Book Title: Sadhu Sadhvi Antim Aradhana Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005182/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: સાધુ સાધ્વી અંતિમ આરાધના વિધિ પ્રાચીન સમાચાર દ્વાર-૧૯ માં સાધુ-સાધ્વીજીને અતિમ આરાધના માટે નીચે મુજબ વિધિ જણાવી છે. [ ખાસ કરીને લાંબી બિમારીવાળા ગ્લાનને કે અતિ નાજુક સ્થિતિ જણાતી હોય તેવા સાધુ સાધ્વીને સભાન અવસ્થામાં આ વિધિ ખાસ કરાવવી. ટીURY C (૧) ગુરુભગવંત ખીમાર ને મસ્તકે મંત્રીત વાસ (ચૂણું) ક્ષેપ કરે (નાખે). (૨) ગુરુમહારાજ ચતુર્વિધ શ્રી સંઘ સહિત ગ્લાન– સાથે—જિન-પ્રતિમાજી સન્મુખ રહીને જે પ્રભુજી હેાય તેની સ્તુતિ બાલવાપૂવ ક ચૈત્યવ`દન કરે (કરાવે.) (૩) ચૈત્યવંદન ખાઇ નીચે મુજબ કાયાત્સગ કરે (કરાવે,) Page #2 -------------------------------------------------------------------------- ________________ વારિત કચ્છ સાધુ સાધ્વી (૧) શ્રી શાન્તિનાથ આરાધના કરેમિ કાઉસ્સગ્ગ કહી– વંદભુવત્તિયાએ.............અનW.............. (સાગરવર ગંભીશ સુધી) એક લેગસ્સનો કાઉસ્સગ્ન કરે. કાઉસગ્ગ પારી નમે ડહત બેલી થાય કહે– श्री शान्तिः श्रुतःशान्ति: प्रशान्ति कोसावशान्तिमुपशान्ति', नयतु सदा यस्य पदाः, सुशान्तिदाः सन्तु सन्ति जने. (૨) શ્રી શાસન દેવતા આરાધનાથકરેમિ કાઉસ્સગ્ગ કહી–અન્નત્થ–એક નવકારને કાઉ–પછી નમેડહેતુપૂર્વક થાયउपसर्ग वलय विलयन निरता, जिनशासनावनैकरता; द्रुतमिह समीहित कृते स्युः शासनदेवता भवताम्. (૩) શ્રી ક્ષેત્રદેવતા આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ કહીઅન્ન–એક નવકારને કાઉ–પછી નમોડર્હત્ પૂર્વક થાયयस्याः क्षेत्र समाश्रित्यः सोधुभिः साध्यते क्रियाः सा क्षेत्र देवता नित्यं, भूयान्नः सुखदायिनी. (૪) શ્રી ભવનદેવતા આરાઘનાથ કરેમિ કાઉસ્સગ્ગ કહી–અન્નત્થ–એક નવકારને કાઉ–પછી નમે કહી, થાય– ज्ञानादि गुण युतानां, नित्य स्वाध्याय सयम रतानां विदधातु भवणदेवी, शिव सदा सर्व साधुनाम्. Page #3 -------------------------------------------------------------------------- ________________ * * અંતિમ આરાધના વિધિ (૫) સમસ્ત વૈયાવચ્ચગરણ સતિ ગરાણું સમ્મદિક્ટ્રિ સમાહિ ગરાણું કરેમિ કાઉસગ્ગ કહી– અનW-એક નવકારને કાઉ૦ પછી નમે ડહતુ કહી થાય—संघेऽत्रये गुरु गुणोघनिधे सुवैया-वृत्यादिकृत्य करणैक निबद्ध कक्षा। ते शान्तयेसहभवन्तु सूरा सूरिभिः,सदृष्टयोनिखिलविघ्नविघातदक्षाः આ રીતે પાંચ કાર્યોત્સર્ગ કર્યા બાદ(૪) નમુત્થણું બેલે, પછી(૫) અજિત શાન્તિ સ્તવ બેલે,–પછી– () આરાધનાની અધિષ્ઠાયિકા દેવીને કાઉ૦ કરે શ્રી આરાધના દેવતા