________________
તુલા
'[તીર્થંકર-૭- સુપાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ કારોમાં ૯૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ | સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ ભ0ના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ | આઠ માસ. ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ | આર્ય ભૂમિ. ૧૦૨ ભ૦ કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? | ૯ માસ ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) | ફાગણ વદ ૬
કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) મહા વદ ૬ ૧૦૪ કેવળજ્ઞાન નક્ષત્ર
વિશાખા ૧૦૫ કેવળજ્ઞાન રાશિ ૧૦૬ કેવળજ્ઞાન કાળ
દિવસના પૂર્વ ભાગે ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું? | વારાણસી ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? સહસ્રામ વન ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? શિરીષ ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? ભગવંત શરીરથી ૧૨ ગણું.
(૨૦૦ x ૧૨૦ ૨૪૦૦ ધનુષ) ૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ | છઠ્ઠભક્ત ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો જન્મથી ૪, દેવો વડે કૃત ૧૯,
છાદ્રાસ્થિક કર્મક્ષય થતાં ૧૧
અતિશયો હોય. ૧૧૩ ભ૦ વાણીના ૩૫ ગુણો સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય
તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું ૧૧૪ ભગવંતના આઠ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, પંચવર્ષીપુષ્પ-વૃષ્ટિ,
દિવ્યધ્વનિ, શ્વેત ચામર, સિંહાસન,
| ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) ૨૦૦ x ૧૨= ૨૪૦૦ ધનુષ
દીપરત્નસાગરજી સંકલિત [13] “શ્રી સુપાર્શ્વનાથ પરિચય”