Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વળ" ૧૫ : અંક ૪ ]
તંત્રી
[ ક્રમાંક : ૧૭૨ ચીમનલાલ ગોકળદાસ શાહ
ACHARIA SREXICASSAGARSURI GARANTIE Shk. HAVE AN ARAHAN KARE
Kol Saatinar 882 07. P; ૧ /y, 2 13 // ?14 05.
विषय-दर्शन
વિષય . #મના શિવતિ
શ્રી. રાધાજુન ૨. માહન-જો-દોરામાં શ્રી પાર્શ્વનાથ
ભાલવાનની આકૃતિ ૫. શ્રી વિજયજી 8, મુલાબ મને કાંટા ૪. શતિ નામક સૂરિઓ
2. હીરાલાલ ૨. પયિા ૯૨ પૂ. મુનશા અને રૂપમેન કુમાર ૬. પ્રશ્નોત્તર ક્રિરાવલી
પૂ. શ્રીવિજ્ય૫ઘસરિજી છે, મંથસ્વીકાર
૧૦૪ ૮. વિલાસ પર્વત અને બીજું',
સાળાનું અવલોકન પૂ. શીશાંતિલાસરછ હાઈટલ ૨-
|
N.
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યાચલ પર્વત અને બીજા સ્થળાનું અવલોકન
લેખક : પૂજ્ય મુનિરાજ શ્રીક્રાંતિસાગરજી. મુનિરાજ શ્રીકાંતિસાગરજી મહારાજશ્રી પુરાતત્ત્વના વિષયમાં ખૂબ દિલચસ્પી ધરાવે છે અને શિ૯૫- સ્થાપત્યમાં તે તેમની દૃષ્ટિ વધુ વિકસિત અને શાસ્ત્રીય બની ગઈ છે. એ હકીકત તેમના વિવિધ લેખાથીયે પુરવાર થાય છે. વિહાર દરમિયાન આવતા પ્રત્યેક પ્રદેશને તેઓ એ દૃષ્ટિએ નિહાળે છે. નવીન વસ્તુઓ જે સાંપડે તેની યાદી કે નધિ કરી લઈ પ્રકાશમાં મૂકી આપણી અધારી દિશાને અજવાળે છે.
હજીયે આપણા સંશોધકે જૈન મૂર્તિઓને બૌદ્ધ મૂર્તિ કહી દેવાની ભ્રામક અંધ. પરંપરાને ચિપકી બેઠેલા છે તેમને અને જેન, જૈનેતર તેમજ સરકારી આગેવાનો સાથે તેઓ સંપર્ક સાધી સ્થાપત્યનું વાસ્તવિક મૂલ્યાંકન કરવાનો રાહ બતાવતા રહે છે.
- “જૈન” પત્ર તા. ૮-૧-૫૮ના અંકમાં તેમણે કેટલીક નવીન હકીકતા આપી છે તે વાચકોને અત્યંત ઉપયોગી હોવાથી તેની તારવણી નીચે આપીએ છીએ. સપાટ
(૧) કૌશાંબીમાં પ્રયાગ વિશ્વ વિદ્યાલય તરફથી શ્રીયુત ગોવર્ધનરાય શર્માની દેખરેખ નીચે પ્રાચીન સ ોધન અંગે ખોદકામ ચાલી રહેલું છે. આ સ્થળાને નિહાળતાં તે ઈ. સ. પૂર્વે બીજી શતાબ્દીનાં હોવાનું માલુમ પડે છે. ખાદકામમાંથી જે સામગ્રી નીકળી આવી છે તેમાં જૈનધર્મ સાથે સંબંધ ધરાવતી કેટલીક વસ્તુઓ પણ મળી આવી છે. તેમાં એક પથ્થરમાં કારાયેલ યક્ષ-યક્ષિણી સહિત શ્રીનેમિનાથ ભગવાનની લેખ વિનાની મૂર્તિ મળી આવેલી છે. આ પ્રતિમા ઈ. સ. પૂર્વની પ્રાચીન દીવાલના અવશેષ સાથે મળતી હોવાથી એટલી જ પ્રાચીન હોવાનું પુરવાર થાય છે. એટલું જ નહિ મથુરાથી મળી આવેલી છે. સ. પૂર્વની મૂતિ'આ સાથે તેના શિ૯૫વિધાનનું સામ્ય જોવાય છે અને તેથી આ પ્રતિમા ઇ. સ. પૂર્વે બીજી શતાબ્દીની હોય એવુ’ સપ્રમાણુ નિણીત થાય છે.
(૨) મીરજાપુર આવતાં વચ્ચે વિદ્યાચલ પર્વત આવે છે. ઉત્તર ભારતના હિંદુઓનું આ માટુ' તીર્થ ધામ મનાય છે. અહીંના મંદિરનું શિલ્પ સ્થાપત્ય ઉચ્ચ કેટિનું' અને દશનીય છે પરંતુ સખેદ કહેવું પડે છે કે, અહી પર્વત ઉપર જે અષ્ટભુ જ દેવીની ગુફા છે, જેમાં વચલી મૂર્તિની બાજુ માં પદ્માસનસ્થ જૈન પ્રતિમા છે, જેને ત્યાંના પંડયાએ
_[ અનુર્માધાન માટે જુઓ ટાઈટલ પેજ ત્રીજુ'].
For Private And Personal use only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મનો સિદ્ધાંત
lu,
કર્મને સિદ્ધાંત પાપીના મનમાં દુર્ભાગ્યે હિંદુસ્તાનમાં માણસ એટલે ઉત્સાહ પ્રેરે છે કે પાપચરણ પોતે જ્યારે સામર્થ્યહીન થઈ ગયો અને બંધ કરવાનું ને પુણ્યને પંથે વાળવામાં પિતાથી બનતે બધા પુરુષાર્થ કરી કદી વેળા વહી જતી નથી. જાગ્યા ત્યાંથી છૂટવાની મર્દાનગી તેનામાં રહી નહીં સવાર. નિરાશા અને દુઃખ, પાપ ને સંક- ત્યારે કર્મને સિદ્ધાંત અને દેવવાદ બેન
* અરિયાના | | ૪ કિ | ગોટાળો થઈ ગયે. દરવાજા કદી બંધ
ત્તિત્ર ભારતવર્ષ ન વર| કર્મના સિદ્ધાંતને થતા નથી એમ |
લોકેએ તા ને मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित કર્મનો સિદ્ધાંત
ભીરુતા પિષવાના પિકારીને કહે છે. તે श्री जैनधर्म सत्य प्रकाशक
બહાના તરીકે વાપઆપણને પાપી પ્રત્યે
| समितिनुं मासिक मुखपत्र | રેવા માંડ્યો, ને તે ઉદાભાવે વર્તવા સમ
આશાને સંદેશો હતો જાવે છે, કેમકે માણસે
તેમાંથી બદલીને તેને ઘણીવાર દુરાત્મા હોય
નિરાશાનો સંદેશ છે એના કરતાં વધારે
બનાવી દેવામાં દુર્બળ મનના હોય
આવ્યો. તેણે પાપીને છે. માણસનું હૃદય
કહ્યું, “તું દુરાચારી દુષ્ટતા ને પાપા
તે છે જ, પણ એથી ચારમાં જ રાચે છે રિશ્ચામાની યાદી : ઘાંટા રોડ,
સાર તું કદી થઈ અને તેને પુણ્ય | કારાવદ (1નવર)
'| શક્યો જ નહતા. એ
| કરતાં પાપ જ –
(૩નtin) | લેખ તારે લલાટે વધારે રચે છે, સ્વર્ગના સીધાં ચડાણ વિધાતાએ અનાદિકાળથી લખી જ કરતાં નરકનો સહેલો ઉતાર જ વધારે રાખેલ હતે.” આવી નિરાશાની ગમે છે, એમ કહેવાય કે મનાય તે ફિલસૂફી કર્મના સિદ્ધાંતમાંથી ફલિત તે સાચું નથી.
થતી નથી. હિંદુ જીવનદર્શન ]
– મીરાધાકૃષ્ણન વર્ષ ૨૫ વિક્રમ સં. ૨૦૦૬ ઃ વીરનિ. સ. ર૪૭૬ ઈ. સ. ૧૯૫૦ જ વિક છે || પિષ વદિ ૧૨ : રવિવાર : ૧૫ જાન્યુઆરી ૨૭૨
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહેન–જો–દામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની આકૃતિ
લેખક : પૂજ્ય મુનિરાજ શ્રીજભૂવિજયજી તત્વજ્ઞાનની ઐતિહાસિક મર્યાદામાં જૈનધર્મની પહેચ ખૂબ પ્રાચીન કાળ સાથે સંબંધ ધરાવે છે એ હવે નિર્જીત થઈ ચૂકયું છે. પરંતુ ભારતનાં પ્રાગઐતિહાસિક કાળનાં અવસાવશેષો સાથે ધર્મને સંબંધ છે અને કેટલો હતે એ દિશા તરફ હજી પુરાતત્વવિદેનું ધ્યાન ગયું નથી. આ લેખ એ દિશામાં પહેલ કરે છે, એટલું જ નહિ મૂર્તિવાદની એક સમસ્યા ઊભી કરે છે.
'વેદમાં મૂર્તિવાને સ્થાન નહોતું અને બૌદ્ધ ધર્મમાં બુદ્ધ ભગવાનની મૂર્તિ તેમના નિર્વાણ પછી કેટલેય કાળ વીત્યા બાદ બનાવવામાં આવી હતી. મોહન જે દડાની વસ્તુસામગ્રી પ્રાંચ હજાર વર્ષ પૂર્વથી લઈને તે પછીના કાળ સુધીની સાબિત થઈ ચૂકી છે અને તેથી મૂર્તિવાદનાં મૂળ કેટલાં ઊંદ છે અને જેની સાથે તેને સંબંધ કેટલે પ્રાચીન છે એ સહેજે કલ્પનામાં આવી જાય છે. પિણ ત્રણ હજાર વર્ષ પૂર્વના લગભગના કેરી કાળની આ જેન આકૃતિ તિવાદની પ્રાચીનતાને નિર્દેશ કરે છે. વસ્તુતઃ યજ્ઞની સામે પ્ર તીકાર કરનારી જે સંસ્થા હતી તેની મૂર્તિવાદનું સ્થાન મુખ્ય હતું. એ સંસ્થા કઈ કઈ હતી એને નિર્ણય કરવાનું પુરાતત્વવિદેને સેપિીએ છતાં એટલું નિશ્ચિત છે કે એ સંસ્થાઓ પૈકી જૈનધર્મને હિસ્સો મુખ્ય હતો.
સંપા
શ્ર અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની ગયા વર્ષે (સં. ૨૦૦૫માં) અક્ષમતીયા ઉપર યાત્રા કરીને ત્યાંથી વિહાર કરી અમારે આકેલા આવવાનું થયું હતું. ત્યાં આ વખતની સ્થિરતા દરમ્યાન વાંચવા માટે એક બુકસેલર પાસેથી કેટલાંક ભૌગોલિક અને ઐતિહાસિક અંગ્રેજી પુસ્તકે હું લાવ્યા હતા. તેમાં એક A Pageant of India નામનું Kemneth Saunders નામના લેખકે લખેલું ઈગ્લાંડની ઓકસફર્ડ યુનિવરસીટિથી પ્રસિદ્ધ થયેલું પુસ્તક હતું. આમ ભારતવર્ષના ઉપલભ્ય પ્રાચીનતમ ઇતિહાસથી આરંભી અર્વાચીન ઈતિહામ આપેલો હતો કે જે સામાન્યરીતે ગણુતા-માનતા ઇતિહાસના પુસ્તકેથી જુદી જ ઢબે આલેખાયેલ હતો. આના પ્રારંભમાં સરકારી પુરાતત્વખાતાએ ખેદકામ કરીને જોધી કાઢેલા (સિંધમાં આવેલા) મેહેન-જે-દાર નામના પ્રાચીન નગરમાંથી મળી આવેલી કેટલીક વસ્તુઓનું વર્ણન હતું. આમાં ધાતુના પતરાં ઉ૫ર કેતરેલી એક આકૃતિનું પણ વન હતું. એ વર્ણન વાંચતંની સાથે જ મને લાગ્યું કે આ આકૃતિ બીજી કોઈ નહીં,
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪] હિત જે દારોમાં પાત્ર ભ૦ની આકૃતિ [ ૮૩ પણ વાના ઝાડ નીચે કાળોત્સર્ગ ધ્યાને ઊભેલા ફણાધારી શ્રી પાર્શ્વનાથ ભગવાનની જ છે, આથી એ અંગ્રેજી પુસ્તકના મહત્વના લખાણને મેં તે જ વખતે નવી લીધું અને પછી પુસ્તક પાછું આપી દીધું.
આ અંગ્રેજી લખાણ જાણવા પહેલાં મેહેન જે દારેસ શું છે, કયાં આવ્યું છે, મેહન ને દારાની સંસ્કૃતિની પ્રાચીનતા કેવી છે, તથા મહેન્સેદારીનું નામ અતિહાસિક પુસ્તકામાં શાથી આટલું બધું ગાજ્યા કરે છે તે જાણવું ઉપગી અને જરૂરી છે.
મહેન-જો-દારે
આ સ્થળ સિંધ પ્રાંતના લારખાના જિલ્લામાં લારખાનાથી દક્ષિણે લગભગ ૨૫ માઈલ તલાશી સ્ટેશનથી આઠેક માઈલ દૂર સિંધુ નદીના પશ્ચિમ કિનારે લગભગ ર૭ ૧૫ ઉતર અશ અને ૬૮° ૧૫' પૂર્વ રેખાંશ પર આવેલું છે. સિંધી ભાષામાં મોહન-જો-દારો છે. અર્થ “મરેલાઓની ટેરીઓ” એવો થાય છે. (નોદે મરેલા, કોકની, રાd= ટેકરીઓ.) આ સંબંધમાં એવી આખ્યાયિકા ચાલે છે કે, પહેલાં. સિધાતમાં ચૂંટાઇ નામને એક અત્યંત જુલ્મી રાજા રાજ્ય કરતા હતા. તેના જુલમથી પ્રજા તે શું પણ તેના સ્વજન-સંબંધી ૫ણું ઘણું ત્રાસી ગયા હતા. તેની દુઝતા વધતાં વધતાં એટલે સુધી વધી કે તેણે પિતાની ભત્રીજી ઉપર પણ અત્યાચાર કરવાની તૈયારી કરી. તેની દુતાથી કુદરત પણ, કેયાયમાન થઈ ગઈ અને બરાબર તે જ વખતે આકાશમાં પ્રચક વાદળ સી આવ્યું. જેરદાર વૃષ્ટિ થઈવીજળી, પડી. અને મોટે ધરતીકંપ થયે. તેથી હલુરાયની રાજધાની, અને બીજાં અનેક સિંધનાં શહેરો તેમા દટાઈ ગયાં અને તે સ્થળે અનેક નાની નાની ટેકરીઓ નિર્માણ થઈ. આથી આ સ્થળનું મોત-જો-વાહ મરેલાઓની ટેકરીઓ એવું નામ પડયું છે.
૧. આના અનુસંધાનમાં જૈન અનુકૃતિઓમાં આવતી એક વાત ધ્યાનમાં લેવા જેવી છે
સિંધુ નદીની પાસે હોવાથી સિંધુસૌવીર નામે ઓળખાતા દેશમાં વીતરાયપુર૫ત્તન નામનું નગર હતું. તેમાં ઉદાયન નામના રાજા રાજ્ય કરતા હતા કે જેઓ ચેડા, મહારાજાની પ્રસાવતી નામની પત્રીને પરફયા હતા, એક વખત વહાણુના વેપારી પાસેથી ગાશીષચંદનની બનાવેલી ભગવાન મીરદેવની જીનસ્વામી પ્રતિમા રાજને પ્રાપ્ત થઈ હતી. રાજા-રાણું બને પૂન-કરતાં હતાં. અનુ
એ. રાણી સ્વર્ગે ગયા પછી મુન: દાસી પૂજા કરતી હતી. એક પ્રસંગે પ્રાપ્ત થયેલી. ગુટિકાના પ્રશ્નાવથી. દાસી કુમધ મટીને અત્યંત રૂપવતી બની ગઈ હતી. તેથી તેની ઉજજયિનીના ચડપ્રદ્યતન રતનની સાથે પરણવાની ઈચ્છા થથી ચંડ પ્રદ્યોતને ત્યાં રાતોરાત આવીને ભગવાન મહાવીરની ઉપર જwી પ્રતિમા સાથે દાસીનું હરણ કરી ગયો હતે. આ વાતની સજારમાં ખબર પડતાં દાયના રાજ પ્રચંડ સૈન્ય લઈને ઉજયિની આવી પણ હતા અને ચંડેપ્રદ્યોતમનો પરાજય કરીને ભગવાન મહાવીરદેવની, મૂર્તિને ઉઠાવવા ગયા, પણ પ્રતિમા ચાલી નહીં. છેવટે અધિષ્ઠાયકે કહ્યું કે તારું વીતભયપુરયાન ધૂળની વૃષ્ટિથી થઇ જશે માટે આ પ્રતિમા ત્યાં ન લઈ જઈશ.” ત્યાર પછી રાજા પાછા ફર્યા. એક વખત ઉદાયન રાજાની ભગવાન મહાવીર પ્રભુ પાસે દીક્ષા લેવાની ભાવના થઈ, ભગવાન ત્યાં પધાર્યા, અને રાજાએ પણ પોતાના ભાણેજ કેપ્શીકુમારને રાજ્ય સોંપીને ભગવાન પાસે દીક્ષા લીધી, જનશાસનમાં આ અતપિગમાં છેલલા રાજર્ષિ તરીકે ઉદાયન રાજા પ્રસિદ્ધ છે. દીક્ષા લીધા પછી કોઈ વખતે દામાન- રાજર્ષિ વીતશયપુરપત્તનમાં પધાર્યા હતા. તે
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૧૫ - પંજાબમાં રાવી નદીના પૂર્વ કિનારે મોટગોમેરી જિલ્લામાં લગભગ ૩૧ ઉત્તર અક્ષાંશ તથા ૭૩ ૨૫' પૂર્વ રેખાંશ ઉપર હરપ્પા નામનું એક સ્થળ આવેલું છે. સરકારી પુરાતત્વખાતાના અધિકારી જોન માલનું બ્રિટિશ મ્યુઝિયમમાં જોયેલાં નાણું અને એલેકડર કનિંગહામે આ લોજિકલ સર્વે ઓફ ઈન્ડીઆના સન. ૧૮૭૨-૭૩ના રિપોર્ટમાં પ્રસિદ્ધ કરેલા હરપામાંથી મળી આવેલા સિક્કાના ઉલેખ ઉપરથી હરપ્પા તરફ લક્ષ્ય ગયું. અને રાયબહાદુર દયારામ સહાની નામના વિદ્વાન દ્વારા ઇસ્વી સન ૧૯૨૧ના જાન્યુઆરી મહિનામાં હરપ્પામાં ખેદકામની શરૂઆત કરી, અને ત્યાંથી એક પ્રાચીન નગરના અવશેષો મળી આવ્યા. બરાબર બીજા જ વર્ષ પુરાણુ વસ્તુ સંશોધન ખાતાના અધિકારી રાખાલદાસ બેનર્જીની દેખરેખ નીચે ઈસ્વીસને ૧૯૨૨માં મોહન-જો-દારોની એક ટેકરીના ખોદકામની શરૂઆત થઈ. ત્યાર પછી પણ જુદા જુદા અધિકારીઓની દેખરેખ નીચે ખોદકામ થયું. મોટી આશ્ચર્યની વાત એ છે કે મોહે-જો-દારોમાં એક ઉપર એક એમ બાંધવામાં આવેલાં છ થી સાત નગરો નીકળ્યાં છે. હરપ્પામાં જેવી નગર રચના મળી વખતે “રાજા તમારી પાસેથી રાજ્ય પાછું લેવા માટે આવ્યા છે આવા મંત્રીઓનાં વારંવાર કથનથી ભરમાયેલા કેશી રાજાએ ભિક્ષા સમયે તેમને આહારમાં વિષ અપાવ્યું હતું. વિશ્વના પ્રયોગથી રાજર્ષિનું નિર્વાણ થયું હતું.
રાજાના આ દુષ્કાર્યથી કોપાયમાન થયેલા દેવોએ ત્યાં ધૂળની ઘેર વૃષ્ટિ કરી અને તેમાં સમગ્ર નગર. દટાઈ ગયું હતું. ઉદાયન રાજર્ષિને વિષ આપવામાં આવ્યું ત્યારે તેઓ કુંભારના ઘરમાં રહેતા હતા તેથી જ્યારે ધૂળની દૃષ્ટિથી નગર દટાઈ ગયું ત્યારે તેમાં કુંભારનું ઘર બચી ગયું હતું તેથી આ સ્થાનને
માનશેવ પણ કહે છે. “આવશ્યક ચૂર્ણિ” (પૃ. ૩૪, ૫૫૩)ના કથનાનુસાર આ સ્થાન સિણવલીમાં આવેલું હતું. પ્રેમી અભિનંદન ગ્રંથમાં છપાયેલા નૈનપંથોમેં મૌનોઝિ સામગ્રી : મારતાર્થનેં જૈનમાં વણા નામના લેખમાં (પૃ. ૨૨માં) ૫. જગદીશચંદ્ર જૈન લખે છે કે પંજાબના મુજફફર ગઢ જિલ્લામાં સનાવત અથવા સિમાવત નામનું સ્થાન છે કે જ્યાંની જમીન ઉપર છે. આ જ સિથવી સંભવતઃ હવું જોઈએ, અથવા તે સિંધ કે પંજાબ માં કઈ રેતીમય પ્રાચીન સ્થાન સિણુવલ્લી લેવું જોઈએ.”
મુજફફરગઢ પંજાબમાં સિંધુ નદીની નજીકમાં પૂર્વ કિનારે ૩૦ ૫” ઉત્તર અક્ષાંશ અને ૭૧ ૧૪' પૂર્વ રેખાંશ ઉપર આવેલું છે.
જગદીશચંદ્ર જૈનની વૈકલ્પિક સંભાવના સત્ય હોય કે અસત્ય હોય ગમે તે હે, પણ ઉપર જે દલરાયની કથા આપેલી છે તેની સાથે આપણું કયામાં અમુક સમાનતા સ્પષ્ટ દેખાય છે. શું મોહેનજેદારે જ પ્રાચીન વીતભયપુરપત્તન હશે? મહેન્સેદાર અને વીતભયપુરપત્તન ભલે કદાચ એક ન હોય તે પણ બલુચિસ્તાન-સિંધ-પંજાબ વગેરે પ્રદેશોમાં આવાં આવાં નાના મોટા પ્રકારનાં ૩૭ સ્થળે ખેદકામ થયાં છે અને ત્યાંથી અવશેષો મળી આવ્યા છે. એટલે આવાં બીજાં ઘણાં નગર ત્યાં દટાયેલાં છે. સંભવ છે કે આપણું વીતભયપુરપત્તન પણ તે પૈકીનું એક હેય.
આ વાત પણ સ્મરણમાં રાખવા જેવી છે કે કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિ મહારાજ “ ત્રિષષ્ટિ શાખા પક ચરિત્રમાં જણાવે છે કે ભગવાન મહાવીરદેવે સ્વમુખે કહ્યું હતું કે “દટાઈ ગયેલા વીતરાયપુરપત્તનમાંથી કુમારપાલ રાજા ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા કઢાવશે અને મહાઉત્સવપૂર્વ પાટણમાં પધરાવશે.” અને બરાબર તેમજ થયું હતું. કુમારપાલે રાજાને ખેદકામ કરતાં એ પ્રતિમા મળી હતી અને પછી મહામહોત્સવ પૂર્વક પાટણમાં લાવીને પધરાવી હતી. આ પ્રસંગનું અતિસુંદર વર્ણન 'ત્રિષષ્ટિશલાકા પુરુ ચરિત્રના છેલ્લા પર્વમાં તથા કુમારપાલ મહાકાવ્યમાં છે,
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ૪] મોહન ને દારોમાં પાર ભટની આકૃતિ [ ૮૫ આવી લગભગ તે જ જાતની નગરરચના હેન-જો-દારીમાં હોવાથી આ બને નગરો એક જ પ્રકારની સંસ્કૃતિવાળા લેકાએ વસાવ્યાં હશે એવું સંશોધકેનું અનુમાન છે. સશે. ધકેનું માનવું છે કે પહેલાં સિંધમાં ઘણો જ વરસાદ પડતા હતા અને નદીના પ્રવાહ વારંવાર બદલાતા હતા તેથી નદીના પુરમાં આ શહેર દટાઈ જતું હશે અને પછી પૂર ઊતર્યા બાદ લકે ત્યાં આવીને જૂના નગર ઉપર જ નવીન નગર બાંધતા હશે. આથી એક ઉપર બીજું એમ ઉપરા ઉપર બધેિલાં છ સાત નગરા અનુક્રમે ખોદકામ કરતાં નીકળ્યાં છે. ગમે તે હે, આ સ્થળો ઘણું જ પ્રાચીન છે એમાં શંકા નથી,
૨ જે ટેકરી ઉપર ખેદકામ કરવામાં આવ્યું તે ટેકરીની ટોચ ઉપર બૌદ્ધ સ્તૂપ છે. તેથી આને “ટેકરી' પણ કહે છે. આ સ્તૂપની નીચે દટાયેલું મંદિર હોવાની સંશોધકોની સંભાવના છે, પણ બૌદ્ધ ધર્માનુયાયીઓની ભાવના ન દુઃખાય એટલા માટે તેને તેડીને નીચે ખોદકામ કરવામાં આવ્યું નથી. આ સ્તુપ ૨૦૦૦ વર્ષ જૂનો છે, એમ માનવામાં આવે છે. બીજી
સ્થળે ખેદકામ કરતાં એક નીચે એક એમ છ સાત નગર નીકળ્યાં છે. તેમાં જે સૌથી તળિયાનું શહેર છે તેની નગર રચના બહુ જ ઉત્તમ પ્રકારની અને શાસ્ત્રીય ગણવામાં આવે છે. આ નગરમાં દક્ષિણોત્તર જનારા અનેક મુખ્ય રસ્તાઓ સમાંતરે બધેિલા છે અને તે દરેક એક બીજા સાથે નાની નાની ગલીઓથી જાડાયેલા હોવાને લીધે અનેક ચોક બનેલા છે. તેમાં સૌથી સુંદર રસ્તાની પહોળાઈ ૩૩ ફુટ છે. દરેક ઘરો પાકી ઈંટોથી બાંધેલાં છે અને પ્રત્યેક ઘરમાં સ્નાનગૃહ, અને બીજા નાના માટે આરાઓ છે. સ્નાનગૃહમાં ખાળ બાંધેલા છે અને તે સડકની બંને બાજુએ બનાવેલા ખોળાની સાથે જોડી દેવામાં આવેલા છે. ઘરો એક બીજાની અડોઅડ ન બાંધતાં પ્રત્યેક ઘર વચ્ચે થે
ડું અંતર રાખવામાં આવેલું છે અને અતરમાં જ સ્નાનગૃહ બાંધેલી છે. દરેક ગલીમાં સાર્વજનિક કૂવો છે અને ત્યાં પાણી ભરવા માટે આવેલા માણસોને બેસવા માટે કુવા પાસે ઈટથી બેઠકે બાંધેલી છે. પ્રત્યેક મોટા ઘરમાં કુવો છે અને એક મકાનમાં તે ૩૯ ફુટ લાંબા ૭૩ ફૂટ પહોળો અને આઠ ફુટ ઊડે હાજ છે. સામાન્ય રીતે નાને ઘેર ૨૭ ૪ ૩૦ ફુટ લાંબુ–પહેલું છે અને મોટા ધરને વિસ્તાર તેનાથી બેલ હોય છે. એક મકાને તે વળી ૨૩૦ ૪૭૮ ફુટ લાંબુ- પહેલું છે. બીજું એક મકાન ૨૨૦ ૧૧૫ ફૂટ લાંબુ-પહોળું છે. ઘર સિવાય દુકાનો પણ નીકળી છે. આખું નગર વ્યવસ્થિત રીતે બાંધેલું છે.
આ ઉપરાંત જયારે આ ટેકરીનું ખેદકામ ચાલતું હતું ત્યારે તેમાંથી અનેક પ્રકારની વસ્તુઓ મળી આવી હતી. સેના-મણિના આભૂષણો, વીંટીઓ, ચિત્રોવાળાં ધાતુના પતર, ધનુષ, બાણ, તલવાર, ખંજર, કુહાડા, હાથીદાંતની બગડીઓ, સ્ત્રીપુરુષનાં પૂતળાં. ધાતુનાં નાનાં મોટાં વજનમાપ, નાણું, છોકરાઓને રમવાના અનેક પ્રકારનાં મટી વગેરેનાં બનાવેલાં રમકડાં તથા ઘઉં અને જવ વગેરે ધાન્ય પણ નીકળ્યાં હતાં. મોહેજેદારમાં એક મ્યુઝિયમ બાંધીને તેમાં આ બધી વસ્તુઓને સંગ્રહ કરવામાં આવ્યો છે.