આરાધના કરેમિ કાઉસ્સગ્ગ– અન્નત્થ–ચાર લોગસ્સ (સાગરવર ગંભીરા સુધી)ને કાર્યોત્સર્ગ –કાઉસગ્ગ પારીને આ પ્રમાણે સ્તુતિ કહે. यस्याः सानिध्यता भव्या, वांछितार्थ प्रसाधकाः श्रीमदाराधना देवी, विघ्नव्राता पहाऽस्तु वः તે પછી પ્રતિમાજીનું વિસર્જન કરે. આટલી વિધિ પછી “અંતસમયની આરાધના કરાવે.. (૧) આસને બેસીને ગુરુ મહારાજ શ્વાન (બિમાર) ની પાસે તેણે બાલ્યકાળથી સેવેલા અતિચાર–આલોવે આલોચના કરાવે. Page #4 -------------------------------------------------------------------------- ________________ સાધુ સાચવી [નોંધ –વિસ્તારથી અતિચાર આલોચના કરાવવી. તે રીતે ન કરાવી શકાય. તેમ હોય તે સંક્ષેપમાં આલોચના કરાવવા માટે સમાચારીમાં આપેલી આ ગાથા મુજબ આલોચના કરાવવી.] जे मे जाणति जिणा, अवराहा जेसु जेसु ठाणेसु तेऽह आलाएउ', उवट्रिओ सव्व भावेण મારા તે તે વિષયમાં થયેલા અપરાધને શ્રી જિનેશ્વરે જાણે છે. તેને હું અપ્રમત્તભાવે આલેચું છું (પ્રગટ કરું છું). छउमत्थो मूढ मा कित्तियमित्त पि संभाइ जीवो जौं च न सभराम्यह, मिच्छा मि दुक्कड तस्स છદ્મસ્થ-મૂઢ મનવાળે કેટલું માત્ર સંભારે તેથી જે મને સમરણમાં નથી તેનું પણ મારે મિચ્છામિ દુકકેડમ થાઓ (તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ.) जज मणेण बद्ध ज ज वायाए भासिअ पाव' काएण य ज च कय मिच्छामि दुक्कड तस्स જે-જે પાપ મનથી બાંધ્યું (કર્યું') હોય, જે પાપ વચનથી બેલાયું હોય અને કાયા વડે જે-જે પાપ કર્યું હોય તે સર્વનું મિચ્છામિ દુક્કડમ્ થાઓ (મારુ તે દુષ્કૃત. મિથ્યા થાઓ.) Page #5 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના વિધિ हा दु कय हा दुट्ठु कारिअं अतो अतो डज्झइ हियय अणुमयपि हा दुट्ट पच्छाणु तावेण ' હા હા ! મે જે દુષ્ટ વર્તન કર્યુ હા ! બીજા દ્વારા જે મે` દુષ્ટ કરાવ્યું, હા ! મે જે દૃષ્ટ કાર્યને અનુમેાઇન આપ્યું તે પાપ પશ્ચાતાપથી મારા હૃદયને અંતરમાં (વચ્ચે વચ્ચે) ખાળે છે. (મને તેને પશ્ચાતાપ થાય છે.) ज' च सरीर सुद्ध कुडुब उवगरण रुव विन्नाण जीवोवधाय जयण' संजाय तपि निंदामि પ મારા જે—જે શરીર, ધન, કુટુંબ, ઉપકરણ, રૂપ, વિજ્ઞાન-છવાની હિંસા વગેરે કરાવનારાં થયા તે સર્વને પણ હું નિંદુ છું, गहिऊण य मुक्काइ, जम्ममरणेसु जाइ देहाइ पावेसु पसत्थाइ, वोसिरिआइ मए ताइ ભૂતકાળના અનંતા જન્મ-મરણેાનાં જે જે શરીરને ગ્રહણ કરીને મે છેડી દીધાં, તે પાપમાં પ્રશસ્ત (એવા) સવ શરીરાને હુ. વેસિરાવું છું. (હવે તે શરીર કે અધિકરણ સાથે મારે કાઇ સંબંધ નથી.) Page #6 -------------------------------------------------------------------------- ________________ સાધુ સાધવી. આ રીતે આલોચના-દુષ્કૃતગહેં–શરીર કે અધિકરણ સિરાવવા વગેરે કરાવ્યા બાદ સંઘ અને સર્વ જીવ ખામણા કરવા, (૨) ૦ ખામણ (ક્ષમાપના) કરાવવી:साहूण साहूणीण थ, सावय सावीण चउविहो संघो जौं मणवयकाएहि, साइओ त पि खामेभि (સવ)સાધુઓની,-સાધ્વીઓની, શ્રાવક-શ્રાવિકાઓની, એમ ચતુર્વિધ શ્રી સંઘની મન-વચન કે કાયા વડે જે જે આશાતનાઓ કરી હોય તે ()ને હું નમાવું છું. વાય રાણા.............કપિ આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધમિકે, કુલ અને ગણ એ સર્વ પ્રત્યે મેં જે-જે કષાયો કર્યા હોય કે કરાવ્યા હોય તેને ત્રિવિધ (મન-વચન-કાયાથી) ખમાવું છું. વળી-શ્રમણ જેમાં મુખ્ય છે તે ભાગ્યવાન શ્રી સંઘને બે હાથથી મસ્તકે અંજલિ કરીને સહુની હું ક્ષમા માંગુ છું અને હું પણ ક્ષમા કરું છું. ભાવપૂર્વક મારા ચિત્તને ધર્મમાં સ્થિર કરીને જગતના સવે જીવે (જીવ માત્રની) પાસે ક્ષમા માંગુ છું અને હું પણ ક્ષમા કરું છું. Page #7 -------------------------------------------------------------------------- ________________ અતિમ આરાધના વિધિ खामि सव्व जीवे सव्वे जीबा खमरंतु मे मित्ति मे सव्व भुएस वेर मज्झ न केणइ હું સવ જીવાને ખમાવું છું. સર્વ જીવા પણ મને ક્ષમા કર. મારે સર્વ જીવા સાથે મૈત્રી છે. ફાઈની સાથે મારે વેર નથી. ७ (નોંધઃ તે સાધુ-સાધ્વીને વ્યક્તિગત રીતે પણ પૂર્વ સખ ધ યાદ કરી મનોમન ક્ષમાપના કરી લેવા-સૂચવવુ..) આ પ્રમાણે આલાચના-દુષ્કૃત ગાઁ-વાસિરાવવુ અને થાયેાગ્ય ક્ષમાપના કર્યા—કરાવ્યા બાદ ફરીથી સમ્યકત્વપૂર્ણાંક સામાયિક અને વ્રત ઉચ્ચરાવવાના વિધિ છે. આ કાળનું” સચમ સાતિચારી છે. જીવનમાં પાળેલા વ્રતામાં કેટલાંયે અતિચાર લાગેલા હાય. પરંતુ છેવટની ઘડીયે પણ નિરતિચાર ચારિત્રની ભાવના આવી જાય અને થોડા સમય પણ શુદ્ધ ચારિત્ર પળાઈ જાય તે! મહા કલ્યાકારી અને ચેડાં સમયમાં ઘણું હિત સાધી જનાર થાય. (૩) ૦ સમ્યકત્વ ઉચ્ચરાવણુ* :નમે। અરિહંતાણુ, નમા સિદ્ધાણું, નમે આયરિયાણ, નમે। ઉવજ્ઝાયાણુ, નમા લેાએ સવ્વ સાહૂણં. એસા ૫ ચ નમુક્કારે. સવ્વપાવપણાસણા, માઁગલાણુ ચ સવ્વેસિ પઢમં હવઈ મગલ', Page #8 -------------------------------------------------------------------------- ________________ સાધુ સાધવી અરિહંતે મહ દેવ, જાવજૂછવં સુસાહણે ગુણે; જીણું પત્ત તત્ત, ઈય સમત્ત મએ ગહિય. જાવજજીવને માટે અરિહંત મારા દેવ છે, સુસાધુ મારા ગુરુ છે-જીનેશ્વરે પ્રરૂપેલ તત્ત્વ મારે ધર્મ છે,” એ રૂપ સભ્યત્વ હું અંગિકાર કરું છું. જ (આ રીતે નવકાર સહિત મઢ રે ગાથા રૂપ સમ્યક્ત્વ ત્રણ વખત ઉચ્ચરાવવું.) (૪) ૦ સર્વ વિરતિ સામાયિક ઉચરાવવી, નમે અરિહંતાણું, નમે સિદ્વાણું, નમે આયરિયાણું, નમો ઉવજઝયાણું, નમે એ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારે, સવપાવપણાસણો મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલ. કરેમિ ભંતે! સામાઇ, સવ્વ સાવજ જેગ પચ્ચકખામિ, જાવજજીવાએ તિવિહ તિવિહેણું, મણેણુ વાયાએ કાણું ન કરેમિ, ન કામિ, કરૉપિ અને ન સમણુજાણમ. તસ્ય ભંતે ! પડિક્કમામિ નિરામિ ગરહામિ અપાણે વોસિરામિ. [આ રીતે ત્રણ વખત નવકાર મંત્ર અને કરેમિ ભંતે રૂપ સર્વવિરતિ સામાયિક ઉચરાવવી.] Page #9 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના વિધિ (૫) વ્રત ઉશ્ચરાવવા : [પાંચ મહાવ્રત અને છઠ્ઠ તું રાત્રિભોજન વિરમણ વ્રત એ છ વ્રતે નવકાર મંત્ર બોલવાપૂર્વક ત્રણ ત્રણ વખત ઉચ્ચાવવા–તે આ રીતે નમો અરિહંતાણં નમે સિદ્ધાણું, નમો આયરિયાણું, નમો ઉવજઝાયાણું, નમે એ સવ્વસાહૂણું –એ પંચ નમુક્કારે, સવ્વપાવપૂણાસણ, મંગલાણં ચ સવૅસિં, પઢમં હવઈ મંગલ. પઢમે ભતે મહવએ પાછવાયા વેરમણ, સવં ભંતે! પાણાઈવાયં પચ્ચકખામિ, સે સુહમ વા, બાયર વા, સં વા, થાવર વા, નેવ સયં પાણે અઈવાએજજા, નેવડનેહિ પાણે અઈવાયાવિજજા, પાણે અઠવાયંતેવિ અને ન સમણુજાણામ, જાવજજીવાએ તિવિહરતિવિહેણું, મહેણું વાયાએ કાણું ન કરેમિ ન કારમિ કરંત પિ અને ન સમણુજાણામિ, તસ્મ ભંતે ! પડિકણ્ડમામિ નિંદામિ ગરિહામિ અપાયું સિરામિ. પઢમે તે મહબૂએ ઉદ્ધિઓમિ સવ્વાઓ પાણુઇવાયાએ વેરમણું, (આ પ્રમાણે ત્રણ વખત આ આલા બેલ) Page #10 -------------------------------------------------------------------------- ________________ સાધુ સાધ્વી નમે અરિહંતાણું, નમો સિદ્ધાણં નમે આયરિયાણું, નમે ઉવક્ઝાયાણું, નમે લોએ સવ્વસાહૂણં–એસે પંચ નમુકકારો, સવ્વપાવપણાસણે, મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલં. અહાવરે દોચ્ચે અંતે! મહબૂએ મુસાવાયાએ વેરમણ સવું ભંતે! મુસાવાયં પચ્ચખામિ, સે કહા વા, લેહા વા, ભયા વા, હાસા વા, નેવ સયં મુસં વજજા, નેવડનેહિ મુસં વાયાવિજા, મુસંવતંતે વિ અને ન સમણુજામિ, જાવજજીવાએ તિવિહુ તિવિહેણું મણેણું વાયાએ કાણું ન કરેમિ ન કામિ કરંત પિ અને ન સમણુજાણુમિ, તસ્મ ભંતે ! પડિકમામિ નિંદામિ ગરિણામિ અપાયું સિમિ. દચ્ચે ભતે! મહત્વએ ઉવટૂિમિ સવ્યાએ સુસાવાયાએ વેરમણ. [નવકારમંત્ર સહિત ત્રણવખત આ આલા બેલી નમે અરિહંતાણું, નમે સિદ્ધાણું, નમે આયરિયાણું, નમે ઉવજઝાયાણું, નમે લોએ સવ્વસાહૂણ–એસે પંચ નમુક્કારે, સવપાવપણાસણે, મંગલાણં ચ સવેસિં, પઢમં હવઈ મંગલ. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૧ અંતિમ આરાધના વિધિ અહાવરે તચ્ચે અંતે. મહલ્વેએ અદિનાદાણુઓ વેરમણું, સવ્વ ભંતે અદિન્નાદાણું પચ્ચખામિ, સે ગામે વા, નગરે વા અરણે વા, અષ્પ વા, બહું વા, અણુવા, થુલું વા, ચિત્તમંતં વા, અચિત્તમંત વા, નેવ સયં અદિન ગિહિજજા, નેવડનેહિં અદિનં ગિહાવિજજા, અદિનં ગિહતેવિ અને ન સમણુજાણામિ જાવજછવાએ તિવિહં તિવિહેણું મણે વાયાએ કાણું ન કરેમિ ન કારમિ કરંત પિ અન્ન ન સમણુજામિ, તસ્મ ભંતે! પડિસ્કમામિ નિદામિ ગણિહામિ અપ્પાનું સિરામિ. તચ્ચે તે મહબૂએ ઉક્રિએમિ સવ્યાએ અદિનાદાણુઓ વેરમણું નિવકાર મંત્ર સહિત આ આલા ત્રણ વખત કહે] નમો અરિહંતાણે, નમે સિદ્ધાણું, નમે આયરિયાણું, નમો ઉવજઝાયાણું, નમે એ સવ્વ સાહૂણું-એસે પંચ નમુકકારે, સવ્વપાવપણુણે, મંગલાણં ચ સવ્વસિં, પઢમં હવઈ મંગલં અહાવરે ચઉલ્થ ભરતે! મહāએ મેહુણાઓ વેરમણું, સવ્વ ભંતે! મેહુણ પચ્ચક્ ખામિ, સે દિવં વા, માણસ વા, તિરિખ જેણિએ વા, નેવસય મેહુણું Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સાધુ સાધ્વી સેવિજજા, નેવઽસ્નેહિં મેહુણ સેવાવિજ્રા, મેહુણ સેવ તે વિ અને ન સમણુજાણામિ,જાવવાએ તિવિહં તિવિ હૈણું મણેણુ' વાયાએ કાએણું ન કરેમિ ન કારવેમિ કર’ત પિ અન્નને સમણુજાણુામિ, તસ્સ ભંતે ! પરિમાર્મિ નિદામિ ગરિહામિ અપાણું વાસિરામિ. ચઉત્ને ભ તે મહબ્નએ ઉટ્રિશ્નએમિ, સવ્વાએ મેહુણાએ વેરમણ નવકારમંત્ર સહિત આ આલાવા ત્રણ વખત કહેવે!.] નમે અરિહંતાણ, નમા સિદ્ધાણ', નમે આયરિયાણ', નમૈ। ઉવજ્ઝાયાણું, નમે લોએ સવ્વ સાહૂણ -એસેા પંચ નમુક્કારા, સવ્વપાવપ્પણાસણેા, મંગલાણં ચ સવ્વેસિ”, પઢમ' હવઈ મોંગલ'. અહાવરે પ'ચમે ભતે ! મહવ્વએ પરિગ્ગહાઆ વેમણું, સવ્વ ભ તે પરગ્ગહ પચ્ચક્ખામિ, સે અપ વા, બહું વા, અણુ. વા, સ્થૂલવા, ચિત્તમંત વા, અચિત્તમાંત. વા નેવસય પરિગ્ગહ. પરિગિહિંજા, નેવડ્રનેહિ પરિગૃહ પરિાિવિજજા, પરિગ્ગહ પરિગણ્ડ તે વિ અને ન સમગ્રાણામિ જાવજીવાએ તિવિહ તિવિહેણ મણેણુ. વાયાએ કાએણું ન કરેમિ ન કારવેમિ કર`ત પિ અન ત સમણુજાણામિ, તસ્મ ભંતે ! પડિક્કમામિ નિદામિ ગરિહામિ અપાણુ વાસિરામિ. Page #13 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના વિધિ પંચમે ભતે મહવએ ઉવટિઓમિ સવ્યા પરિગહાએ વેરમણું. નિવકાર સહિત આ આલા ત્રણ વખત કહે.] નમે અરિહંતાણું, નમે સિદ્ધાંણું, નમો આયરિયાણું, નમે ઉવજ્ઝાયાણં, નમે એ સવ્વ સાહૂણું-એસે પંચ નમુક્કારે, સવ્વપાવપણાસણ, મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલ. અહાવરે છે અંતે ! એ રાઈ ભેયણુઓ વેરમણું, સવૅ ભંતે રાઈયણું પચ્ચક્ખામિ સે અસણું વા, પાંણુંવા ખાઈમ વા, સાઈ મેવા, નેવ સયં રાઈ ભુજિજજા, નેવડનેહિં રાઈ ભુંજવિજ જા, રાઈ ભુંજ તે વિ અને ન સમગુ જાણામ, જાવજજીવાએ તિવિહુ તિવિહેણું મળેણું વાયાએ કાણું ન કરેમિ ન કારવેમિ કરતપિ અને ન સમાગુ જાણામિ, તસ્મ ભંતે ! પડિકમામિ નિંદામિ ગરિહામિ અપાણે સિરામિ. છ ભંતે! એ ઉટિક એમિ સવ્યાએ રાઈભેયણાઓ વેરમણ નવકારમંત્રપૂર્વક આ આલા ત્રગુ વખત કહે.] નમે અરિહંતાણું, નમે સિદ્ધાણું, નમે આયરિયાણું, નમો ઉવજ્ઝાયાણું, નમે લોએ સવ સાહૂણું-એણે પંચ નમુક્કારો, સવ્વપાવપણાસણ, મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલ. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સાધુ સાધ્વી ઇચ્ચેયાઇ પંચમહવયા, રાઈ ભાયણ વેરમણ છઠ્ઠાઈ, અત્તહિઅદ્ભૂłયાએ ઉવસ‘પજ્જિતાણુ વિહરામિ [આ ગાથા નવકારમંત્રપૂર્વક ત્રણ વખત કહેવી. આ પ્રમાણે ફરીથી પચમહાવ્રત અને છઠ્ઠું રાત્રિલેાજન વિરમણવ્રત ઉચરાવી, ચેંચાઈ ગાથા સંભળાવી નિત્યારગ પારંગાહાહ મેલી ગુરુ ભગવંત આશીર્વાદ આપે. (નોંધ:- ગ્લાનની પરિણતી અને સયેાગે જોઇ ત્રતના આલાવાના અથ કહેવા માટે સમય—ઉચિત નિર્ણય કરવા.) (૬) ચાર શરણુ ગ્રહણ કરાવવા, ચાર મંગલ અહિં તા મોંગલ' સિદ્ધા મગલ સાહૂ મોંગલ કેલિપન્નતા ધમ્મા મ’ગલ ચત્તારિ લેાગુત્તમા અહિ તાલે ગુત્તમા, સિદ્ધાàાગુત્તમ સાહૂ લાગુત્તમા, કેવલિ પન્નતા ધમ્મા લાગુત્તમૈ ચત્તાર શણ પવજમિ અરિહંતે શરણ પવજજામિ, સિદ્ધ શરણું પવજામિ, સાહ્ શરણ પવજજામિ, કેલિપન્નત્ત' ધમ્મ' શરણ પવજજામિ, Page #15 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના વિધિ ૧૫ (૭) અઢાર પાપસ્થાનક વોસિરાવવા. સવૅપણાઈવાય, સળંમુસાવાયં, સવંઅદિનાદાણું સવંમેહણું, સારંપરિગ્રહ, સળં કેહ, સવ્વાણું, સવં માર્યા, સવં ભં, પિજજ, દસ, કલહ, અભક્ખાણું, અરઈ–ઈ, પેસન્ન, પર પરિવાય, માયામેણં, મિચ્છાદંસણ–સલ્લંચ, ઈઈઆઈ અઠારસ પાવઠાણાઈ જાવ જજીવાએ ર્તાિવિહં તિવિહેણું જાવ સિરામિ. સર્વપ્રાણાતિપાત, સર્વમૃષાવાદ, સર્વઅદત્તાદાન, સર્વ મથુન, સર્વપરિગ્રહ, સક્રોધ, સર્વમાન, સર્વ માયા, સર્વલેભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, રતિ અરતિ, પરંપરિવાદ, માયામૃષાવાદ, મિથ્યાત્વશલ્ય આ અઢારે પાપસ્થાનકેને યાજજીવ [જીવે ત્યાં સુધી] ત્રિવિધ ત્રિવિધે હું વોસિરાવું છું. (૮) અનશન (આહાર ત્યાગ.) નોંધ :-[વર્તમાન કાલે વિશિષ્ટ જ્ઞાની પુરુષોને અભાવ વતે છે. ગ્લાનાદિ પણ સંથારો લેવા માટે તેવા સંઘયણ -સામર્થ્ય ધરાવતા નથી માટે સાગારી અનશન કરાવવું. “અમુક સમય માટે ત્રણ કે ચાર આહારનો ત્યાગ કરાવતાં જવું અથવા મુદ્ધિસહિયં પચ્ચક્ખાણ કરાવતાં રહેવું. જેથી ચારે આહારના ત્યાગરૂપ અનશનને લાભ મળે.' Page #16 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - ૧૬ સાધુ સાધ્વી (૯) છેવટે નવકારમંત્ર સંભળાવે ચાલુ રાખ. ローローロ આ પ્રમાણેની વિધિ સમાચારી પ્રતમાં જણાવેલી છે. તે સાધુ–સાધ્વીજી મહારાજને અંતિમ આરાધના માટે ખાસ ઉપયોગમાં લેવી. છતાં તદ્દન અભાન અવસ્થા કે શુદ્ધિ ન હોય ત્યારે આ વિધિ ન કરાવતાં માત્ર નવકાર મંત્ર સંભળાવ ચાલુ રાખવે. થડે પણ ઉપયોગ ભાગ્ય ગે રહે છે તે આમાં પંચ પરમેષ્ઠીના સ્મરણપૂર્વક દેહનો ત્યાગ કરી શકે. ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦. અવસરેચિત વૈરાગ્યાદિને ઉપદેશ આપવો અથવા ભાવવાહી સ્તવન–સઝાયાદિ સંભળાવવા. | – E – I અંતિમ આરાધના વિધિ સમાપ્ત Page #17 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના વિધિ શ્રાવક-શ્રાવિકા માટે અંતિમ સાધનાવિધિ શ્રાવક-શ્રાવિકાને લાંબા સમયની બિમારી હોય કે અન્ય કોઈ કારણોસર અતિ ગલાન થઈ ગયા હોય ત્યારે અંતિમ સાધના કરાવવાની વિધિ પણ સમાચારીમાં જણાવી છે. (૧) પૂજ્ય ગુરુ મહારાજની ઘેર પધરામણી કરાવીચોગ્ય આસને બિરાજમાન કરાવે. (૨) શક્તિ અનુસાર જ્ઞાન પૂજન, ગુરુ પૂજન કરે –વંદન કરે. (૩) ગુરુ ભગવંતને આ પ્રમાણે વિનંતી કરે. હે ભગવન્! મારે આ અવસરે શું કરવા ગ્ય છે? કૃપા કરીને ફરમાવે.” એકાંતે ઉપકારની ભાવનાથી ભરેલા સંત પુરુષે અંતઃ સમયની આરાધના કરવાનું ફરમાવે છે– [નોંધ :- સાધુ-સાવીને માટે ઉપર જે વિધિ દર્શાવી છે તે રીતે જ શ્રાવક શ્રાવિકાને વિધિ કરાવવાનું સમાચારમાં જણાવેલ છે.) માત્ર બે કેરફારે ધ્યાનમાં રાખવા. (૧) કરેમિ ભંતે ઉચરાવવુ નહી. (૨) પાંચ મહાવ્રતને બદલે બાર મહાવ્રતમાંના શક્ય વ્રત-નિયમે આપવા.] Page #18 -------------------------------------------------------------------------- ________________ 18 સાધુ સાવી. શ્રાવક-શ્રાવિકાને સંપૂર્ણ વિધિ કરાવવા અનુકૂળતા. ન હેય તે સંક્ષેપમાં નીચેની સુચના મુજબ કરાવવી. (1) જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યના જે કાંઈ અતિચાર લાગ્યા હોય તેનું મિરછામિ દુક્કડમ દેવડાવે. (2) સર્વ જીવરાશિ અને સકલ શ્રીસંઘ સાથે ક્ષમાપન કરાવે. (3) તેણે સેવેલા 18 પાપ સ્થાનકેનું ભાવપૂર્વક પ્રતિક્રમણ કરાવે–મિચ્છામિ દુક્કડમ અપાવે. (4) ચાર શરણા અંગીકાર કરાવે. (5) શાસન, ચારિત્ર, મેક્ષ વગેરે માટે શુભ ભાવના (6) બને તેટલા નવા નવા પચ્ચખાણે કરાવે વ્રત નિયમ કરાવે જેથી છેલ્લે વખતે વિરતિયાળું જીવન થઈ જાય. વધારે યોગ્ય અને પરિણત શ્રાવક હોય તે ફરીથી સમક્ત ઉચ્ચશાવી શક્તિ મુજબ શ્રાવકના 1 થી 12 વ્રત, લેવડાવે. (7) જમીન મકાન–પરિગ્રહ, કુટુંબ સંબંધ આદિ વોસિર (8) છેલે ચૌદ પૂર્વના સાર રૂપ એવા નમસ્કાર મહામંત્રનું વારંવાર સ્મરણ અને શ્રવણ કરાવે. જેથી આરાધના યુક્તિ પંડિત મરણને પામી શકે. -