગ ૬૦ ભગવંતનો વર્ણ
| કંચન (પિત) ૬૧ ભગવંતનું રૂપ
સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા
પ્રમાણ જેટલું રુપ ન વિક્ર્વી શકે. ૬૨ ભગવંતનું બળ
અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય, તેથી અનંતગણું બળ તીર્થકરનું હોય.
દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી સુપાર્શ્વનાથ પરિચય”
Page #11
--------------------------------------------------------------------------
________________
[તીર્થંકર-૭- સુપાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]
૬૩ ઉત્સેધાંગુલ વડે ભ૦ ની ઉંચાઈ ૬૪ આત્માંગુલ વડે ભ0 ની ઉંચાઈ ૬૫ પ્રમાણાંગુલ વડે ભ૦ ની ઉંચાઈ ૬૬ ભગવંત નો આહાર
૬૭ ભગવંતના વિવાહ
૬૮ ભગવંતે વિષયસેવન કરેલું? ૬૯ ભગવંતની [રાજ]કુમાર અવસ્થા
૭૦ ભગવંતનો રાજ્ય-કાળ ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા ૭૨ ભગવંત કઈરીતે બોધ પામ્યા ૭૩ દીક્ષા-અવસર જણાવવા આવતા લોકાંતિક દેવો
૭૪
ભ૦ રોજ કેટલું વર્ષીદાન આપે? ભ૦ વર્ષે કેટલું વર્ષીદાન આપે?
૭૫
૭૬ ભગવંત ક્યારે વર્ષીદાન આપે?
|
૭૭ દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય)
દીક્ષા માસ-તિથી (ગુજરાતી)
૭૮ દીક્ષા નક્ષત્ર
૭૯ | દીક્ષા રાશિ
૮૦ દીક્ષા કાળ
૮૧ દીક્ષા વખતે કરેલ તપ
૨૦૦ ધનુષ
૧૨૦ આંગળ
૪૮ આંગળ
બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ અમૃત, પછી ઓદનાદિ વિશિષ્ટ અન્ન વિવાહ થયેલા હતા
સ્વપત્ની સાથે કરેલું
૫ લાખ પૂર્વ
ચૌદ લાખ પૂર્વ, ૨૦પૂર્વાંગ માંડલિક રાજા
તેઓ સ્વયંબુદ્ધ હતા
બ્રહ્મદેવલોકે રહેલા
અર્ચિ:, અર્ચિમાલી, વૈરોચન આદિ નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભૂને દીક્ષાનો અવસર જણાવે છે. પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે
જેઠ સુદ ૧૩
જેઠ સુદ ૧૩
વિશાખા
તુલા
દિવસના પશ્ચાર્ધ ભાગે
છઠ્ઠનો તપ
દીપરત્નસાગરજી સંકલિત [ 11 ] “શ્રી સુપાર્શ્વનાથ પરિચય”
Page #12
--------------------------------------------------------------------------
________________
و
[તીર્થંકર-૭- સુપાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] , ૮૨ દીક્ષા વય
પાછલી વયમાં દીક્ષા,
રાજ્ય ભોગવીને દીક્ષા ૮૩ દીક્ષા વખતની શીબિકાનુ નામ | મનોહરા ૮૪ ભ૦ સાથે કેટલાએ દીક્ષા લીધી? | ૧૦૦૦ પુરુષો ! ૮૫ ભગવંત ક્યા લિંગે નીકળ્યા? તીર્થકર લિંગે નીકળ્યા
અન્યલિંગ કે કુલિંગે નહીં ૮૬ કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા? વારાણસી નગરી
| દીક્ષા લીધી તે વન કર્યું હતું? | સહસ્રામ વન ૮૮ દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી? | અશોક વૃક્ષ ૮૯ કેટલી મુષ્ટિ મુઠ્ઠી) લોચ કર્યો? | પાંચ મુષ્ટિ (મુઠ્ઠી) . ૯૦ દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન મન:પર્યવજ્ઞાન
દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્ર પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક ૯૨ આપ્યું? કેટલો વખત રહ્યું? | એક વર્ષ, બીજા મતે માવજીવ. ૯૩ ભ0 પ્રથમ પારણું શેનાથી થયું? | પરમાન (ખીર) ૯૪ પ્રથમ પારણું ક્યારે થયું? બીજા દિવસે. ૯૫ | પ્રથમ પારણું ક્યાં થયું? પાટલીખંડ
પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા? મહેન્દ્ર ૯૭ પ્રથમ ભિક્ષાદાતાની ગતિ તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ
(આવશ્યક નિર્યુક્તિ ૩૩૪) ૯૮ પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ ૧.'અહોદાન' ઉદ્ઘોષણા થતાં પાંચ દિવ્ય
૨. દિવ્ય વાજિંત્રનાદ ૩.સોનિયાની વૃષ્ટિ ૪.સુગંધી જળ+પુષ્પ વૃષ્ટિ ૫.વસ્ત્ર વૃષ્ટિ.
