________________
૨૯
૩૪.
'(તીર્થંકર-૭- સુપાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ કારોમાં ભ૦ ની ગર્ભસ્થિતિ
૯ માસ ૧૯ દિવસ ભ૦ નું જન્મ નક્ષત્ર
| વિશાખા ૩૦ જન્મ માસ-તિથી (શાસ્ત્રીય) જેઠ સુદ ૧૨
જન્મ માસ-તિથી (ગુજરાતી) જેઠ સુદ ૧૨ ૩૧ | ભ૦ ની જન્મ રાશિ
તુલા ૩૨ ભ૦ નો જન્મ કાળ
મધ્ય-રાત્રી ૩૩ | જન્મ વખતે કયો આરો હતો? | ચોથા આરાના ઉત્તરાર્ધમાં
આ ભગવંતના જન્મવખતે કયો ૪૨૦૦૦વર્ષ ન્યૂન ચોથા આરાના ૧ કાળ હતો?
હજાર કોડી સાગરોપમ, ૨૦ લાખ પૂર્વ,
૩ વર્ષ, સાડા ૮ માસ બાકી હતા ત્યારે આ ભગવંત ક્યા દેશની કઈ કાશી દેશની ૩૬ | ‘નગરીમાં જન્મ પામ્યા? | વારાણસી ૩૭ ભગવંતના જન્મ સમયે ૫૬ દિફ ૧.અધોલોન્થી ૮ દિશાકુમારી આવે, ૩૮ કુમારીઓનું આગમન અને કાર્યો . સુતિકા ઘર બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે
[ભગવંતનો જન્મ થાય ત્યારે. ૨.ઉર્ધ્વલોકથી ૮ આવે . સુગંધીજળ, કેટલી દીક્કુમારીઓ ક્યાંથી આવે. અને સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે અને શું શું કાર્ય કરે? ........ 3.પૂર્વરુચકથી ૮ આવે, દર્પણ ધરે ..............તેનું સંક્ષિપ્ત વર્ણન. ૪.પશ્ચિમરૂચકથી ૮ આવે, પંખા કરે
૫.ઉત્તરરૂચકથી ૮ આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ આવે, કળશ કરે ૭.મધ્યરૂચકથી ૮ આવે, ૪-દીપકધરે
. અને ૪-સૂતીકર્મ કરે ૩૯ | જન્માભિષેક સ્થળ
પાંડુકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર
દીપરત્નસાગરજી સંકલિત [8] “શ્રી સુપાર્શ્વનાથ પરિચય”