૨. મેહેરેદારમાં ત્રણ ચાર સ્થળે ખેદકામ થયું છે. તેમાં એક ટેકરી ઉપર સ્તુપ હોવાથી તેને Stapa Mound = સ્ત૫ટેકરી કહે છે. જ્યારે બી ખેદકામવાળા પ્રદેશના અંગ્રેજોએ Dh પ્રદેશ, Vs પ્રદેશ, Hr પ્રદેશ એવાં નામે રાખેલ છે. સ્વપ ટેકરી અને Dk પ્રદેશ ખાસ જેવા. લાયક ગણાય છે.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ ઉપલબ્ધ થયેલી વરતુઓ ઉપરથી સંશોધનું માનવું છે કે ચારથી પાંચ હજાર વર્ષ જૂનું આ નગર હોવું જોઈએ. કારણ કે અહીં મળી આવેલી વસ્તુઓમાં અને બીજા બે ત્રણ હજાર વર્ષ જૂનાં સ્થળોએ ખોદકામ કરતાં મળી આવેલી વસ્તુઓમાં સમાનતા નથી. , મળી આવેલા ધાતુઓનાં પતરા ઉપર અનેક પ્રકારના દેવ-દેવી આદિનાં ચિત્ર આલેખેલાં છે. પણ તે આજે હિંદુસમાજમાં પ્રતિ દેવ-દેવીઓનાં નથી. આથી પણ અનુમાન કરવામાં આવે છે કે વર્તમાન હિંદુ સંસ્કૃતિથી આ સંસ્કૃતિ પ્રાચીન હોવી જોઈએ અને કાળક્રમે તે નષ્ટ થઈ ગઈ હશે અથવા વર્તમાન સ્વર્યાની હિંદુ સંસ્કૃતિમાં તે ભળી ગઈ હશે. ધાતુઓનાં સચિત્ર પતરાં (સિક્કા) ઉપર અગ્રભાગે અક્ષરો લખેલા છે. આ લિપિ ઉકેલવા માટે ઘણો ઘણે પ્રયત્ન થયો છે છતાં હજી સુધી કંઈ જ સમજી શકાયું નથી. અક્ષરા બધા ચિત્રલિપિમાં લખાયેલા છે. આથી પણ આની પ્રાચીનતા માનવામાં આવે છે. સંશોધકેનું માનવું છે કે સૌથી ઉપરનાં ત્રણ નગર ઓછામાં ઓછાં ૪૫૦૦ વર્ષ પૂર્વેનાં હશે. એક નગર વસ્યા. પછી તે દટાઈ જાય અને તેના ઉપર બીજું નગર વસે આ પ્રક્રિયામાં સહેજે . ઓછામાં ઓછી ત્રણસો વર્ષ જાય એમ માનવામાં આવે તો પણું સૌથી નીચલા થરનું સાતમા નંબરનું શહેર કેટલું અતિપ્રાચીન હશે એની સ્વયં કલ્પના કરી લેવી જ ઠીક છે. આમ છતાં એ ભૂલવું ન જોઈએ કે સૌથી ઉપર જે બૌદ્ધ સ્તૂપ છે તે બે હજાર વર્ષ જૂને જ માનવામાં આવે છે.
આ બધા ઉપરથી એ સમજી શકાય તેમ છે કે તે લકે બધા પ્રકારની કળાઓમાં ઘણા જ કુશળ અને આગળ વધેલા હતા.
આ ખેદકામના સંબંધમાં મોટા મોટા સાત દળદાર વોલ્યુમ-પુસ્તક વિભાગો સરકારી પુરાતત્ત્વસંશોધન ખાતા તરફથી બહાર પડેલાં છે અને તેમાં જેને મારા ઉપલબ્ધ થયેલી વસ્તુઓનું વિસ્તારથી સચિત્ર વર્ણન કર્યું છે. જ્યારથી આ માહિતી પ્રકાશમાં આવી ત્યારથી જગતના મુખ્ય મુખ્ય સંશોધકેનું આ તરફ ધ્યાન ખેંચાયું છે અને ઈતિહાસમાં આને ઘણું જ મહત્ત્વનું સ્થાન મળી ગયું છે. ઐતિહાસિક પુસ્તકમાં આનું થોડું ઘણું સચિત્ર વર્ણન પ્રાયે હશે જ હશે. ઉપર જાવેલા સાત વિભાગોને આધારે બીજા લેખકોએ પિતાને શબ્દોમાં સંક્ષેપમાં યા વિસ્તારથી ઘણું ઘણું લખ્યું છે.
પુરાતત્વખાતા તરફથી પ્રસિદ્ધ થયેલા પુસ્તકના સાત ભાગે તે છે કે મારા જોવામાં નથી આવ્યા, પરંતુ મેં લેખના પ્રારંભમાં જ જણાવેલા A Pagent of India નામના પુસ્તકના પહેલા મોજોલા નામના પ્રકરણમાં જોન માલના કથનને આધારે જ જે એક આકૃતિનું વર્ણન છે તે શ્રી પાર્શ્વનાથ ભગવાનની આકૃતિને જ મળતું છે. એ આખે અંગ્રેજી પેરેગ્રાફ ગુજરાતી ભાષાંતર સાથે નીચે મુજબ છે –
Here too are a cobra rearing it's many-hooded heads over a human figure, which may be the prototype of Buddhist images and a sacred tree which may be the Banyan prominent in Buddhism. (A Pageant of India, P. 4]
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪] મોહન જે દરેમાં પાઠ ભ૦ની આકૃતિ [ ૮૭
ભાવાર્થ–“અહીં પણ એક મનુષ્યનું એવું ચિત્ર મળી આવ્યું છે કે તેની પાછળ સર્પ રહેલો છે અને તેણે તે મનુષ્યના મસ્તક ઉપર પિતાની ફણાઓને પસારી છે. વળી આ દૈવી આકૃતિની પાછળ એક વૃક્ષ છે કે જે વડનું ઝાડ જણાય છે. એમ જણાય છે કે આ મનુષ્યની (દેવની) આકૃતિ એ બુદ્ધની મૂર્તિને નમૂને હવે જોઈએ. અને જે વટવૃક્ષ છે તે બુદ્ધ ધર્મનું પ્રસિદ્ધ વૃક્ષ (બોધિવૃક્ષ) હેવું જોઈએ.
જોન માર્શલ આ ઘાતુના પતરા ઉપર મળી આવેલા ચિત્રને બુદ્ધનું ચિત્ર હેવાનું જણાવે છે, પણ જૈન તીર્થ કરો અને જૈન ધર્મના સ્વરૂપથી તદ્દન અપરિચિત જન માર્શલને ક્યાંથી ખબર હોય કે આને બુદ્ધની આકૃતિ સાથે કશી જ લેવા દેવા નથી પણ આ આકૃતિ વીશમાં જૈન તીર્થકર દેવાધિદેવ શ્રીપાશ્વજિનેશ્વરની જ છે ! જેને માર્શલે વધારે વિચાર કર્યો હોત તે અવશ્ય ખ્યાલમાં આવત કે બુદ્ધના જીવનમાં સર્ષ અને વટવૃક્ષ સાથે સંબંધ ધરાવતી કોઈ પણ પ્રકારની હકીકત આવતી નથી. પરંતુ પાશ્ચાત્યોનું એવું અજ્ઞાન યા વલણ રહ્યું છે કે જેનધર્મ સાથે મળતી આવતી વસ્તુઓને હમેશાં બૌદ્ધધર્મને નામે જ તેઓ ચડાવી દે છે.
હવે આપણે જેને માન્યતા સાથે ઉપરના વર્ણનને સરખાવીએ. પ્રત્યેક જેને જાણે છે કે પાશ્વનાથ ભગવાન, છવાસ્થાવસ્થામાં વડના ઝાડ નીચે કાઉસ્સગ્રુધ્યાને રહ્યા હતા તે વખતે પૂર્વભવના વૈરી કમઠાસરે આવીને ભગવાનને અનેક ઉપસર્ગો કર્યા હતા, છતાં ભગવાન જ્યારે અચલ રહ્યા ત્યારે છેવટે ક૫તકાળ જેવા મેવ વિવીને તેણે ભયંકર વૃષ્ટિ વરસાવી હતી. આ વખતે ધરણે કે આવીને સર્પનું રૂપ વિકુવને ભગવાનના મસ્તક ઉપર ફેણનું આચ્છાદાન કરીને ઉપસર્ગનું નિવારણ કર્યું હતું. આ સંબંધી શાસ્ત્રોમાં ઘણાં પ્રમાણ છે. પણ આપણે પ્રસિદ્ધ અને સુલભ ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી મહારાજ વિરચિત “કલ્પસૂત્ર-સુબેધિકાને જ પાઠ જોઈ લઈએ –
स्वामी प्रव्रज्यैकदा विहरस्तापसाश्रमे कूपसमीपे न्यग्रोधाधो निशि प्रतिमया स्थितः । इतः स मेघमाली सुराधमः श्रीपार्श्वमुपद्रोतुमागत्य क्रोधान्धः स्वविकुर्वितशार्दूल-वृश्चिकादिभिरभीतं प्रभुं निरीक्ष्य गगनेऽन्धकारसन्निभान् मेघान् विकुर्य कल्पान्तमेघवद् वर्षितुमारेमे.... .... क्षणादेव च प्रभुनासानं यावजले प्राप्ते आसनकम्पेन धरणेन्द्रो महिषीभिः सममागत्य फणैः प्रभुमाच्छादितवान् , अवधिना च विज्ञातोऽमर्षेण वर्षन् मेघमाली धरणेन्द्रेग हक्कितः प्रभु शरणीकृत्य स्वस्थानं ययौ ॥ [ कल्पसूत्र सुबोधिका-सूत्र. १५८]
ભાવાર્થ--(શ્રી પાર્શ્વનાથ) સ્વામી એક વખત વિચારતા તાપ સામે આવ્યા હતા અને ત્યાં કૂવાની પાસે વડના ઝાડ નીચે રાત્રિએ પ્રતિમા ધારણ કરીને રહ્યા હતા; આ
૩. અહીં “પણ” શબ્દ વાપર્યો છે તેથી બીજા સ્થળનું અનુસંધાને હેવું જોઈએ. અત્યારે મારી પાસે મૂળ પુસ્તક ન હોવાથી કંઈ નિર્ણયાત્મક કહી શકતો નથી પણ “જેમ હરપામાં તેમ અહીં “પણ” એ આશય હોવો જોઈએ એમ મારી સંભાવના છે. હરપામાંથી પણ સંભવ છે કે, આવું ધાતુના પતરાં ઉપર કરેલું ચિત્ર મળી આવ્યું હેય. માહેદારના જ કોઈ બીજ
ની અપેક્ષા હોય એ પણ કદાચ બનવાજોગ છે.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ અવસરે દુષ્ટ મેધમાલી દેવે આવીને શ્રીપાશ્વનાથ ભગવાનને સિંહ, વિછી વગેરે વિવને ઉપસર્ચ કર્યા છતાં આગ જોઈને મેવ વિમુવીને કલ્પાંતકાળના મેઘની જેમ વૃષ્ટિ કરવા માંડી. આથી ક્ષણવારમાં જ ભગવાનની નાસિકાના અગ્રભાગ સુધી પાણી આવી પહોંચ્યું. આ જ વખતે ધરણેન્દ્રનું આસન કંપાયમાન થયું અને પટરાણીઓ સાથે આવીને ધરણેન્દ્ર ભગવાનને ફણથી આચ્છાદિત કર્યા. ત્યાર પછી અવધિજ્ઞાનથી મેયમાલીને ઉપદ્રવ કરતો જાણુને ધરણેન્ડે તેની તજના કરવાથી મેઘમાલી પણુ ભગવાનને નમીને શરણ થઈ સ્વસ્થાને ગયો.
આ જ હકીકત શ્રીસુમતિવિજયજી કવિરાજના શિષ્ય :અઢારમી સદીના શ્રીરામવિજયજી મહારાજે ચેલા “સે ભવિયણ જિન વીશમે ” આ સ્તવનમાં નીચે મુજબ જણાવી છે –
“વધલે મારે વડ હેઠળ કાઉસગ્ય રહે, મેતણું પરે ધીર; ધ્યાન શુક્સ તે મનમાં ધ્યાવત, ઊંચાં ચડિયાં છે નીર. સેવ ભવિષણું.”
આ હકીકત જૈન સાહિત્યમાં એટલી બધી પ્રસિદ્ધ છે કે આ વિષે વધારે કંઈ લખવાની જરૂર જેવું નથી.
સાધકે આ મહેદારની સંસ્કૃતિને ભલે ચાર-પાંચ હજર વર્ષ જૂની માનતા હોય પણ ઉપર રહેલા બૌદ્ધતૂપને ૨૦૦૦ વર્ષ જૂનો જ માને છે. વળી ઉપર જણાવેલી ફણાધારી આકૃતિને તેઓ બુદ્ધની આકૃતિને મળતી જ જણાવે છે. ભગવાન શ્રીપાથનાથના નિર્વાણને પોણા ત્રણ હજાર વર્ષ થયાં છે. એટલે ભગવાનના નિર્વાણ પછી આ ધાતુના પતરાં ઉપર આલેખેલું ચિત્ર હવામાં અને માનવામાં કશું વાંધો નથી.
પુરાતત્વખાતાથી પ્રસિદ્ધ થયેલા સાત વિભાગમાં જેને માર્શલે આ વર્ણન ક્યા વિભાગમાં કર્યું છે તેમજ ત્યાં આ ચિત્રનો કોઈ ફાટે આપ્યો છે કે નહીં એ તપાસવામાં આવે તે જાણું જ ઉપયોગી થઈ પડશે. બાકી જે વર્ણન આપ્યું છે તે સવો ભગવાને શ્રી પાર્શ્વનાથની વડ નીચે કાઉસમ યાનમાં રહેલી ફણાધારી અવસ્થાને જ મળતું છે. ધાતુનાં પતરાંઓ ઉપર જેમ બીજા અનેક દેવનાં ચિત્ર મળી આવ્યાં છે તે પ્રમાણે આ પણ છે. હું એવા સ્થળે બેઠો છું કે આ સાત વિભાગો મને અહીં પ્રાપ્ત થવા મુશ્કેલ છે. ભવિષ્યમાં મારા હાથમાં આવશે ત્યારે હું તપાસ કરીશ. પરંતુ તે પહેલાં જે કોઈ મહાનુભાવના હાથમાં આવે તે આ વિષે વિશેષ તપાસ કરે અને વિસ્તૃત હકીકત પ્રકાશમાં લાવે એ ઈચછનીય અને પ્રશંસનીય છે. અત્યારે આને શ્રી પાર્શ્વનાથ ભગવાનનું આલેખેલું ચિત્ર માનવામાં કશો જ વધે નથી.
આ જાણીને અતિઆનંદિત થવાની વાત એ છે કે ભારતવર્ષના અતિપ્રાચીન મનાતા સ્થળની અંદર પણ જૈનધર્મની દિગંતવ્યાપી ધ્વજ-પતાકા ફરકતી હતી. આપણે જાણીએ છીએ કે ભગવાન મહાવીરદેવ સિંધુસીવીર દેશમાં પધાર્યા હતા અને ત્યાંની રાજધાની વીતભયપુરપાનને ઉદાયન રાજને દીક્ષા આપી હતી. આ ઉદાયન રાજા ચેડા મહારાજાના જમાઈ, ભગવાન મહાવીરદેવના પરમભક્ત અને છેલ્લા રાજર્ષિ હતા. અને છેવટે અનસન કરીને કેવળજ્ઞાન ઉપાર્જન કરી એક્ષમાં ગયા છે. આ મહેદારો
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪] મોહન જે દારોમાં પાત્ર ભ૦ની આકૃતિ [૮૯ પણું સિંધુ દેશમાં જ છે. એટલે જૈનધર્મનું પશ્ચિમમાં સિંધુથી માંડીને પૂર્વમાં મગધસુધી અને ઉત્તરમાં તક્ષશિલાથી માંડીને દક્ષિણમાં પાંડ મથુરા (મદુરા) સુધી સામ્રાજ્ય પ્રવર્તતું હતું. આપણે સૌ કોઈ શાસનદેવ પાસે પ્રાથીએ કે એ ભવ્ય સમૃદ્ધ અને ગૌરવવંતા ભૂતકાલીન ઇતિહાસનું શીદ્યમેવ પુનરાવર્તન-પુનરાગમન થાય.