૯૬
દીપરત્નસાગરજી સંકલિત [12] “શ્રી સુપાર્શ્વનાથ પરિચય”
Page #13
--------------------------------------------------------------------------
________________
તુલા
'[તીર્થંકર-૭- સુપાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ કારોમાં ૯૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ | સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ ભ0ના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ | આઠ માસ. ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ | આર્ય ભૂમિ. ૧૦૨ ભ૦ કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? | ૯ માસ ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) | ફાગણ વદ ૬
કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) મહા વદ ૬ ૧૦૪ કેવળજ્ઞાન નક્ષત્ર
વિશાખા ૧૦૫ કેવળજ્ઞાન રાશિ ૧૦૬ કેવળજ્ઞાન કાળ
દિવસના પૂર્વ ભાગે ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું? | વારાણસી ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? સહસ્રામ વન ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? શિરીષ ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? ભગવંત શરીરથી ૧૨ ગણું.
(૨૦૦ x ૧૨૦ ૨૪૦૦ ધનુષ) ૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ | છઠ્ઠભક્ત ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો જન્મથી ૪, દેવો વડે કૃત ૧૯,
છાદ્રાસ્થિક કર્મક્ષય થતાં ૧૧
અતિશયો હોય. ૧૧૩ ભ૦ વાણીના ૩૫ ગુણો સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય
તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું ૧૧૪ ભગવંતના આઠ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, પંચવર્ષીપુષ્પ-વૃષ્ટિ,
દિવ્યધ્વનિ, શ્વેત ચામર, સિંહાસન,
| ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) ૨૦૦ x ૧૨= ૨૪૦૦ ધનુષ
દીપરત્નસાગરજી સંકલિત [13] “શ્રી સુપાર્શ્વનાથ પરિચય”
Page #14
--------------------------------------------------------------------------
________________
[તીર્થંકર-૭- સુપાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧૬ ભગવંતની ૧૮ દોષ રહિતતા | દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે
નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ
રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? પહેલા સમવસરણમાં ૧૧૮ આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભ૦ ચંદ્રપ્રભ સુધી ૧૧૯ આ ભ૦ માં તીર્થવિચ્છેદ કાળ | નથી ૧૨૦ આ ભ૦ ના પહેલા ગણધર વિદર્ભ ૧૨૧ આ ભ૦ ના પહેલા સાધ્વી સોમાં ૧૨૨ આ ભ૦ ના પહેલા શ્રાવક | માહિતી અપ્રાપ્ય. ૧૨૩ આ ભવ ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય. ૧૨૪ આ ભ૦ ના મુખ્ય ભક્તરાજા | દાનવીર્ય ૧૨૫ આ ભવ ના યક્ષ
માતંગ ૧૨૬ આ ભ૦ ના યક્ષિણી
શાંતા ૧૨૭ આ ભ૦ ના ગણ ૧૨૮ આ ભ૦ ના ગણધરો
પંચાણું ૧૨૯ આ ભ૦ ના સાધુઓ
૩,૦૦,૦૦૦ ૧૩૦ આ ભવ ના સાધ્વીઓ ૪,૩૦,૦૦૦ ૧૩૧ આ ભ૦ ના શ્રાવકો
૨,૫૭,૦૦૦ ૧૩૨ આ ભ૦ ના શ્રાવિકાઓ [૪,૯૩,૦૦૦ ૧૩૩ આ ભ૦ ના કેવળીઓ | ૧૧,૦૦૦ ૧૩૪ આ ભ૦ ના મન:પર્યવજ્ઞાનીઓ ૯,૧૫૦ ૧૩૫ આ ભ૦ ના અવધિજ્ઞાનીઓ ૯,૦૦૦
પંચાણું
દીપરત્નસાગરજી સંકલિત [14] “શ્રી સુપાર્શ્વનાથ પરિચય”
Page #15
--------------------------------------------------------------------------
________________
[તીર્થંકર-૭- સુપાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]
૧૩૬
આ ભ૦ ના ચૌદપૂર્વીઓ
૨,૦૩૦
૧૩૭ આ ભ૦ ના વૈક્રિયલબ્ધિધરો
૧૫,૩૦૦
૮,૪૦૦
૨,૪૫,૦૨૫
માહિતી અપ્રાપ્ય
૧૩૮ આ ભ૦ ના વાદિમુનિઓ ૧૩૯ આ ભ૦ ના સામાન્યમુનિઓ ૧૪૦ ભ૦ ના અનુત્તરોપપાતિક મુનિ ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૧૪૨ સાધુના વ્રતની સંખ્યા ૧૪૩ શ્રાવકના વ્રતની સંખ્યા ૧૪૪ ભગવંતમાં કેટલા ચારિત્ર છે?
