________________
[તીર્થંકર-૭- સુપાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧૬ ભગવંતની ૧૮ દોષ રહિતતા | દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે
નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ
રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? પહેલા સમવસરણમાં ૧૧૮ આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભ૦ ચંદ્રપ્રભ સુધી ૧૧૯ આ ભ૦ માં તીર્થવિચ્છેદ કાળ | નથી ૧૨૦ આ ભ૦ ના પહેલા ગણધર વિદર્ભ ૧૨૧ આ ભ૦ ના પહેલા સાધ્વી સોમાં ૧૨૨ આ ભ૦ ના પહેલા શ્રાવક | માહિતી અપ્રાપ્ય. ૧૨૩ આ ભવ ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય. ૧૨૪ આ ભ૦ ના મુખ્ય ભક્તરાજા | દાનવીર્ય ૧૨૫ આ ભવ ના યક્ષ
માતંગ ૧૨૬ આ ભ૦ ના યક્ષિણી
શાંતા ૧૨૭ આ ભ૦ ના ગણ ૧૨૮ આ ભ૦ ના ગણધરો
પંચાણું ૧૨૯ આ ભ૦ ના સાધુઓ
૩,૦૦,૦૦૦ ૧૩૦ આ ભવ ના સાધ્વીઓ ૪,૩૦,૦૦૦ ૧૩૧ આ ભ૦ ના શ્રાવકો
૨,૫૭,૦૦૦ ૧૩૨ આ ભ૦ ના શ્રાવિકાઓ [૪,૯૩,૦૦૦ ૧૩૩ આ ભ૦ ના કેવળીઓ | ૧૧,૦૦૦ ૧૩૪ આ ભ૦ ના મન:પર્યવજ્ઞાનીઓ ૯,૧૫૦ ૧૩૫ આ ભ૦ ના અવધિજ્ઞાનીઓ ૯,૦૦૦
પંચાણું
દીપરત્નસાગરજી સંકલિત [14] “શ્રી સુપાર્શ્વનાથ પરિચય”