पोष शुक्ल पंचमी सं. २००६ ) मुनिराज श्रीभुवनविजयान्तेवासी મુ. પાછાપુર. (નિ- છા)
(વિ ) ) मुनि जम्बूविजय. ૪. કૃષ્ણ કોપાયમાન થઈને પાંડવોને પિતાને પ્રદેશ છોડી જવાને હુકમ કર્યો ત્યારે પાંડવાની માતા અને કૃષ્ણની ફઈ સતી કુંતીની વિનંતિથી કૃષ્ણ દક્ષિણ કિનારે વસવાની છૂટ આપી હતી. અને પાંડ જે સ્થળે નગર વસાવીને રહ્યા હતા તે સ્થળનું પાંડુ મથુરા નામ પાડવામાં આવ્યું હતુંઆ જાતનો ઉલ્લેખ દ્રૌપદીનું અપરકકામાં હરણ થયા પછી ભરતક્ષેત્રમાં પાછી લાવવામાં આવી અને કૃષ્ણને ગંગા નદી તરીને આવવું પડયું તે પ્રસંગના વર્ણનમાં શાસ્ત્રોમાં આવે છે. ભારતનો સૌથી દક્ષિણનો સિલોન લંકા પાસે ભાગ પાંડથ દેશના નામથી પહેલાં ઓળખાતો હતો અને આજની મદુરા કે જેનું સાચું નામ મથુરા છે તે પાંડથદેશનું પાટનગર હતું. મારા એ મથુરાને આજકાલ થઈ ગયેલ અપભ્રંશ છે. તેથી સંશોધકનું માનવું છે કે પાંડુ મથુરા તે પાંડય દેશની રાજધાની આજની મદુરા જ હેવી જોઈએ. આ વાતને સ્વીકાર કરીએ તે પણ પાંડવ સંબંધી કથાનકને કશે જ બાધ આવતો નથી.
પાંડે દરિયા કિનારે વસ્યા હતા એવું છે કે શાઓમાં થન આવે છે પણ મારા કંઈ સમુદ્રથી દાણું દૂર નથી જ અને સમુદ્રની પાસે સમીપને બધો ભાગ સમુદ્ર કિનારે કહેવાય એમાં કંઇ વાંધા જેવું નથી.
પ્રકીર્ણક જૈનધર્મ વિશે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને મત
ઐતિહાસિક પ્રમાણથી બતાવી શકાય એમ છે કે, ઈ. સની પહેલી શતાબ્દિ પૂર્વે પ્રથમ તીર્થકર અષભદેવની કેટલાયે લોકે પૂજા કરતા હતા. એ પ્રમાણમાં પણ હવે શંકા નથી કે વર્ધમાન અને પાર્શ્વનાથની પહેલાં પણ જૈનધર્મ ફેલાઈ ચૂક્યો હતો. કેમકે, યજુર્વેદમાં ઋષભદેવ, અજિતનાથ અને અરિષ્ટનેમિ નામના ત્રણ તીર્થ કરીને ઉલ્લેખ આવે છે. ભાગવત પુરાણુ આપણું લક્ષ ખેંચે છે કે, જૈનધર્મના સંસ્થાપક શ્રીષભદેવ ભગવાન હતા. [ ઇડિયન ફિલેસેડી]
જૈનધર્મ વિશે જસ્ટિસ રાંગતેકરને મત
The origin of Jainism is pre-Vedic. જૈનધર્મનું મૂળ વેદ પહેલાંનું છે.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુ તલાબ અને કાંટા
કેટલાક વિદ્વાને જૈન સાહિત્યના પ્રાંગણને પિતાની કળાછડી દૃષ્ટિથી અજવાળે છે. જ્યારે કેટલાક કચરો ફેંકી જઈ મેલું પણ બનાવે છે, એવી બીનાઓ સંક્ષિપ્ત રીતે જ આ સ્તંભમાં આલેખાય છે.
- જૈનાએ સર્વ ધર્મ સમન્વય સાધ્યો છે, એવા દાખલા ઈતિહાસમાં અનેક છે. એ વખતે તેઓએ માત્ર કલાપ્રેમને જ લક્ષમાં રાખ્યો છે. - ગુર્જરેશ્વરાએ બંધાવેલ સિદ્ધપુરના તૂટેલા રુદ્રમહાલયને ઉદ્ધાર શાહ સાલિગ દેશલહરાએ કર્યો હતો. શાહ સાલિગ શત્રુંજય તીર્થના ઉદ્ધારક સમરાશાહના ભાઈ થાય. તે ઓસવાલ જૈન હતા.
કેણ કહી શકે કે જૈનો સંકુચિત વૃત્તિના હતા?
શ્રી. દુર્ગેશ શુકલ કૃત “ઉત્સવિકા' નામની ૧૩ સ્ત્રીપાત્ર વિનાનાં નાની પુસ્તિકા હાલમાં બહાર પડી છે. એમાં “અમીચંદનું એક નાટક છે. જેમાં એને જગત શેઠ ઠરાવીને લખવામાં આવ્યું છે. અમીચંદ જગતશે નહિ, પણ તેમને શીખ ગુમાસ્તા હતા એ હવે સિદ્ધ થયેલી ઐતિહાસિક બીના છે. જગતશેઠાએ તે પિતાની લક્ષ્મી અને પિતાના પ્રાણ દેશને ચરણે ધર્યા છે. આશા છે કે ભાઈશ્રી શા આગામી આવૃત્તિમાં તેને સુધારો કરી લેશે.
“અમીચંદ' વિષે ઐતિહાસિક માહિતીથી ભરેલી નવલિકા હાલમાં શ્રી જયભિખ્ખના. નવા પુસ્તક “માદરે વતન”માં પ્રગટ થઈ છે, તે તરફ પણ ધ્યાન દોરીએ છીએ.
આજકાલ ઘણુ ય વર્તમાનપત્ર પક્ષીય પ્રચાર માટે ચાલે છે. તેઓ જનતાને સત્ય હકીકત રજૂ કરવા ઈંતેજાર નથી હોતાં, પણ પક્ષને લાભક્ત કિસ્સાઓ ભારે જોરશોરથી રજૂ કરે છે. આ કારણે આટલાં વર્તમાનપત્ર હોવા છતાં કયાંય જનતાને સાચો અવાજ રજૂ થતું નથી.
આ વિષે એક સુંદર વાત જાણવા મળે છે. પેડીચરીના અરવિંદ આશ્રમમાં એક લાયબ્રેરી છે. તેમાં અનેક વિભાગો છે. એમાં એક વિભાગ છે “ફેસ હુડ"ને. અર્થાત “વહુઠાણાં વિભાગ” આ વિભાગમાં મુખ્યત્વે રોજિંદા વર્તમાન પત્રો બકવામાં આવે છે !
આપણે ત્યાં મંદિરમાં કે ઘરમાં અખંડ દીપક પેટાવવાની પ્રથા હતી. આજે પણ કેટલેક સ્થળે છે? અખંડ દીપક એ અખંડ નિકાનો ઘાતક હતું. પણ છેલ્લા વખતમાં તેને સાચા અર્થ ન સમજાવાથી તે પ્રથા ઢીલી પડી છે. જ્યારે પરદેશમાં તેનું અનુકરણ કરવામાં આવે છે.
ઈ. સ. ૧૯૪૫ ના ૯મી ઓગસ્ટે જાપાનના નાગાસાકી ને હીરોશીમા નામના બે મામો પર એટબ નાખી તેનું સત્યાનાશ કાઢવામાં આવ્યું હતું. આ પછી આ બંને ગામોની પુનરરચના થતાં ત્યાંના વડા નાગરિકાએ કહ્યું કે, “જ્યારથી ઉપર્યુંકત ઘટના બની
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪]
ગુલાબ અને કાંટા ત્યારથી અમે વિચારી રહ્યા છીએ, કે અમારે અમારું જીવન કેવી રીતે સમપિત કરવું કે જેથી ભવિષ્યનાં યુદ્ધ અટકે. અમે અમારા ગામને શાંતિના યાદગાર નગર તરીકે ખડું કરીએ છીએ. બહુ જ વિશાળ હૃદયથી વિજેતા દેશના ગુનેગારોને ક્ષમા આપી છે. અમે ભૌતિક તથા આધ્યાત્મિક બંને રીતે અમારા નગરને વિશ્વશાન્તિનું કેન્દ્ર બનાવવા માગીએ છીએ.”
આ વિશ્વશાંતિ દિવસ ૨૮ દેશમાં પળાય. બર્લિનમાં જાહેર બાગમાં એક મોટું કાંસાનું શરું ખુલ્લું મૂકવામાં આવ્યું. આમાં લખ્યું છે, કે “બધા દેશોની પહેલાં–માનવી.” આ શકેરામાં એક અખંડ જ્યોત પેટાવવામાં આવી છે, જેની અખંડ જ્યોતની જાળવણને ભાર બલીને પિતાના માથા પર લીધે છે.
દિલ્હીમાં સરકાર તરફથી ખડે કરવામાં આવેલ ભવ્ય એસેમ્બલી હેલ છે. અહીં બેસી દેશના સંચાલનને વિચાર થાય છે. અહીં જ શ્રી. વિઠ્ઠલભાઈ પટેલ બેઠેલા. - આ એસેમ્બલી હેલના પ્રવેશ દ્વારના ઘુમ્મટમાં નીચેના શ્લોક સોનેરી અક્ષરમાં લખેલો છે.
न सा सभा यत्र न सन्ति वृद्धाः वृद्धा न ते ये न वदन्ति धर्मम् ॥ धर्मः स नो यत्र न सत्यमस्ति ।
सत्यं न तद् यच्छममभ्युपैति ॥ એ સભા નથી કે જેમાં વૃદ્ધો નથી, ને એ વૃદ્ધ વૃદ્ધ નથી જે ધર્મ બતાવતા નથી. અને એ ધમ ધર્મ નથી જેમાં સત્ય નથી અને એ સત્ય સત્ય નથી જેમાં શાંતિ મળતી નથી,
આપણે ત્યાં હસ્તલિખિત પ્રતાની મુદય છેદલા શેઢા સમયથી સ્વીકારવામાં આવ્યાં છે. તેમાં પણ હજી ઉપા. શ્રી. યશોવિજયજી, શ્રી. દેવચંદ્રજી વગેરેની લખેલી પ્રતાની કીંમત આપણે મન નહી બરાબર છે. પણ યુરોપમાં તે સુપ્રસિદ્ધ લેખકેની છપાયેલી પુસ્તકની હસ્તલિખિત પ્રત માટે પણ ભારે કીમત બોલાય છે. જ્ઞાનની તેમની ઉપાસના ભારે હોય છે.
શેરલેક હોમ્સ' નામની ડીટેકટીવ નવલકથાઓના લેખક સર આર્થર કોનન ડાઈ લનું હસ્તલિખિત પુસ્તક એક બેન્કના સેઈફ ડીપોઝીટના ખાનામાંથી મળ્યું છે. આની કીમતને અંદાજ હજી બાંધી શકાયો નથી. જ્યારે ઓલ્ડ વાઈઝ ટેલ'ના લેખક મિ. અર્નોલ્ડ બેનેટની હસ્તલિખિત નવલની કીમત ત્રણ હજાર પાઉન્ડ નકારવામાં આવી હતી. આખરે પાંચ હજાર પડે એ વેચાયું.
મશદર નવલકથાકાર ડિકન્સની પ્રસિદ્ધ નવલકથા “પીકનીક પેપર્સ'નાં હસ્તલિખિત પાંચ પાનાની કીમત સાડા સાત હજાર પીંડ ઉ૫જી હતી. “એલિસ ઇન વન્ડરલેન’ પુસ્તકના હસ્તલિખિત પાનાનાં ૧૫૪૦૦ પાઉન્ડ ઉપજ્યા હતા. મહાકવિ મિલ્ટન કૃત “પેરેડાઈઝ લોસ્ટ'ની હસ્તપ્રતના એક મિનિટમાં ૭૫૦૦૦ પૌડ બેલાયા હતા. જયારે કીટ્સની વીસ ટૂંકની એક હસ્તલિખિત પ્રતના ૩૪૦૦ પીંડ ઉપજયા હતા. આમાં વિશેષ આશ્ચર્યની વાત તે એ છે કે આ બધાં હસ્તલિખિત પ્રતોની હારે ન છપાઈન વેચાઈ ગયેલી. –જે
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘શાન્તિ’ નામક સૂરિ
સમાનનામક મુનિવરે (લેખાંક : ૧ લેા.) લેખકઃ—પ્રા. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યારે એક જ સમયે એક જ નામની–સમાન નામક એક કરતાં વધારે વ્યક્તિ જોવાય છે તેા પછી અનેક શતાબ્દીઓને વિચાર કરતાં તે! આવી કેટલીયે વ્યક્તિ જણાય તેમાં શી નવાઈ ?
પુણ્યપત્તનના ભાંડારકર પ્રાચ્યવિદ્યા સાધન મન્દિરને મુબઇ સરકાર તરફથી વહીવટ માટે સેોંપાયેલી જૈન હાયપોથીમાનું વર્ણનાત્મક અને વિસ્તૃત સૂચીપત્ર ખાસ કરીને એનાં પરિશિષ્ટો તૈયાર કરતી વેળા એક જ નામની વિવિધ વ્યક્તિઓની ભિન્નતા કે અભિનતાના નિય કરવાના પ્રસંગા ઊભા થયા હતા. આવા એક પ્રસંગ સૂચીપત્ર ( ( ભા. ૪, પૃ. ૧૧૪) માં વ્યૂહુચ્છાન્તિ સ્તોત્રના કર્તાને અંગે ઉપસ્થિત થયા હતા. ૫. બેચરદાસે • આલાક ’ ( વ. ૧, અં, ૧ )માં “બુહ-શાન્તિના કર્તા” એ નામના એક લેખ વિ.સ. ૧૯૭૭ માં લખ્યા હતા. એમાં એમણે વિ. સ. ૧૭૫૮ માં લખાયેલી એક હાયપેાથીમાંથી નીચે મુજબની પ ́ક્તિ ઉદૂષત કરી હતીઃ—
" इति शान्तिसूरिवादिवेतालीयेऽर्हदभिषेकविधौ सप्तमं शान्तिपर्व समाप्तमिति ।
*
"
એમણે આ ઉપરથી બૃહુચ્છાન્તિ સ્તાત્રના કર્તા શાન્તિસૂરિ તે વાદિવેતાલ ’ શાન્તિસૂરિ છે એવા નિય કર્યાં હતા. મતે આ નિણૅય માન્ય જાય છે, કેમકે મહત્ ટિપ્પનિકા, જે જૈન સાહિત્ય સશોધક ” ( વર્ષ ૧, અ. ૨ ) માં ઈ. સ. ૧૯૨૫ માં છપાઈ છે તેમાં નીચે પ્રમાણેની સમથ'નાત્મક પુક્તિ નજરે પડે છેઃ—
*
'श्रीशान्तिवेतालिया पर्वपञ्जिका स्त्रपनविध्यादिवाच्या "
વળી પંચ પ્રતિક્રમણની હિન્દી અનુવાદાદિ સહિતની જે માતૃત્તિ ઈ. સ. ૧૯૨૧માં છપાયેલી છે તેમાં ૫. સુખલાલજીએ પણ પૃ. ૨૮૭ માં આ સ્તોત્રના કર્તા તરીકે વાŕિવેતાલ ' શાન્તિસૂરિના જ ઉલ્લેખ કર્યો છે.
.
9
આવી પરિસ્થિતિમાં પં. દલસુખ માલવણિયા ન્યાયાવતાર વાતિક-વૃત્તિની પ્રસ્તાવના ( પૃ. ૧૪૯ )માં આ શાન્તિરિ તે વાદિવેતાલીય ' ઇત્યાદિ અનેક શાન્તિસૂરિથી ભિન્ન છે કે અભિન્ન છે એ કહેવું કહેણુ છે એમ કેમ કહે છે? શું ઉપયુક્ત લેખ વગેરે એમના ખ્યાલ બહાર હશે કે એ એમને માન્ય નથી કે એમના ગુરુવ" સુખલાલજીએ પેાતાના મત ફેરવ્યા હોવાનુ કાઇ કારણ છે!