3,00,000
ચાર મહાવ્રત.
બાર વ્રત.
ત્રણ:- :- સામાયિક, સૂક્ષ્મસંપરાય,
યથાખ્યાત.
૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા
દેવ,ગુરુ,ધર્મ ત્રણ
૧૪૬ આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યક્ત્વ, શ્રુત, દેશવિરતિ, સર્વવિરતિ
૧૪૭ આ ભ૦માં પ્રતિક્રમણ કેટલા?
બે:- રાઈ, દેવસિ.
૧૪૯
૧૪૮ રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? આ ભ૦ માં સ્થિત-કલ્પ? ૧૫૦ આ ભ૦ માં અસ્થિત-કલ્પ? ૧૫૧ આ ભ૦માં સાધુ આચારનુપાલન ૧૫૨ ષડાવશ્યક (પ્રતિક્રમણ) ૧૫૩ આ ભ૦ ના મુનિઓનું સ્વરૂપ ૧૫૪ ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે ૧૫૫ આ ભ૦ ના સાધુના વસ્ત્રનો વર્ણ
ઉત્તર-ગુણમાં. શય્યાતર, ૪ વ્રત, જ્યેષ્ઠ, કૃતિકર્મ આચેલક્ય, ઔદેશિક આદિ ૬ ભેદે સુખ બોધ્ય, સુખાનુપાલ્ય કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ઋજુ અને પ્રાજ્ઞ.
અણગાર+અગાર કે શ્રુત+ચારિત્ર કોઇપણ વર્ણના
દીપરત્નસાગરજી સંકલિત [ 15 ] “શ્રી સુપાર્શ્વનાથ પરિચય”
Page #16
--------------------------------------------------------------------------
________________
'[તીર્થંકર-૭- સુપાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૫૬ આ ભ૦ ના સાધુના વસ્ત્રનું માપ જેવા પ્રાપ્ત થાય તેવા માપના ૧૫૭ આ ભગવંતનો ગૃહસ્થ કાળ ૧૯ લાખ પૂર્વ અને ૨૦ પૂર્વાગ ૧૫૮ આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ ૯માસ ૨૦પૂર્વાગ ન્યૂન ૧-લાખપૂર્વ ૧૫૯ આ ભગવંતનો કુલ દીક્ષા પર્યાય ૧ લાખ પૂર્વમાં ૨૦ પૂર્વાગ ઓછું ૧૬૦ આ ભગવંતનુ કુલ આયુષ્ય ૨૦ લાખ પૂર્વ ૧૬૧ આવેલા શીત આદિ પરિષહો સમ્યક રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ
શાશ્વત અને નિરાબાધ સુખવાળા
મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ મૃત્યુ બાદ સંસ્કાર
અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) ફાગણ વદ ૭
મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી) મહા વદ ૭ ૧૬૫ મોક્ષગમન નક્ષત્ર
અનુરાધા ૧૬૬ મોક્ષગમન રાશિ
વૃશ્ચિક ૧૬૭ મોક્ષગમન કાળ
દિવસના પૂર્વાર્ધ ભાગે. ૧૬૮ મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું? સમેતપર્વતેથી ૧૬૯ મોક્ષગમન વખતનું આસન કાયોત્સર્ગ ૧૭૦ આ ભ૦ ની મોક્ષમાં અવગાહના | ૧૩૩.૩૩ ધનુષ ૧૭૧ મોક્ષગમન વખતનો તપ માસક્ષમણ ૧૭૨ ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં ૫૦૦ ૧૭૩ ભ0મોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના પથાર્ધ ભાગે ૧૭૪ ભ૦ ના મોક્ષગમનનો કાળ ૪૨૦૦૦ વર્ષ જૂન ૧ હજાર કરોડ
