Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
RGISTERED. No. B. 156
આ જિન ધર્મ પ્રકાશ.
*
*
*
कर्तव्यं जिनवंदनं विधिपरैबसन्मानसः । सचारित्रविनूषिताः प्रतिदिनं सेव्याः सदा साधवः ।। श्रोतव्यं च दिने दिने जिनवचो मिथ्यात्वनिर्नाशनं ।
दानादौ व्रतपालनं च सततं कार्या रतिः श्रावकैः ॥ १ ॥ .. વિધ વિધ તત્પર અને હર્ષથી ઉલ્લસિત મનવાળા શ્રાવોએ પ્રતિદિન શી જિનઅને વધારા કરવું, સત્ ચારિત્રવડે સુશોભિત એવા મુનિરાજોની સદા સેવા કરવી, મિથ્યાવિ. મને ડર કરનાર જિનવચન પ્રતિદિન સાંભળવું અને દાનાદિક (દાન, શીલ તપ અને જ , તથા અહિંસાદિક વ્રતને પાળવામાં નિરંતર આસકિત રાખવી.”
સુમુકાવલિ,
રામ કા.
છે
અક રદ મું.
કાર્તિક સંવત ૧૯૬૭ શાકે ૧૮૩ર... અંક ૮ છે.
તે
કે
-
-
-
-
-
- કમર -- નાના
- -
-
-
-
પ્રગટકર્તા શ્રી જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર,
ક .
ર વ વિવરણ
.•
•
(
૧ ૨ -
. ૨૫૦
ઝાજ...
. . . . . રાવ —આનંદ પ્રિન્ટીંગ પ્રેસમાં છાપ્યું. ભાષિક મૂલ્ય રૂ. ૧) રિટેજ ચાર આના
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧
www.kobatirth.org
રોડ રત્નજી વીરજી તથા જીવણભાઈ જેચંદની સહાયથી. શ્રી પ્રશમરતિ સટીફ.
સ્
૪
सभा तरफथी छपाता-छपावाना ग्रंथो.
નીચે જણાવેલા ગ્રંથા તૈયાર થવા આવ્યા છે તે થાડા વખતમાં બદાર પડશે.
શ્રી કગ્રંથ સટીક વિભાગ પહેલા–ચાર કર્મ ગ્રંથ.
રશેઠ હરજીવન મુળજી વણુળનિવાસી ગૃહસ્થની સહાયથી. શ્રી યાગબિંદુ સટીક.
3
સુશ્રાવિકા દેવલીબાઇની સહાયથી,
શ્રી ઉપદેશમાળા મૂળ તથા ટીકાના ભાષાંતર યુક્ત, ભાવનગરના શ્રાવિકાસમુદાયની સહાયથો.
૫ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ ૫ મે. ( સ્થંભ ૨૦ થી ૨૪ ) પડ્યું. નીચે જણાવેલા ગ્રંથા થાડી મુદ્દત પછી બહાર પડશે.
૬ શ્રી શાંતિનાથ ચરિત્ર ગદ્ય ધ. મૂળ.
શ્રી લીંબડીના ધની સહાયથી.
E પ
૧૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७
શ્રી પુત્રં ચ સટીક-વિભાગ ખીજા-પાંચમે છઠ્ઠો કર્મગ્ર ય. રોડ રતનજી વીરજી તથા જીલુભાઇ જેચંદની સહાયથી ૮ શ્રી પ`ચાર!ક ટીકા સહીત. ( અપૂર્વ શ્રેય )
શે. સાભાગ દ કપુરચદ ામનગરનવાસીની સહાયથી, શ્રી પઙેમ ચરિયમ્ ( શ્રી પદ્મચરિત્ર ) માગધી ગાથાબંધ ( સભા તરથી. ) શ્રી પિરિશિષ્ટ પર્વ. મૂળ. શ્રી હેમચંદ્રા કૃત.
બાજી સાહેબ રાય બુર્વાસજી બહાદુર તથા શૈક
વીચ દબાઇ દીપચંદ્ર સી. આદ ઇ. ની સહાયથી.
૧. શ્રી ઉપદેશપ્રાસાદ લા'માંતર ભાગ ૧ લે. ( રથભ ૧ થી ૪)
નીચે જણાવેલા શ્રધ્ધા ચેડી મુદ્દતમાં છપાવા રારૂ થશે,
૧૨ શ્રી કુવલયમાળા—એક ાિક ને ઉપદેશક ગદ્યખંધ ચરિત્રનું' ભાષાંતર. શ્રી ઉપદેશપ્રસાદ ગ્રંચું મૂળ
45
૧૪
જ્ઞાનસાર ( અષ્ટક )‘ટીકા. પન્યાસજી ગભીરવિજયજી કૃત,
નીચે જણાવેલા ગ્રંથે તૈયાર થાય છે.
ફરી ફપયડી. શ્રી મલયગિરિજી કૃત ટીકાયુકત
શ્રી ઉમિતિ ભવપ્રપંચ ભાંતર.