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫ ૪ ]
શાન્તિ નામક સુરિ
[ ૯૩
.
33
આ પ્રસ્તાવના ( પૃ. ૧૪૬-૧૪૯ )માં ભિન્ન ભિન્ન શાન્તિસૂરિઆના સ'ક્ષેપમાં પરિ ચય અપાયા છે. એમની પૂર્વે એ બાબત ટૂંકથી જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ નામના પુસ્તક (પૃ. ૮૭૫)માં સ્વ. મેાહનલાલ ૬. દેસાઈ એ વિચારી છે. વળી ચૈત્યવંદન મહાત્મ્ય ” ના નિવેદનમાં એક નોંધ છે. આ ત્રણે મુખ્ય સાધનાને સામે રાખી અને એના યથાયાગ્ય ઉપયાગી કરી હું પ્રસ્તુત લેખ લખવા પ્રવૃત્ત થાઉં છું, કેમકે આ દ્વારા ન્યાયા વતારનું વાતિક અને એની વૃત્તિ રચનારા વિષે વિચાર કરવાની અને એ દ્વારા મારા ઐતિહાસિક અન્વેષણારૂપ અભ્યાસને દઢીભૂત કરવાના, ઉપયુક્ત સૂચીપત્રને ચકાસી જોવાને તેમજ વિશેષરા તરફથી આ વિષયમાં નવીન જાણવાને મને સુચામ જણાય છે.
આ ૧૬ કુંડા ' અવસર્પિણીમાં ભારતવર્ષમાં થઈ ગયેલા મનાતા જૈનાના સાળમા તીથ"કરનું નામ શાન્તિ ' છે. એની નૈધિ સમવાય (સુત્ત ૧૫૭ ), વિવાહપઙ્ગત્તિ ( સ. ૨૦, ઉ. ૮; સુ. ૬૭૬), ન'દી ( ગા. ૧૮-૧૯ ) અને લેગસ ( માયા ૨–૪ ) તેમજ પઉમચરિય (૧, ૧, ૬ ) જેવી પ્રાચીન કૃતિમાં જ્યાં ચોવીસ તીથ કરાની નામાવિલ છે ત્યાં જોવાય છે. આમ આ નામ જૈન સાહિત્યની દષ્ટિએ લગભગ ૨,૫૦૦ વર્ષ જેટલું' જૂતુ' છે.
39
“ આત્માનંદ શતાબ્દી સ્મારક ગ્રન્થ " (પૃ. ૧૮૨--૧૯૬)માં શ્રી. અગરચ’ઃ નાહટાના “ પક્ષીવાલ ગુચ્છપટ્ટાવલી ” નામના લેખ છપાયા છે. એમાં પૃ. ૧૮૪ માં એક શાન્તિસૂરિ વિ. સ. ૧૬૧ માં થયાની નોંધ છે. એમના પછી (૧) યશેદેવ, (૨) નન્ન (૩) ઉદ્યોતન, (૪) મહેશ્વર, (૫) અભયદેવ અને (!) આમદેવ નામના આચાય થયા. પછી ફરીથી આ જ નામના સાત આચાર્યાં એક પછી એક લાગલાગટ વિ. સ. ૧૬૮૭ સુધી થતા રહ્યા. આ હિસાબે શાન્તિ' નામના અને ‘ પલ્લીવાલ ' ગુચ્છના આચાર્યાંના સ્વવાસનાં વર્ષો આ મુજબ ગુણવામાં છેઃ—૧૬૧, ૪૫, ૭૬૮, ૧૦૩૧, ૧૨૨૪, ૧૪૪૮ અને ૧૬ ૬૧.
'
માલવષ્ટ્રિયા કહે છે કે વિ. સ. ૧૪૪૮ માં સ્વર્ગે ગયેલા શાન્તિસૂરિના નામ ઉપર શ્રી. નાહટાએ કેટલાક પ્રતિા લેખા ચઢાવ્યા છે, પણ એ સમુચિત નથી, અને એથી આ પ્રતિષ્ઠા લેખા દ્વારા સૂચિત શાન્તિસૂરિથી ા ભિન્ન હોવા જોઇએ અથવા તા શાન્તિસૂરિના સ્વ ગમનની સાલમાં કાઈ ભ્રમ માનવા જોઈએ. આમ આ એક પ્રશ્ન છે કે જેના ઉત્તર શ્રી, નાહટાએ કે આ વિષયના અભ્યાસીએ આપવા ઘટે.
2
થારાપ૬ ( સ્થિરાપદ્ર ) ગચ્છના શાન્તિસૂરિ--ગમિક સાહિત્યનુ` પરિશીલન કરનારથી ‘ પાઈય ટીકા ' અપરિચિત ન જ હોઈ શકે. આ ‘શિષ્યહિતા ' એવા નામાન્તરવાળી ટીકાના કર્તા શાન્તિસૂરિ છે, એમણે આ ટીકામાં પેાતાના મચ્છનું નામ સ્પષ્ટપણે થારાપદ્ર' જણાવ્યુ` છે, અને તેમ કરવા પૂર્વે એમણે ‘કૌટિક' ગણુ ‘વર' શાખા અને * ચન્દ્ર ' કુળના ઉલ્લેખ કર્યો છે. આ શાન્તિસૂરિએ પાય ટીકાની પ્રશસ્તિમાં સદૈવ અને અભયદેવ એ એ સૂરિના ગુરુ તરીકે ઉલ્લેખ કર્યો છે. આ શાન્તિસૂરિન ચરિત્ર પ્રભાવકચરિતમાં અને એના ભાષાન્તરને અંગે ૫. કલ્યાણુવિજયે રચેલા “ પ્રબન્ધ પ્રર્યું–
૧. જુઓ, ત્રિÐિશક્ષાકા પુરુષ ચરિત્ર (પ` ૩. સ. ૭ ાક ૧૫૪.) અને તિલેાયપણાત્તિ [૪, ૧૬૧૫ ].
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫
લાચન" ( પૃ. ૭૯-૮૧)માં અપાયેલું છે. આ આધારે આપણે એ જાણી શકીએ છીÀ કે શાન્તિસૂરિ ‘ શ્રીમાલ' વશના ધનદેવ અને ધનશ્રીના પુત્ર થાય છે. એમનુ અસલ નામ ભીમ છે. એમને વિજયંસિદ્ધ આચાર્ય દીક્ષા આપી હતી. ભેજ રાર્શ્વ તરફથી શાન્તિ સૂરિને ‘વાદિવેતાલ ' એવુ' બિરુદ મળ્યું હતુ. એમણે ધનપાલની *તિલકમ'જરીનું એ વિના કહેવાથી સ`શોધન કર્યું" હતુ. કલ્યાણવિજયજીએ એવા ઉલ્લેખ કર્યાં છે કે તિલકઅજરી ઉપર આ સૂરિએ ટિપ્પુ રચ્યુ છે અને તેની હાથાથી પાટણના ભારમાં છે. ( પશુ આ કથન ભ્રાન્ત જણાય છે. ) વળી તેમણે અંતમાં એમ કહ્યું છે કે “જીવિચાર અને ચૈત્યવંદન મહાભાષ્ય નામના ગ્રન્થા પણ આ જ શાન્તિસૂરિની કૃતિ હાવાનુ મનાય છે."
જે. સા. સં. ૪. (પૃ. ૨૦૭)માં “આ શાન્તિસૂરિએ અગવિદ્યા રચી હરી. (કાં વ, નં. ૯, પી. ૩,૨૩૧; જેસ.)” એમ કહ્યુ` છે. વિશેષમાં અહીં' વિ. સ. ૧૦૯૬માં શાન્તિસૂરિના સ્વર્ગવાસ થયા એવા ઉલ્લેખ છે. આ ઉપરાંત “ (પ્રા॰) ધર્મશાસ્ત્રના રચનાર શાન્તિસૂરિશ્મા હશે (પી. ૨,૬૦)" એમ પણ અહીં કહેવાયું છે. પૃ. ૨૦૬માં નીચે મુજ્બ ટિપ્પણું છે. “ આ સૂરએ ૭૦૦ શ્રીમાલી કુટુમાને જૈન કર્યાં. તેમના વચ્છ હતા. પછી તેમાંથી આઠ શાખાના વિસ્તારવાળા પિપળગચ્છ થયે સ. ૧૨૨” અહીં હું એ ઉમેરીશ કે ‘દિવેતાલ' શાન્તિસૂરિએ અભિષેકવિધિ યાને પત્ર'પત્રિકા રચી છે, આનુ સાતમું પતે જ બુહુચ્છાન્તિસ્તાત્ર છે.
જીવવિયાર (વિચાર)ના કર્તા કોણ ?—માના ર્તા શાન્તિસૂરિ છે એમ ૫૧ ગાથાની આ પાઈય કૃતિની ગાથા પરથી જણાય છે. પણ આ શાન્તિસૂરિ તે ક્રાણુ એના નિષ્ણુય કરવા બાકી છે. મેધનન્દનના શિષ્ય રત્નાકર પાર્ક, સમયસુન્દરે વિ. સ. ૧૬૯૮ની લગભગમાં અને વિ. સં. ૧૮૫૦માં ક્ષમાકલ્યાણુ ઉપાધ્યાયે જીવવિચાર પર વૃત્તિ રચી છે. એટલે આ ઉપરથી તા વિચાર સત્તરમી સદ્દીની પૂર્વેની કૃતિ છે એટલું જ કહી શકાય. આથી ચાર બાબત તપાસાવી લઉં.
૧. જીવવિચારની જૂનામાં જૂની હાથપેાથી કઈ સાલની મળે છે !
૨, જીવવચારતા નામેાલ્લેખ પહેલામાં પહેર્યોા કયા ગ્રન્થમાં છે ?
૩. જીવવિચારની ગાથા નિર્વિવાદપણે અવતરણરૂપે જે કાઈ કૃતિમાં ડાય તેમાં પ્રાચીનમાં પ્રાચીન કૃતિ કઈ છે?
૪. જીવવિચાર ઉપર પ્રાચીનમાં પ્રાચીન વૃત્તિ કઈ છે અને તે કઈ સાલની છે! સધાચાર અને ચેયવંદણમહાભાસ (ચૈત્યવંદન મહુાભાષ્ય)ના કર્તા-એક ૯૧૦ ગાથાની કૃતિને કર્તાએ પેાતે ગા. ૫ માં સઘાચાર તરીકે અને ગા. ૯૦૪માં સવસમાયાર તરીકે ઓળખાવી છે. એના અંતની પુષ્ટિકામાં એને ચૈત્યવદન મહાભાષ્ય તરીકે
* આની વિ. સ. ૧૧૩૦ માં લખાયેલી એક હાયપેાથી જેતલસરના સડારમાં છે. ૧ માલવિયાએ એમની પ્રસ્તાવના (પૃ. ૧૪૯)માં જીવવિચાર અને ચેઈથવ દણુ મહાભાસના કર્તા વિષે નિચ કરવાનો બાકી રહે છે એમ કહ્યું છે.
૨ વેણીચંદ સૂરચદે આ રત્નાકરની ટીકા મહેસાણાથી ઈ. સ. ૧૯૨૫ માં ૩ જિન રત્નકાશ (પૃ. ૧૪૨)માં વિ. સં. ૧૬૧૦ માં રચાયેલી ટીકા
For Private And Personal Use Only
પ્રસિદ્ધ કરી છે, વિષે ઉલ્લેખ છે,
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪]
શાન્તિ નામક સૂરિ
૯૫ અને એના કર્તાના શાન્ત્યાચાય તરીકે નિર્દેશ છે. આના નિવેદનમાં અગિયાર શાન્તિસૂરિ ગણાવાયા છે, જેમકે (૧) ‘સ્થિરાપદ્ર ’ ગચ્છીય વાર્દિવેતાલ, (૨) તિલકમ'જરી-ટિપ્પનકાર પૂછ્યું`તલ ગચ્છીય, (૯) (ન્યાયાવતારના) વાર્તિકની વૃત્તિના કર્તા ચન્દ્રકુલીય વ`માનસૂરિના શિષ્ય, (૪) ધમ રત્ન પ્રકરણ અને એની સ્વાપન વૃત્તિ તેમજ નાના તથા મેાટા પૃથ્વીચન્દ્ર ચરિત્રના કર્તા અને ચન્દ્રકુળના નેમિચન્દ્રસૂરિના શિષ્ય કે જેમને ‘પિષ્પક્ષ ’ ગચ્છ પ્રવર્તાવ્યા લાગે છે, (૫) ભકતામરસ્તાત્રના ટીકાકાર અને હિલ ગચ્છીય, (૬) પ્રમાણપ્રમેયકલિકા વૃત્તિના ર્માં અને (૭) જીવવિચાર પ્રકરણના કર્તા, (૮) ઘટખષાદિ કાવ્યાના ટીકાકાર, (૯) બૃહાન્તિના કર્યાં, (૧૦) પપચાશિકા (અભિષેકિવિધ)ના પ્રણેતા અને (૧૧) પીષાશતકના કર્તા, મને એમ લાગે છે કે પપ’ચાશિકા તેજ પપજિકા છે, અને એના કર્તા ‘વાદિવેતાલ' શાન્તિરિ છે કે જેમણે બુહુચ્છાન્તિ સ્તાત્ર રચ્યું છે.
સઘાયામાં હરિભદ્રસૂરિનુ નામ છે એટલું જ નહિ પણ એમણે રચેલા પંચાસગની કેટલીક ગાથાઓ ઉદ્ધૃત કરાઈ છે. ત્રીજા પચાસગની દસમી ગાયાની ટીકામાં અભયદેવસૂરિએ જે ગાથા આપી છે તે જ સદ્યાચારમાં ૧૮૦મી અને ૧૮૧મી ગાથા રૂપે જોવાય છે. શું આ કાઈ પ્રાચીન કૃતિની ગાથાઓ છે કે એક બીજામાંથી ઉદ્દધૃત કરી છે? સ`ઘાચારની ૭મી ગાથામાં અભિષાણુકીસુ” થી શું અભિધાન ચિન્તામણિ અભિપ્રેત છે? આના ઉત્તરા આપવામાં તેમજ વિચાર માટે દર્શાવેલી વિચારસરણી સઘાયારના કર્યાં કયા શાન્તિસૂરિ છે તેના નિષ્ણુય કરવામાં સહાયક થઈ શકે, બાકી અત્યારે તા એટલુ` જ નિર્વિવાદપણે કહી શકાય કે આ શાન્તિસૂરિ હરિભદ્રસૂરિ
પછી થયા છે.
ધર્મશાસ્ત્ર પ્રણેતા—ઉપર જે ધમ શાસ્ત્રના ઉલ્લેખ કરાયે છે તે વિષે હું અત્યારે સાધનના અભાવે કઇ વિશેષ કહી શકતા નથી. આ પાય કૃતિ કેટલી પ્રાચીન છે એની તપાસ જીવંવચારને અંગે સૂચવેલી દિશા પ્રમાણે થઇ શકે, જો આ પાઈય કૃતિ તે જ ધમ્મરણપયરણ હાય તા એ વિષે આ લેખમાં આગળ વિચાર કરાશે. [ ચાલુ ]
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Eલાર્ક
*
*
*
સુનંદા અને રૂપસેન કુમાર
[ક્રમાંક ૧૭૦ થી ચાલુ-વાર્તા ] હે મુનિરાજ ! આપે શા માટે માથું આવી રીતે ધુણાવ્યું એનું કારણ કહેશે?
મહાત્મા = રાજન ! તમે કહ્યું કે માંસાહાર એ તે અમારા રાજ કુલની પરંપરા છે તે હું જાણું છું. પરંતુ જેમણે જિનવાણીનું અમૃત નથી રાખ્યું; તે છે ઈન્દ્રિયોને વશ થઈ થઈ તે માટે શું શું નથી કરતા? ઇન્દ્રિયોના પોષણ માટે કાર્યા. કાર્યને, ભક્ષ્યાભઢ્યને વિવેક રાખ્યા સિવાય તે અજ્ઞાન છો પ્રયત્ન કર્યા જ કરે છે. શાસ્ત્રકાર મહારાજ પણ કહે છે?
"आत्मभूपतिरयं सनातनः, पीतमोहमदिराविमोहितः।
किङ्करस्य मनसोऽपि किङ्करैरिन्द्रियैरहहः किङ्करीकृतः॥"
–શાશ્વત ભૂપતિ આત્મા મોહરૂપી મદિરા પીને મોહિત થઈને; આત્મભૂપતિના દાસ મન અને તેના પણ દાસ ઈન્દ્રિયોથી દાસાનુદાસ બનાવાય છે.
આ જીવાત્મા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગાદિથી પ્રેરાઈને ઈન્દ્રિયજન્ય સુખમાં આસક્ત બની અઢાર પાપસ્થાનક સેવે છે, અને સંસારમાં ઘોર પરિભ્રમણ કરી દુઃખ પામે છે. અરે રાજન્ ! કરેલાં કર્મોનું ફળ જીવ ભગવે એમાં આશ્ચર્ય નથી, કિન્તુ કુકર્મના ચિન્તનનું ફળ પણ કરેલાં કુકર્મો કરતાં વધુ દુઃખદાયક અને કષ્ટપ્રદ બને છે; જ્ઞાનથી આ વસ્તુ જોઈને મેં માથું ધુણાવ્યું છે. આ સિવાય બીજો કોઈ એમાં હેતુ નથી.
રાજા : આપે આપના જ્ઞાનથી કુકમ ચિન્તનનું ફળ કુકર્મ કર્યા કરતાં પણ વધુ દુઃખદાયક હોય છે એમ કહ્યું એ સમજાતું નથી. આથી કઈ રીતે કારણે તેનું ફળ ભોગવ્યું તે અમારા જેવા ઉપર દયા કરીને કહે, આ વસ્તુ કહેવાથી અમારા ઉપર ઉપકાર થશે.
મુનિરાજ રાજન ! વિષય કષાયને વશીભૂત થઈને જીવાત્માએ ન જોયેલું, ન જાણેલું, ને અનુભવેલું ચિંતવીને; તેનું દુષ્પન કરી નરકનિગોદમાં જાય છે. અને ત્યાં ધોર દુઃખ ભોગવે છે. અરે રાજન્ ! આ જીવે સ્વરૂપથી કાંઈ જ કર્યું નથી છતાંયે અતિશય આસક્તિથી સંકપિવિકલ્પ કરી દુર્ગાનથી તીવ્ર પા૫૫ક ઉપાર્જને સંસારચક્રમાં પરિભ્રમણ કર્યું છે અને ત્યાં તીવ્ર તાડન, બંધન, વધ, દુ:ખ ભોગવી ખૂબ પરિતાપ પામે છે.
ગત બે અંકથી ચાલતી આ વાર્તા “સુનંદા અને સુમિત્ર” એ શીર્ષક હેઠળ હતી, તેને બદલે ‘સુનંદા અને રૂપસેન કુમાર ” એમ વાંચવું.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુન દા અને રૂપસેન કુમાર
[ ૭ રાજા : હે પૂજ્ય મુનિ પુંગવ ! આપ નિરાંતે સ્થિરતાથી આસન ઉપર બિરાજમાન થાઓ અને આ “પામર' જીવને નરક ને નિગોદનું સ્વરૂપ; તેનાં દુઃખે અને વેદનાઓ, અમને સંભળાવે.
મુનિરાજ રાજાને અને રાજકુટુંબને શાંતિથી નરક અને નિગોદનું તેમજ, એકૅક્રિયાદિનું સ્વરૂપ, સમજાવે છે ત્યાં પડતાં દુઃખે અને કયો જીવ શું કરવાથી ત્યાં જાય છે વગેરે સુંદર ને સચોટ વાણીમાં સંભળાવે છે.
આ સાંભળી રાજાનું કામલ હૈયું કમકમે છે અને કહે છે, હે ભગવન! એ સંસાર આ જ અનર્થમય છે તે પછી મારા જેવા અધમીઓની શું દશા થશે ? | મુનિરાજ? રાજન્ ! હજી કઈ જ બગડયું નથી, જાગ્યા ત્યથિી સવાર સમજી ત્રિકરણું શુદ્ધિથી આરાધેલો થડે પણ ધર્મ મહાફળપ્રદ છે, અને તેના દષ્ટાંતરૂપે દ્રઢપ્રહારી, કાલકકુમાર, ચિલાતીપુત્ર અને ચૂલની વગેરેનાં ચરિત્રો આદર્શ છે, તેઓ ઘોર પાપકમી હતા છતાં તેઓ પશ્ચાતાપ કરી શુદ્ધ થઈ મુક્તિ સુખના ભોક્તા પણ બન્યા છે. માટે રાજન ! તું જાગ્રત થઈને ધર્મનું આરાધન કર.
રાજા : મુનિરાજ ! આપની અમૃત સમ મીઠી વાણું મને બહુ જ ગમો છે. પરંતુ જે જીવને અંગે આ વાર્તાલાપ શરૂ થશે તે જીવનું સ્વરૂપ તે સમજાવો.
મુનિરાજ : રાજન ! કર્મની ગતિ વિચિત્ર છે, કમને ઉદય મહાન બલવાન છે. છે તેની સામે કેઈનું યે કાંઈ ચાલતું નથી. જેઓ ઉચ્ચ કુળમાં જન્મ્યા છે, જેમને
મનથી પણ કુકર્મ કરવાની અભિલાષા નથી થતી, અરે કુકર્મ કરવાની વાત તો દૂર રહી પણ તેવી વાત સાંભળીને જે દુઃખ અનુભવે છે, એવા જીવોને પણ પૂર્વે બાંધેલા તીવ્ર અશુભ કર્મો વડે અપૂર્વ એ મતિવિભ્રમ થાય છે કે જે સાંભળીને બીજાને જલદી તે ઉપર વિશ્વાસ જ ન આવે કે આ સાચું કહે છે? ઊલટું, કહેનારને જ દોષ આપે. પરન્તુ કર્મથી પ્રેરાયેલે જીવ એવાં કર્મ કરે છે. એમાં સંશય નથી.
રાજન ! આમાં એમ પણ બને છે કે કર્મને વશીભૂત થઈને કરેલું કુકર્મ કદી ગુપ્ત પણ રહે છે, જે જ્ઞાની સિવાય બીજા જાણી શકતા નથી. એવી પિતાની ગુપ્ત વાત જાણવાથી એ જીવને દુખ થાય છે શરમ પણ આવે છે. એનાં સગાંસંબંધીઓને એના ઉપરથી તેહ ઊઠી જાય છે અથવા એના દ્વેષી થાય છે. આવા સમયે એ જીવાત્મા દુઃખી થઈને પિતાની ગુપ્ત વાત પ્રકટ થઈ જવાથી સગાંસંબંધીઓથી તરછોડાય છે. એ જીવ આધ્યાન કરી ઘણું કર્મ ઉપાર્જે છે. માટે આના કરતાં ન કહેવું એ જ ઉચિત છે.
સુનંદા : મુનિ મહાત્મા ! આપના ઉપદેશથી અમે એટલું તે સમજી ગયા કે બધું કર્મને અધીન છે. કરેલાં કર્મોને ભોગવ્યા સિવાય મુક્તિ નથી, આ વાતની તે દૃઢ શ્રદ્ધા થઈ ગઈ છે. આવા પ્રકારના જ્ઞાનથી ખરેખર, અમે જાણે પુનર્જન્મ પામતા હોઈએ એ અનુભવ થાય છે માટે આપ નિ:સંકેયપણે કહે.
મુનિરાજ ઃ રાણી ! કંઈક તારા સંબંધી પણ હશે. તેને આ સાંભળીને અપ્રીતિ તો નહિ થાય ને? તને અપ્રીતિનું નિમિત્ત ન થાય તે જ કહું તું હજી પણ વિચાર કરી લે.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ સુનંદા : ભગવને ! આપના ઉપદેશથી આજે ચિરકાલનો એક ભ્રમ ભાગી ગયો કે અમુક સુખ કે દુઃખ આપ્યું પણ વસ્તુતઃ સુખ કે દુઃખ પિતપોતાના કર્મ અનુસાર જીવને મળે છે અને તે કર્મોને કર્તા જીવ પિતે જ છે. હવે કરેલી કમેં એને ભોગવવાનાં જ છે. પછી બીજા ઉપર દોષારોપણ કરવું વ્યર્થ છે. માટે આપ કહેશે તેથી રાગદ્વેષની વૃદ્ધિ નહિ જ થાય કિન્તુ ઉપકાર જ થશે. આપ સુખેથી કહે.
આ સાંભળી મુનિરાજ સુનંદાની આખી પૂર્વ સ્થિતિ શરૂઆતથી કહે છે તે જ સ્થિતિ અહીં તદ્દન ટૂંકમાં અપાય છે.
સુનંદા ! યાદ છે? તેં પૂર્વે બાલ્યાવસ્થામાં તારા જ મહેલની અગાશીમાંથી એક યુગલને જોયું હતું. તેમાં પુરુષ સ્ત્રી ઉપર જુઠા આક્ષેપ આપી તેને હન્ટરના માર મારતાં જોયા હતા અને તે વખતે તેને પુરુષજાતિ ઉપર ઠેષ થયો હતો. તું તે વખતે પ્રતિજ્ઞા કરવા તૈયાર થઈ હતી કે હું પરણીશ નહિ. ( આ સાંભળતાં જ સુનંદા ચમકી) પરંતુ તારી સખીઓએ તને વારી કે બહેન! હમણુ આ પ્રતિજ્ઞા કરવી રહેવા દો.
વળી એક્વાર રાજમહેલની અગાશી ઉપરથી એક દંપતીની વિલાસક્રીડા જોઈ તને એ વસ્તુ ઉપર રાગ જાગે, અરે ! તને પણ તીવ્ર કામેાદય થશે. એમાં તે એક સુંદર સ્વરૂપવાન નવ યુવાન શ્રેષ્ઠી પુત્રને જોયો, ઉભયની દૃષ્ટિ મળી અને ઉભયને રાગ દશા જાગી તે એને પ્રેમપત્રિકા મેકલી, રોજ દષ્ટિ મિલનનું આમંત્રણ આપ્યું, આમ કરતાં બનેને ગાઢસ્નેહ બંધાયો. મળવાને ટાઈમ મળતો નહતો. આમ કરતાં કેટલોક સમય વીત્યા બાદ કૌમુદી મહત્સવ આવ્યો. તું શરીરનું બહાનું કાઢી ઘેર રહી, અને શ્રેષ્ઠી પુત્ર પણ ઘેર રહ્યો. એક પહેર રાત્રિ વીત્યા પછી તેને આવવાનું જણાવ્યું.
- રાત્રિ પડી હતી. તે બારી પાસે નીસરણી મુકાવી હતી. આ સમયે શું બન્યું તે સાંભળઃ તારા શહેરમાં એક મહાબલ નામે મહાપૂર્ત રહેતો હતે. જુગારમાં તે દિવસે એણે ખૂબ ધન ગુમાવ્યું હતું. તે દિવસને લાભ લઈ એકતિ કયાંક ચોરી કરી ધન લેવાની લાલસાથી રાત્રિનો એક પ્રહર ગયા પછી નગરમાં ફરવા નીકળે. તારા બંગલા પાછળ નીસરણી જોઈ તે ઉપર આવ્યા, અને અંધારું તેમજ એકાંતનો લાભ લઈ તારું શીલ ધને જીવન અને હાર લૂંટી લઈ ચાલ્યા ગયા. કેમ, આ બધું સાચું છે ને?
સુનંદા –મુનિરાજ આપના કથનમાં ડ્યુટી, કયાંથી હોય? બધું સાચું જ છે પણ ત્યારે શું તે વખતે રૂપમેન કુમાર નહોતા આવેલા તે એનું શું થયું?
મુનિરાજ :રાજરાની ! રૂપસેન કુમારના વૃત્તાંતથી તું સર્વથા અજ્ઞાત જ છો. પણ સાંભળ. રૂપસેન કુમાર પિતાના ઘેરથી ભોગ સામગ્રી લઈને નીકળ્યા હતા. રસ્તામાં તે તારી સાથે કેવી રીતે આનંદ પ્રમોદ કરશે અને તારા માટે કેવી રીતે પિતાનું સર્વસ્વ અર્પણ કરશે, બનેને સ્નેહ ચાવજીવન કેવો રહેશે અને વિચાર કરતાં કરતાં ચાલ્યો આવતો હતે ત્યાં અડધે રસ્તે જ એક મોટું પણ જૂનું મકાન વરસાદની ઋતુમાં પાણીથી ભીંજાઈને જીર્ણ થયું હતું તે પવનના ઝપાટાથી એકદમ પડયું, એનું શરીર છેદાઈ, ભેદાઈ ગયું અને દબાઈ ગયું કે જેની પાછળથી પણ કોઈને કંઈ જ ખબર ન પડી. ત્યાંથી મૃત્યુ પામીને પસેન કુમાર તારી કુણીમાં ગર્ભ પણે ઉત્પન્ન થયા. “કર્મની ગતિ વિચિત્ર છે. ધાર્યું*
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪ ]
સુનંદા અને રૂપસેન કુમાર હતું જુદું અને થયું જુદું જ ” હવે બે મહિના પછી તેને ગર્ભનાં ચિહ્ન જયાં અને પછી તે તીવ્ર ઔષધીઓના પ્રયોગથી ગર્ભને નાશ કરાવ્યો. રૂપસેન કુમાર ત્યાંથી મૃત્યુ પામી સાપ થયો.
ત્યારપછી તારું આ રાજા સાથે લગ્ન થયું. તારા લત્સવ ઉજવાયો. તું રાજ સાથે અહીં આવી. રૂપસેન કુમારનો જીવ સાપરૂપે અહીં ફરતે હતો. એક વાર તને બગીચામાં જોઈ એને તારા ઉપર રાગ થયો. તારી પાછળ દોડતાં તે બુમ પાડી અને રાજસેવકોએ એને મારી નાખ્યો. પછી તે સાપ મારીને કાગડો થયો. એકવાર જ્યારે નાટક ચાલી રહ્યું હતું ત્યાં એ આવ્યું, તને જોઈ એને રાગ થયા. સંગીતમાં ભંગ પડાવતાં રાજાએ એને ત્યાં મરાવી નાંખ્ય, મરીને તે હંસ થશે. એકવાર તમે બધાં એક વડવૃક્ષ નીચે બેઠાં હતાં. પેલે હંસ ત્યાં આવ્યો. તેને જોતાં એને મહેદય થયે, ત્યાં એક કાગડો હંસ પાસે આવીને ચરક ચરકીને એ તે ઊડી ગયો પરંતુ રાજાએ ક્રોધાવેશમાં બાણ માર્યું તે કંસને વાગતાં મૃત્યુ પામ્યો. ત્યાંથી મરીને તે હરણ
. તું રાજા સાથે શિકાર કીડ જોવા ગઈ, ત્યાં. હરણે તને જોઈ અને તારા ઉપર એને મોહ થયો. ત્યાં તેને જોઈ સ્થિર થઈ નાચવા લાગ્યો અને રાજાના હાથે તે મરાયો. તેનું જ માંસ પકાવીને તમે રસપૂર્વક ખાઈ રહ્યા હતા. કર્મની ગતિ આવી વિચિત્ર છે, આ જોઈને મેં માથું ધુણાવ્યું હતું. આ સિવાય કાંઈ જ કારણ નથી.
આ સાંભળતાં જ રાજા અને રાણીને વૈરાગ્ય જાગ્યા. સંસાર ઉપરથી આસક્તિ છૂટી ગઈ. અરેરે ! શું સંસારનું આવું સ્વરૂપ છે? . રાજા : મુનિરાજી સ્ત્રીને વશીભૂત થનાર છવની આવી દુર્દશા થાય છે?
નિરાજ રાજન ! તુ કેવી ર નિદ્રામાં સૂવે છે? વિચાર તે ખરે. આ જીવ હિંસા, જૂઠ, ચેરી, મૈથુન, પરિગ્રહ વગેરે અઢાર પાપસ્થાનકે આચરીને, અથવા આ અઢારમાંથી ગમે તે એકએકને આચરીને અનન્તાકાળથી પરિભ્રમણ કરે છે, નરક અને નિગોદાદિનાં દુખો સહે છે. અનેક જાતનાં રૂપો કરીને તેનો વિપાક ભોગવે છે. આ બધાનું યથાર્થ સ્વરૂપ એક મુખે કહેવાય એવું નથી.
કર્મને વિપાક પણ વિચિત્ર છે. દેવ મરીને પશું થાય છે પશુ મરીને દેવ થાય છે. માતા પુત્રી અને પુત્રી માતા બને છે. એવી રીતે મિત્ર થવુ, દાસ, સ્નેહી, દુશ્મન વહાલો કે દવલે થાય છે. રાજા મરીને દાસ, બ્રાહ્મણ, ચંડાલ ચક્રવતી, રંક, રાસભ, વૃક્ષ, કીડે, પતંગિયો; વેશ્યા, વાઘ હરિણ કે માછલું થાય છે. આવી રીતે આ જીવને સજાતિ કે વિજાતિ સાથે સંબંધે થાય છે. આમાં કોઈ એક જ નિયમ નથી.
પૂર્વકાળે આ જીવે હરેક જીવોની સાથે અનન્તી વાર સંબંધો બાંધ્યા છે; રાશી લાખ છવયોનિમાંથી દરેક યોનિમાં આ જીવ અનન્તીવાર ઉત્પનન થયા છે. દરેક કુલ, જાતિ અને દરેક સ્થાનમાં અનન્તી વેળા આ જીવે જન્મ મરણ પ્રાપ્ત કર્યા છે. એવું એકે સ્થાન નથી જે આ જીવે ન મેળવ્યું હોય,
આગળ પણ જ્યાં સુધી ભાગવતી દીક્ષા નહિ સ્વીકારે ત્યાં સુધી રખડપટ્ટી કરવાની જ છે. રાજ્યાદિ સુખ તે ક્ષણિક છે. સંસારની આસકિત તો: બહુ જ દુખપ્રદ છે. આવું સંસાર સ્વરૂપ શ્રીજિનવરેદ્ર દેવોએ કહ્યું છે. માટે રાજ! હવે જે સારું લાગે તે કરે.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫
આ પ્રમાણે જ્ઞાની મુનિમહાત્માના ઉપદેશ સાંભળી રાજા-રાણી અને હાજર રહેલા દરેક જીવાને વૈરાગ્ય પ્રાપ્ત થયા. રાજા તેા ઊભા થઈ ગુરુ ચરણે નમીને સ્તુતિ કરતાં માલ્યા હે ગુરુરાજ જગબંધુ, યાનિધિ, અનાથના નાથ, અશરણુ શરણ કે સમતાસાગર ! અપાર સસાર સમુદ્રમાં પડેલા-ખુંચેલા અમને આપે માથુ` હલાવવા માત્રથી બધાં પાપથી તારી દીધા આપનું આવાગમન ન થયું હોત તે અમને પ્રભુ તારત ? અમારી શી ગતિ થાત?
સુનંદા પણુ ખાર મેર જેવડાં અસુ સારતી સાધુમહારાજને નમીને ખેાલી: કે દયાસાગર ! મારા જેવી નિર્ભાગી, દુઃશીલ અને પાપપ્પુ'જથી ભરેલીની શી ગતિ થશે આ ધાર પાપનું પ્રાયશ્ચિત્ત પણ શુ છે ? તે કૃપા કરીને કહે.
યુનિરાજ : હે મહાનુભાવિકા ! તારા કરતાં પણ ધાર પાપી રી, નિાજ્ઞા મુજબ તેનું પાલન કરવાથી કમ કરી મુક્તિ પામે છે.
સુનદા : ગુરુરાજ! મારા નિમિત્તે દુઃખ સહેતા ભવભ્રમણ કરતા, રૂપસેનના જીવ મૃગના ભવથી મરીને કર્યાં ઉત્પન્ન થયા છે?
ચારિત્ર ગ્રહણ
મુનિરાજ ; એ મૃગના જીવ વિન્ધ્યાચલની અટવીમાં સુગ્રામ નગરની નજીકના લકર વનમાં હાથીરૂપે જન્મ્યા છે.
સુના : એ જીવના ઉદ્દાર ક્યારે થશે?
સુનિરાજ : તારા મુખથી પેાતાના ભવ સાંભળી એ જીવને જાતિસ્મરણ જ્ઞાન થશે; પછી તારાથી ધર્મ પામશે અને તપ તપી ત્યાંથી સમાધિપૂર્વક મૃત્યુ પામી સહસ્ત્રાર દેવલામાં દેવ થશે. પછી ત્યાંથી ચ્યવી મનુષ્ય થઇને અનુક્રમે મેક્ષે જશે. માટે તું દીક્ષા લઈને જન્મ સફલ કરે
સુના મુનિમહાત્મા પાસે આ સાંભળી રાજી થઈને સજાને કહે છે હું નાથ! હુ' તો પાપી છું, દુષ્ટા છું, કાતિની છું. માટે મને દીક્ષાની રજા આપે।. દીક્ષા લઈ હું આ જન્મને સફળ કરવા ઈચ્છુ છુ.
રાજા : હું સુજી? દરેક જીવ કાઁવશ છે. કર્મોદયથી તે અકર્ત્તવ્ય પણ કરી બેસે છે. અકૃત્ય કરી જન્મ, જરા, મૃત્યુનાં દુઃખા ભાગવે છે અને ભવભ્રમણ કરે છે. દરેકને માટે આ ભય રહેલો જ છે. સસારમાં રહીને નિર્દોષતા ત્યાંથી સ ભવે ? સાંભળ, મારી અભિલાષા છે કે નરક ફલ આપનાર આ રાજ્યના ત્યાગ કરી દીક્ષા લઉ. અહી ઉપસ્થિત રહેલા હર કાઈને જેને સત્તારથી ભય લાગે તે દીક્ષા લઈ શકે છે. તે બધાં માર્ચ આત્મીય છે, પ્રશ'સનીય છે, ધન્યવાદને પાત્ર છે કે જે મને અનુસરવાને તૈયાર થાય છે,
For Private And Personal Use Only
આ પ્રમાણે રાજાનું કથન સાંભળીને ત્યાં રહેલા બધાયે પુણ્યાત્માએ ઊભા થઈને કહે છે, અમે આપને અનુસરવા—દીક્ષા લેવા તૈયાર છીએ. રાજન! · સ્વામીને અનુસરવું એ સેવકના ધમ છે, ’
આ સાંભળી રાજા ખૂબ જ િત થયા અને મુનિયુગલને પણ પ્રા'ના કરીઃ હે ભગવન્ વ્યવહારથી મારે પુત્રને રાજ્ય આપવું છે, માટે દયા કરીને એ દિવસ વધુ સ્થિરતા કરો.
મુનિરાજ : રાજન! અમારા ગુરુમહારાજ અહીંથી બે ગાઉ દૂર બિરાજમાન છે, અમે તેા તેમની આજ્ઞાથી અહીં ગોચરી માટે આવ્યા છોએ અને હમણાં જ જઈ એ છીએ. તમે ગુરુમહારાજને વિનતિ કરા, ખસ, ધર્મલાભ. N. [ ચાલુ ]
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નોત્તર—કિરણાવલી
પ્રયાજકઃ પૂજ્ય આચાય શ્રીવિજયપદ્મસૂરિજી. [ ક્રમાંકઃ ૧૬૯ પૃષ્ઠ ૩થી ચાલુ ] .
૨૨ પ્રશ્ન—નવ વાસુદેવ અને નવ બળદેવ પૈકી પહેલા વાસુદેવ અને ખળદેવના જીવનના મુખ્ય મુખ્ય મુદ્દા કયા કયા ?
ઢ—
ઉત્તર્—૧—પહેલા વાસુદેવનુ નામ ત્રિપૃષ્ઠ. ૨—બળદેવનુ નામ અચલ. ત્રિપૃષ્ઠ વાસુદેવ પાäા અનન્તર ભવમાં સાતમાં મહ'શુક્ર દેવલેાકમાં દેવપણે ઉત્પન્ન થયા હતા. ૪—અચલ બળદેવ પાશ્ચા અનન્તર્ ભવમાં અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા હતા. પાન્તની જન્મભૂમિ પોતનપુર નગર. ૬—પિતાનું નામ પ્રજાપતિ રાજા. છ—ત્રિપૃષ્ઠ વાસુદેવની માતાનુ નામ મૃગાવતી રાણી. ૮—અચલ ખળદેવની માતાનુ` નામ ભદ્રા રાણી. —ત્રિપૃષ્ઠ વાસુદેવનુ આયુષ્ય ચેારાશી લાખ વ તુ હતુ. ૧૦—અચલ ખળદેવનું આયુષ્ય પ'ચાસી લાખ વર્ષીનુ` હતુ`. ૧૧—બન્નેના શરીરનુ પ્રમાણુ એ'સી ધનુષ્ય. ૧૨—તંતેના ગોત્રનું નામ ગૌતમ, ૧૩—વાસુદેવના શરીરના વર્ષોં લીલા હતા. ૧૪—લદેવના શરીરને વધુ સફેદ હતા. ૧૫—ત્રિપૃષ્ઠ વાસુદેવના પૂ ભવના ધોંચા નું નામ ભૂતિવિજય. ૧૬- ત્રિપૃષ્ઠ વાસુદેવ પચીસ હજાર વ સુધી કુંવરપણે રહ્યા. ૧૭—પચીસ હજાર વર્ષ સુધી મલિક રાજાપણે રહ્યા. ૧૮ત્રણ ખંડની સાધનામાં એક હજાર વર્ષી ગયું. ૧૯-ત્રિપૃષ્ઠ વાસુદેવે ત્યાસીલાખ એમણુપચાસ હજાર વર્ષ સુધી વાસુદેવપણું ભાગળ્યું. ૨૦—ત્રિપૃષ્ઠ વાસુદેવ અંતિમ સમયે મરણુ પામીને સાતમી તમસ્તુમા પ્રભા નારકીમાં નારકપણે ઉત્પન્ન થયા. કારણ કે એવા નિયમ છે કે વાસુદેવ નરક સિવાય બીજી ગતિમાં જાય જ નહિ, ૨૧—અચલ બળદેવ સંયમની નિમÖળ સાધના કરીને કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા. ૨૨- આ બંને વાસુદેવ અને ભમદેવ અગિયારમા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ ભગવાનના તીથ'માં થયા. (૨૨)
૨૩ પ્રશ્ન—બીજા પૃિષ્ઠ વાસુદેવના અને વિજય નામના બળદેવના જીવનના મુખ્ય મુખ્ય મુદ્દા ક્યા કયા ?
ઉત્તર- ૧~નામ દ્વિપૃષ્ણ વાસુદેવ. ૨—વિજય નામના બળદેવ. ૩—આ વાસુદેવ પાછા ભવમાં દશમાં પ્રાણુત દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થયા હતા. ત્યાંથી ચવીને પાછ્યા ભવે કરેલા નિયાણાના પ્રભાવે અહીં ભરતક્ષેત્રમાં વાસુદેવપણે ઉત્પન્ન થયા. ૪— વિજય ભુળદેવ પાછ્યા ભવમાં અનુત્તર વિમાનમાં દેવપણુ` ભોગવીને અહીં બળદેવપણે
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ ઉત્પન્ન થયા. બન્નેની જન્મભૂમિ દ્વારિકા નગરી. –પિતાનું નામ બ્રહ્મરાઠ
–વાસુદેવની માતાનું નામ ઉમા રાણું. ૮–બળદેવની માતાનું નામ સુભદ્રા રાણી ૯– વસુદેવનું આયુષ્ય બેતેર લાખ વર્ષનું હતું. ૧૦-બળદેવનું આયુષ્ય પંચોતેર લાખ વર્ષનું હતું. ૧૧–બનેનાં શરીરનું પ્રમાણ સીત્તેર ધનુષ્ય. ૧૨–બંનેનું ગૌતમ ગોત્ર. ૧૩.-વાસુદેવના શરીરને વેણું લીલ હતા. ૧૪-બળદેવના શરીરને વેણું સફેદ હતો, ૧૫-વાસુદેવના પૂર્વ ભવના સુભક્તિ નામે ધર્માચાર્ય હતા. ૧૬–વાસુદેવ પચીસ હજાર વર્ષ સુધી કુંવરપણે રહ્યા. ૧૭-પચીસ હજાર વર્ષ સુધી મંડલિક રાજા પણે રહ્યા. ૧૮વાસુદેવને ત્રણ ખંડની સાધના કરવામાં એક સે વર્ષ ગયા. ૧૯-વાસુદેવે ઈક્કોતેર લાખ ઓગણપચાસ હજાર નવા વર્ષ સુધી વાસુદેવપણું ભોગવ્યું. ૨૦–દિપૃષ્ઠ વાસુદેવ મરણ પામીને છઠ્ઠી તમપ્રભા નારકીમાં નારકપણે ઉત્પન્ન થયા. ૨૧-વિજય બળદેવ દીક્ષાની નિર્મળ સાધના કરીને કેવળજ્ઞાન પામી મુક્તિનું અવ્યાબાધ સુખ પામ્યા. ૨૨–આ બન્ને વાસુદેવ અને બળદેવ વાસુપૂજય સ્વામીના તીર્થમાં થયા. (૨૩)
૨૪ પ્રશ્ન-સ્વયંભૂ વાસુદેવના અને ભદ્ર નામના બળદેવના જીવનના મુખ્ય મુખ્ય મુદ્દાઓ કયા કયા ?
