SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધના વિધિ ૧૫ (૭) અઢાર પાપસ્થાનક વોસિરાવવા. સવૅપણાઈવાય, સળંમુસાવાયં, સવંઅદિનાદાણું સવંમેહણું, સારંપરિગ્રહ, સળં કેહ, સવ્વાણું, સવં માર્યા, સવં ભં, પિજજ, દસ, કલહ, અભક્ખાણું, અરઈ–ઈ, પેસન્ન, પર પરિવાય, માયામેણં, મિચ્છાદંસણ–સલ્લંચ, ઈઈઆઈ અઠારસ પાવઠાણાઈ જાવ જજીવાએ ર્તાિવિહં તિવિહેણું જાવ સિરામિ. સર્વપ્રાણાતિપાત, સર્વમૃષાવાદ, સર્વઅદત્તાદાન, સર્વ મથુન, સર્વપરિગ્રહ, સક્રોધ, સર્વમાન, સર્વ માયા, સર્વલેભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, રતિ અરતિ, પરંપરિવાદ, માયામૃષાવાદ, મિથ્યાત્વશલ્ય આ અઢારે પાપસ્થાનકેને યાજજીવ [જીવે ત્યાં સુધી] ત્રિવિધ ત્રિવિધે હું વોસિરાવું છું. (૮) અનશન (આહાર ત્યાગ.) નોંધ :-[વર્તમાન કાલે વિશિષ્ટ જ્ઞાની પુરુષોને અભાવ વતે છે. ગ્લાનાદિ પણ સંથારો લેવા માટે તેવા સંઘયણ -સામર્થ્ય ધરાવતા નથી માટે સાગારી અનશન કરાવવું. “અમુક સમય માટે ત્રણ કે ચાર આહારનો ત્યાગ કરાવતાં જવું અથવા મુદ્ધિસહિયં પચ્ચક્ખાણ કરાવતાં રહેવું. જેથી ચારે આહારના ત્યાગરૂપ અનશનને લાભ મળે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005182
Book TitleSadhu Sadhvi Antim Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size236 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy