________________
'[તીર્થંકર-૭- સુપાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ કારોમાં]
ભગવંતના પિતાની ગતિ | ઇશાન દેવલોક ૪૭ |
| ભગવંતનું અન્ય નામ [હોય તો?|| માહિતી અપ્રાપ્ય. ૪૮ ભગવંતનું ગોત્ર
કાશ્યપ. ૪૯ | ભગવંતનો વંશ
ઇસ્વાકુ. ૫૦ ભગવંતનું લંછન
સ્વસ્તિક ૫૧ ભગવંતના નામનો સામાન્ય અર્થ સુશોભિત પડખા હોવાથી સુપાર્થ પર ભગવંતના નામનો વિશેષ અર્થ | ગર્ભના પ્રભાવે માતાનું શરીર સુંદર
પડખાવાળું થવાથી સુપાર્શ્વ
૫૩ આ ભગવંતને મસ્તકે ફણા છે? | ફણા છે. | છે તો કેટલી હોય છે?
૧ અથવા ૫ અથવા ૯ ૫૪ ભગવંતના શરીર લક્ષણો | ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત ૫૫ ભગવંતનું સંઘયણ
અનુત્તર વજૂઋષભનારાજ ૫૬ | ભગવંતનું સંસ્થાન
અનુત્તર સમચતુરસ ૫૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? મતિ, શ્રુત, અવધિજ્ઞાન ૫૮ ભગવંતનો ગણ
રાક્ષસ ૫૯ ભગવંતની યોનિ
મૃગ ૬૦ ભગવંતનો વર્ણ
| કંચન (પિત) ૬૧ ભગવંતનું રૂપ
સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા
પ્રમાણ જેટલું રુપ ન વિક્ર્વી શકે. ૬૨ ભગવંતનું બળ
અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય, તેથી અનંતગણું બળ તીર્થકરનું હોય.
દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી સુપાર્શ્વનાથ પરિચય”