ઉત્તર–૧–નામ સ્વયંભૂ વાસુદેવ ૨–ભદ્ર નામના બળદેવ. ૩ – સ્વયંભૂ વાસુદેવ પાછલા અનંતર ભવમાં બારમા અચુત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા હતા. ત્યાંથી ચવીને અહીં વાસુદેવપણે ઉ૫-ન થયા. ૪–ભદ્ર નામના બળદેવ પાગ્લા અનંતર ભવમાં અનુત્તર વિમાનવાસી દેવ હતા. ત્યાંથી ચવીને અહીં બળદેવપણે ઉત્પન્ન થયા. ૫બનેની જન્મભૂમિ-દ્વારિકા નગરી, ૬-પિતાનું નામ-રુદ્રરાજા–વાસુદેવની. માતાનું નામ, પૃથ્વી, રાણી. ૮ ભદ્ર. બળદેવની માતાનું નામ સુપ્રભા રાણી. ૯-વાસુદેવનું આયુષ્ય સાઠ લાખ વર્ષનું હતું, ૧૦ --બળદેવનું આયુષ્ય પાંસઠ લાખ વર્ષનું હતું. ૧૧–બંનેના શરીરનું પ્રમાણ સાઠું ધનુષ્ય. ૧૨–બન્નેનું ગૌતમ ગોત્ર, હતું. ૧૩–વાસુદેવના શરીરને રંગ, લીલ હતા. ૧૪–બળદેશના શરીરનો રંગ સફેદ હતો. ૧૫–વાસુદેવતા. પૂર્વ ભવના ધર્માચાર્યનું નામ, સુદર્શનસૂરિ ૧૬-બાર હજાર વર્ષ સુધી વાસુદેવ કુવરપણે રહ્યા. ૧—-બાર હજાર વર્ષ સુધી. મંડલિક રાજા પણે રહ્યા ૧૮-ત્રણ ખંડતી સાધનામાં, નેવું વર્ષ ગયા. - ૧૯–વાસુદેવે ઓગણસાઠ લાખ પંચોતેર હજાર નવસે ને દશ વર્ષો સુધી વાસુદેવપણું ભોગવ્યું. ૨૦-સ્વયંભૂ વાસુદેવ મરણ પામીને છઠ્ઠી તમઃપ્રભા નારકીમાં નારકપણે ઉન્ન થયા. ૨૧-ભદ્ર, બળદેવ પરમ ઉ૯લાસથી સંયમની નિમળ સાધના કરીને મેક્ષે ગયા. ૨૩–સ્વયંભૂ, વાસુદેવ અને ભદ્ર બળદેવ તેરમા વિમળનાથ તીર્થકરના તીર્થમાં થયા. (૨૪) .
૨૫ પ્રશ્ન-ચોથા વાસુદેવના અને બળદેવના જીવનના મુખ્ય મુખ્ય મુદ્દાઓ કયા કયા?
ઉત્તર-–૧–નામ-પુરુષોત્તમ વાસુદેવ. ૨-બળદેવનું નામ-સુપ્રભ બળદેવ. ૩– ૪–-વાસુદેવ અને બળદેવ. બંને ભાઈ પાછલા અનંતર ભવમાં આઠમાં સહસ્ત્રાર દેવલોકમાં દેવપણે હતા. ત્યાંથી ચાવીને અહીં પુરુષોત્તમ નામના વાસુદેવપણે અને સુપ્રભ નામના બળદેવમણે ઉત્પન્ન થયા. ૫ જન્મભૂમિ બનેની હારિકા નગરી. ૬–પિતાનું નામ—
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નોત્તર--કિરણાવલી
[ ૧૦૩ શિમ રાજા. –વાસુદેવની માતાનું નામ-સીતા રાણી. બળદેવની માતાનું નામ સુદર્શના રાણું. –વાસુદેવનું આયુષ્ય–ત્રીસ લાખ વર્ષનું હતું. ૧૦–બળદેવનું આયુષ્ય પંચાવન લાખ વર્ષનું હતું. ૧૧–બનેનાં શરીરનું પ્રમાણ ૫૦ ધનુષ્ય. ૧૨–બંનેનું ગૌતમ ગોત્ર હતું. ૧૩–વાસુદેવના શરીરનો વર્ણ લીલ હતા. ૧૪ બલદેવના શરીરને શરીરનો વર્ણ સફેદ હતો. ૧૫– વાસુદેવના પૂર્વભવના ધર્માચાર્ય શ્રેયાંસ નામના હતા. ૧૬–વાસુદેવ સાતસો વર્ષ સુધી કુંવરપણે રહ્યા. ૧–તેરસે વર્ષ સુધી મંડલિક રાજાપણે રહ્યા. ૧૮–પુરુષોત્તમ વાસુદેવે ૨૮ ટક્કર૦ વર્ષ સુધી વાસુદેવપણું ભોગવ્યું. ૧૯–વાસુદેવ–મહા આરંભાદિમાં આસકત થવાથી અંતિમ સમયે મરણ પામીને છઠ્ઠી તમપ્રભા નારકમાં નારકપણે ઉત્પન્ન થયા. ૨૦–સુપ્રભ બલદેવ સાંસારિક પદાર્થોની મમતા–ભયંકર દુર્ગતિના દુઃખ દેનારી છે, ને એકાંત નિર્દોષ સુખને આપનારી તે એક શ્રી જૈનેન્દ્રી પ્રવ્રયા જ છે એમ સમજીને પરમ ઉ૯લીસથી ચારિત્રની નિર્મળ સાધના કરીને મોક્ષે ગયા. ૨૧-વાસુદેવને ત્રણ ખંડને સાધવામાં ૮૦ વર્ષે ગયાં. ૨૨–આ ચેથા બલદેવ અને વાસુદેવ ચૌદમા તીર્થંકર શ્રી અનંતનાથ ભગવંતનો તીર્થમાં થયા. (૨૫)
૨૬ પ્રશ્ન-પચમાં વાસુદેવના અને બળદેયના જીવનના મુખ્ય મુખ્ય મુખ્ય મુદ્દાઓ કયા કયા ?
ઉત્તર–૧–નામ–પુરુષસિંહ વાસુદેવ -સુદર્શન બળદેવ. ૩–વાસુદેવ પાછલા અનંતર ભવમાં બીજા ઈશાન દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા હતા. ત્યાંથી ચવીને અહીં . ભરતક્ષેત્રમાં વાસુદેવપણે ઉત્પન્ન થયા, ૪–બળદેવ પાછલી અનંતર ભવમાં આઠમા સહ
સાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. પ—અનેની જન્મભૂમિ અશ્વપુરી નગરી. – પિતાનું નામ શિવ રાજા –વાસુદેવની માતાનું નામ ઉમયી રાણ. ૮–બળદેવની માતાનું નામ વિજ્યા રાણી. –વાસુદેવનું આયુષ્ય દસ લાખ વર્ષનું હતું. ૧૦ – બળદેવનું આયુષ્ય સત્તર લાખ વરસનું હતું. ૧૧–બંનેનાં શરીરનું પ્રમાણ પીસ્તાલીસ ધનુષ્ય. ૧૨–બંનેનું ગૌતમ ગોત્ર. ૧૩–વાસુદેવને વર્ણ લીલા હતા. ૧૪–બલદેવના શરીરનો વર્ણ સફેદ હતો. ૧૫–વાસુદેવના પૂર્વ ભાવના ધર્માચાર્ય કૃષ્ણ નામના આચાર્ય હતા. ૧૬-ત્રણસો વર્ષ કુંવરપણે રહ્યા. ૧૭–બારસને પચાસ વર્ષ સુધી મંડલીક રાજાપણે રહ્યા. ૧૮-ત્રણ ખંડની સાધનામાં વાસુદેવને સીતેર વર્ષ ગયાં. (૨૬)
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથસ્વીકાર
૧. મલ્લિનાથ અને બીજી વાતાઃ લેખક: શ્રી જયભિખ્ખું: પ્રકાશકઃ ગૂજ ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રસ્તા, અમદાવાદ. કિંમતઃ ૨-૮-૦
૨. ઐતિહાસિક પૂર્વજોની ગૌરવ ગાથા: લેખકઃ માહનલાલ દીપચઢ ચેકસી પ્રકાશક: શ્રી ભારતીય જૈન સ્વયંસેવક પરિષદ, ગાડીજીની ચાલ, ન. ૨૧ મુંબઈ ૨. કિંમતઃ ૨-૦-૦
શ્રી જૈન શ્વેતાંબર તેરાપથી મહાસભા–૨૦૧, હરીશન રાડ, કલકત્તા. તરફથી પ્રગટ થયેલાં પુસ્તકા :
૩. બ્રહ્મચર્ય : ( હિંદી)—શ્રીચંદ રામપુરિયા. ખી. એલ.
૪. શ્રાવક રૂપચંદુજી (હિંદી)—લે. શ્રી હુકમચંદ વૈદ.
૧. અનુકંપા (હિંદી)—લે. શ્રી રતનચંદ ચૌપા, ખી. એ.
૬. અહિંસા ઔર્ વિશ્વશાંતિ-વ્યાખ્યાતા : શ્રીમદ્ તુલસીરામજી મ૦
૭. અશાંત વિશ્વા શાંતિકા સદેશ-વ્યાખ્યાતા: શ્રીમદ્ તુલસીરામજી મ
૮. વિશ્વ શાંતિ ઔર ઉસકા મા જ્ગ્યા. શ્રીમદ્ તુલસીરામજી મહારાજ.
૯. બ્રહ્મચર્ય (હિંદી)—લે, મહાત્મા ગાંધી, સંગ્રાહક અને સંપાદક, શ્રીચંદ રામપુરિયા.
૧૦. ચરિત્રાવલી—સંપાદક: શ્રીચ'દ રામપુરિયા
૧૧. દૃષ્ટાંત ઔર ધર્મ થાય': અનુવાદક શ્રીચ'દ રામપુરિયા.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
_[ અનુણ ધાન ટાઈટલ પેજ બીજાનું ચાલુ ] માકડેય ઋષિની મૂતિ’ તરીકે ઓળખાવે છે. અને કપડાં પહેરાવેલી વચલી મૂતિને બારીક દષ્ટિએ નિહાળવા અમે કપઢાં દૂર કરાવીને જોઈ ત્યારે એ પણ જૈન મૂર્તિ હોવાનું માલુમ પડયું છે.
આ ઉપરાંત અહી'થી થોડે દૂર એક ખીજી ગુફા છે તેમાં પદ્માવતીની મૂર્તિ છે અને ત્યાંથી આગળ ચાલતાં એક કુંડ આવે છે તેને ‘ કાલીકુંડ ' કહે છે. આ કુંડને જોતાં જૈનેનુ' કલિકુંડ તીર્થ હોવાનું સ્મરણુ થઈ આવે છે. કેમકે ભગવાન શ્રીપાર્શ્વનાથના ઉપસર્ગનુ' સ્થળ વિવાચલ પવત હતું જે જૈન સ્તુતિઓમાં ઉલ્લેખાયેલ ફોટાકૌ વિદ્યગ્રેજો ના શાસ્ત્રીય પ્રમાણુથી સાબિત થાય છે. e આ સ્થળમાં જૈનાનું આવાગમન ન રહેતાં પઢવા લોકોએ જેનાના આ તીર્થને પચાવી પાડી પોતાનું' હિંદુ તીર્થ" મનાવી બેઠા છે. આ પથાઓ ગુફાના મંદિરાનું પ્રાચીન શિ૯૫ કાઈ જાણી ન લે એટલા ખાતર અધાર રાખે છે. પરંતુ અમારા વિહાર દરમિયાન સરકારી અધિકારીઓની મદદથી એને બારીકાઈથી જોતાં આ તીર્થનું જૈનત્વ છૂપું રહી શકતું નથી.
(૩) મીરજાપુરથી ૧૦૦ માઈલ પર આવેલા રીવા રાજ્યનું' અજાયબ ઘર જેવાના પ્રસંગ આવતાં સેંકડો ફળાપૂર્ણ” જૈન મતિઓ નજરે પડે છે. ખરેખર, આ મતિઓ મધ્યકાલીન ભારતના ઉત્કૃષ્ટ નમૂનાઓ પ્રતીત થાય છે.
આ મ્યુઝીયમના કયૂરેટર એક મુસ્લિમભાઈ છે. તેમણે આ બધી પ્રતિમાઓ ઉપર ‘ બુદ્ધ ' નામની તકતીઓ લગાવી હતી. આ અંગે અહીંના દીવાન સાહેબને વાત કરી ત્યારે તેમણે એ મૂર્તિઓની એક યાદી તૈયાર કરવાનું સૂચવ્યું અને તે અમે તૈયાર કરી આપી. વળી રીવાની દરબાર કૅલેજમાં કળા અને સંસ્કૃતિ ' વિશે અમારું પ્રવચન પશુ ગાઠવવીમાં આવ્યું હતું. - આ હકીકત ઉપરથી અમે જૈન જનતાને ચેતવીએ છીએ અને જૈન તીર્થના વહીવટ કરતી અમદાવાદની આણુ"દજી કલ્યાણજીની પેઢીને આ વિશે યોગ્ય ભલામણ કરીએ છીએ. સાથે એમ પણ સૂચવીએ છીએ કે, આ પ્રદેશમાં સંશાધનપ્રેમી ખાસ માણસને રાકીને જૈન સ્થાપત્યોને પ્રકાશમાં લાવવાનો સમય હવે પાકી ગયા છે.
ACHARYA SRI KAILASSAGARSURI GYANSANDIR SHPEE RAHAVIR JAIN ARACHANA KENDRA
Koba Gandhinagar - 382 007, PR 07 01 232 52,2375 21.5
: (073) 2327679 _.
For Private And Personal use only
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha. Regd. No, B. 3801 શ્રી જૈન દત્ય કલાર દરેકે વસાવવા યોગ્ય થી જેન સત્ય પ્રકાશના વિશેષાંકો (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન અંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂહમ જી આના (ટપાલખ ના એક આને વધુ). (2) કમાંક 100 8 વિક્રમ–વિશેષાંક સામ્રાટ વિક્રમાદિત્ય સંબધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી સમ્રહ 240 પાનાંના દળદાર સચિત્ર અંક ? મૂલ્ય &ઢ રૂપિયા. શ્રી જન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અકા [ક્રમાંકે ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હાવાના આપના જવાબ આપતા લેખાથી સમૃદ્ધ અંજ : મૂલ્ય ચાર આના ]i ક્રમાંક ૪પ-ક. સ. શ્રી હેમગ દ્રાચાર્ય મ૦ના જીવન સળખી અનેક લેભાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના કાચી તથા પાકી ફાઈલો શ્રી જેન ઇત્ય પ્રકાશ'ની ત્રીજા, પાંચમા, આઠમા, દામા, અગિયારમા, ભાશા, તેરમા તથા ચૌદમા વર્ષની પાર્ટી ફ્રાઈવા તૈયાર છે. મૂલ્ય દરેકના અહી પિયા શ્રી જૈનધર્મ સત્યમકાશક સમિતિ એશિષભાઈની વાડી, ઘીકાંટ, અમદાવાદ, મુદ્રક ગોવિંદલાલ જગશીભાઇ શાહ, શ્રી શારદા મુદ્રણાલય, પાનકોર નાક્ષી, અમદાવાદ, પ્રઢીકે : ચીમનલાલ ગોકળદાસ શાહ.. નધામ જત પ્રHલાક સમિતિ કાર્યાલય, જેગિભાઈશ્ન વાડી, ઘીકાંટા રા-અમદાવાહ For Private And Personal Use Only