________________
[૭] ભગવંત સુપાર્શ્વનાથ પરિચય
• ભૂમિકા:-“તીર્થંકર-પરિચય-શ્રેણી” અંતર્ગત આ પુસ્તિકા પ્રગટ કરી રહ્યા છીએ. આ પુસ્તિકામાં આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના સાતમાં તીર્થકર શ્રી સુપાર્શ્વનાથ સંબંધી ૧૮૫ દ્વારોનો સમાવેશ કરેલો છે. આ ૧૮૫ દ્વારોમાં અમે બીજા ૨૩ તીર્થકરોની માહિતી પણ પ્રગટ કરી છે
૦ સંદર્ભ સાહિત્ય:- આ (૧૮૫) દ્વારોની માહિતી પ્રાપ્તી માટે અમે . 1. સોમતિસૂરી-વત “સપ્તતિશતસ્થાન પ્રવર” 2. “માવવ” नियुक्ति, 3. आवश्यक” वृत्ति, 4. प्रवचन सारोद्धार, 5. तित्थोद्गालिय પર્ફvણા, 6. “ત્રિષષ્ઠીશભાપુરુષ”-રિત્ર, 7. “૩૫ન્નમહાપુરુષ"પરિચ, 8.‘સમવાર વતુર્થ-નકુળસૂત્ર, 9.આગમ-કથાનુયોગ વગેરે શાસ્ત્ર કે ગ્રંથોનો ઉપયોગ કરેલ છે
ઈતિહાસ:- લગભગ સન 2001 થી આ પુસ્તિકા તૈયાર કરવાની વિચારણા કરેલ હતી, પણ “આગમ-શાસ્ત્રો”ના કાર્યોમાં એટલો બધો સમય વ્યતીત થતો હતો કે આ કાર્ય હાથ પર જ લેવાતું ન હતું.
મારા 561 પુસ્તક-પ્રકાશન પછી કંઇક હળવાશ જણાતા હવે આ કાર્ય થઇ શકેલ છે. “સપ્તતિશતસ્થાન પ્રવ” એ પુસ્તિકાનો પાયો છે, છતાં અમે માત્ર તેના આધારે જ ચાલ્યા નથી, અમે આવશ્યક નિર્યુક્તિ, તિર્થોદ્રાલિક પન્નો, પ્રવચન-સારોદ્ધાર વગેરે ગ્રંથોમાંથી બીજા દ્વારા લીધા પણ છે અને આ ગ્રંથના કેટલાક દ્વારો છોડ્યા પણ છે..
દીપરત્નસાગરજી સંકલિત [૩] “શ્રી સુપાર્શ્વનાથ પરિચય"