સાગરોપમ અને ૮૯ પક્ષ ચોથો
આરો બાકી રહેતાં ૧૭૫ આ ભ૦ ની યુગાંતકૃત્ ભૂમિ | સંખ્યાત પુરુષ સુધી ૧૭૬ આ ભ૦ ની પર્યાયાંતકૃત ભૂમિ | એક દિવસ આદિ
દીપરત્નસાગરજી સંકલિત [16] “શ્રી સુપાર્શ્વનાથ પરિચય”
Page #17
--------------------------------------------------------------------------
________________
[તીર્થંકર-૭- સુપાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૭૭ ભ૦ માં પૂર્વો કેટલો કાળ રહ્યા? અસંખ્યાત કાળ સુધી. ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા? અસંખ્યાત કાળ પછી ૧૭૯ ક્રમશ: ભગવંતોનુ અંતર ભ.સુપાર્શ્વનાથ પછી ૯૦૦ કરોડ
સાગરોપમ પછી ભ. ચંદ્રપ્રભ
નિર્વાણ પામ્યા ૧૮૦ કોના તીર્થે કયું આશ્ચર્ય થયું?
......કોઈ આશ્ચર્ય થયું નથી........
........................
૧૮૧ તીર્થમાં ક્યા ચક્રવર્તી થયા? કોઈ ચક્રવર્તી થયા નથી. ૧૮૨ | તીર્થમાં ક્યા વાસુદેવ થયા? | કોઈ વાસુદેવ થયા નથી. ૧૮૩ | તીર્થમાં ક્યા બલદેવ થયા? | કોઈ બલદેવ થયા નથી. ૧૮૪ તીર્થમાં ક્યા પ્રતિવાસુદેવ થયા? કોઈ પ્રતિવાસુદેવ થયા નથી. ૧૮૫ | ભગવંતને જન્મ વખતે થતાં ૨૫૦ અભિષેકોની વિગત:
| વૈમાનિકેન્દ્રો ૧૦, ભવનપતીન્દ્ર ૨૦, વ્યંતરેન્દ્રો ૩૨, ૬૬ ચંદ્રો, ૬૬ સૂર્યો, ૮ શકેંદ્ર અગમહિષી, ૮ ઇશાનેંદ્ર અગમહિષી, ૫ ચમરેંદ્ર અગ્ર મહિષી, ૫ બલીંદ્ર અગ્રમહિષી, ૬ ધરણંદ્ર અગ્રમહિષી, ૬ ભૂતાનેંદ્ર અગ્ર મહિષી, ૪ વ્યંતર અઝમહિષી, ૪ જ્યોતિષ્ઠ અગમહિષી, ૪ લોકપાલ, ૧ અંગરક્ષક, ૧ સામાનિક, ૧ કટકદેવ, ૧ ત્રાસ્ત્રીશક, ૧ પર્ષદાદેવ, ૧ પ્રજાસ્થાનીય દેવ મળીને ૨૫૦ અભિષેક. આ ૨૫૦ X ૬૪૦૦૦ કળશ = ૧ ક્રોડ ૬૦ લાખ અભિષેક થાય.
સંપર્ક:- મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ સાહેબ
પાર્શ્વ વિહાર”, જૈન દેરાસરજી, ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સામે, હાઈવે-ટચ Post: - ઠેબા, Dis:-જામનગર, ગુજરાત, India. [Pin-361120] MOBILE +91 9825967397 www.Jainelibrary.org
Email - Jainmunideepratnasagar@gmail.com
દીપરત્નસાગરજી સંકલિત [17] “શ્રી સુપાર્શ્વનાથ પરિચય”
Page #18
--------------------------------------------------------------------------
________________ મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ '(M.Com., M.Ed., Ph.D., તમહર્ષિ) 32 વર્ષમાં 5 ભાષામાં 1,30,000 કરતાં વધુ પૃષ્ઠોમાં '585 પુસ્તક, 5 DVD, 11 યંત્રોના પ્રસ્તુતકર્તા દીપરત્નસાગરજી સંકલિત [18] “શ્રી સુપાર્શ્વનાથ પરિચય”