________________
و
[તીર્થંકર-૭- સુપાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] , ૮૨ દીક્ષા વય
પાછલી વયમાં દીક્ષા,
રાજ્ય ભોગવીને દીક્ષા ૮૩ દીક્ષા વખતની શીબિકાનુ નામ | મનોહરા ૮૪ ભ૦ સાથે કેટલાએ દીક્ષા લીધી? | ૧૦૦૦ પુરુષો ! ૮૫ ભગવંત ક્યા લિંગે નીકળ્યા? તીર્થકર લિંગે નીકળ્યા
અન્યલિંગ કે કુલિંગે નહીં ૮૬ કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા? વારાણસી નગરી
| દીક્ષા લીધી તે વન કર્યું હતું? | સહસ્રામ વન ૮૮ દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી? | અશોક વૃક્ષ ૮૯ કેટલી મુષ્ટિ મુઠ્ઠી) લોચ કર્યો? | પાંચ મુષ્ટિ (મુઠ્ઠી) . ૯૦ દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન મન:પર્યવજ્ઞાન
દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્ર પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક ૯૨ આપ્યું? કેટલો વખત રહ્યું? | એક વર્ષ, બીજા મતે માવજીવ. ૯૩ ભ0 પ્રથમ પારણું શેનાથી થયું? | પરમાન (ખીર) ૯૪ પ્રથમ પારણું ક્યારે થયું? બીજા દિવસે. ૯૫ | પ્રથમ પારણું ક્યાં થયું? પાટલીખંડ
પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા? મહેન્દ્ર ૯૭ પ્રથમ ભિક્ષાદાતાની ગતિ તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ
(આવશ્યક નિર્યુક્તિ ૩૩૪) ૯૮ પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ ૧.'અહોદાન' ઉદ્ઘોષણા થતાં પાંચ દિવ્ય
૨. દિવ્ય વાજિંત્રનાદ ૩.સોનિયાની વૃષ્ટિ ૪.સુગંધી જળ+પુષ્પ વૃષ્ટિ ૫.વસ્ત્ર વૃષ્ટિ.
૯૬
દીપરત્નસાગરજી સંકલિત [12] “શ્રી સુપાર્શ્વનાથ પરિચય”