આ સભાના લાઇક મેમ્બરેને ચાલુ વર્ષમાં ઘણુ! અસૂક્ષ્મ પ્રધાને લાભ મળવાનાં એ હકીકત લાઇફ મેમ્બર થવા ઇચ્છનારે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. તે સાથે આવા અ થો બહાર પાડવા માટે સહાય આપી મુનિ મહારાજ વિગેરેને જ્ઞાનદાન આપવામાં પાદ દ્રવ્યને સદુપયેગ કરવાનુ પણ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. તેવી ઇચ્છાવાળાએ มู પત્રવ્યવહાર કરવા, જેથી તેમની ઇચ્છાનુસાર ગેડવણુ કરી આપવામાં આ વશે.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैनधर्म प्रकाश. ततः प्रसन्नहृदया गुरवस्तेच्यो गृहस्थावस्थोचितं साधुदशायोग्यं च प्रतिपादयन्ति धर्ममार्ग । ग्राहयन्नि तउपार्जनोपायं महायत्नेन । यत जो जाः सद्धर्मसाधनयोग्यत्वमात्मनोऽजितपद्भिवद्भिस्तावदिदमादौ कर्तव्यं जवति । यजुत सेवनीया दयाबुता । न विधेयः परपरिजवः । मोक्तव्या कोपनता । वजेनीयो पुर्जनसंसर्गः । विरहितव्यालिकवादिता। अन्यसनीयो गुणानुरागः । न कार्या चौर्यबुधिः । त्यजनीयो मिथ्यानिमानः । वारणीयः परदाराभिझापः । परिहर्तव्यो धनादिगर्वः। विधेया मुःखितःखत्राणेना । पूजनीया गुरवः । वंदनीया देवसयाः । सन्माननीयः परिजनः । पूरणीयः प्रणयिलोकः । अनुवर्तनीयो मित्रवर्गः । न लापक्षीयः परावर्णवादः । गृहीतव्याः परगुणाः । बज्जनीय निजगुणविकत्यनेन । स्मर्तव्यमणीयोऽपि सुकृतं । यतितव्यं परार्थे । संनापणीयः प्रयमं विशिष्टलोकः । अनुमोदनीयो धार्मिकजनः । न विधेयं परमर्मोद्घट्टनं । नवितव्यं सुवेपाचारैः । ततो भविष्यति जवतो सर्वझसफर्मानुशानयोग्यता।
उपमितिलवप्रपश्चा कथा. પુસ્તક રદમું. કાર્તિક સંવત ૧૯૬૭, શાકે ૧૮૩ર. અંક ૮ મે,
हिंसानिषेधक पद. (४५२ २१ये २मति २- २२॥) વહાલે જીવ જેમ આપણેરે, વહાલે સિને હોય; સુખ વહક સહુ પ્રાણીયારે, દુઃખ વાંછક નહિ કેયરે પ્રાણી પરિહર હિંસ: પાપ, હિંસા નરકની છાપરે, પ્રાણ! હિંસા. ૧ सुभाया ५२: म नविदाई, ५४ ५२६:म ]; પશુ પંખીને પીડતાં, અને સુખ ન મારે. પ્રાણી- ૨ ઉભય પ્રજ. રાજતણી, માનવ ને પશુ થાય; ન્યાય મળે નરને ભલે રે, પશુને ન્યાય ન થાય. jी. 3 શરણું તે મુખ લહેર, નાસે શસ્ત્ર ન પાસ;
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધમ પ્રકાશ
૩ છતાં પણ નવ હણેરે, ધર્મ એ ક્ષત્રીના ખાસરે, અરાર તરણા નિત્ય ભખેરે, ભયભિત શસ્ત્ર ન પાસ; મૃગલાદિક હણુતાં થકાંરે, ક્ષાત્ર ધર્મના નાશરે. જીવતાં જે ચાકરી કરેરે, ચીને સેવે પાય; પશુ પ’ખીને જે હોરે, તે નર નરકે જાયરે. યજ્ઞાંતર નવરાત્રીમાંરે, પ્રાણીનેા વધ થાય; મૂળ છેદે ફળ નવ મળેરે, પશુ વિણ દેશ પીડાયરે. જળચર થળચર ખગ તણીરે, હિંસા ન કરે કાય; ફામ ખાદર જીવનીરે, પાળે! જયણા જોયરે, ધમૂળ ભાખી દયારે, પાપ મૂળ અભિમાન; સાંકળચંદ સા પ્રાણીમાંરે, સરખા જીવ સમાનરૈ.
श्री ज्ञान सार सूत्र विवरणम् ત્યાગ. (૮)
જૈન તત્ત્વ જ્ઞાન. (Jain Philosophy) (લેખક સન્મિત્ર કપુર વિજયજી) રત્નત્રયીવિણ સાધના, નિષ્ફળ કહી સદીવ; ભાવરયણનું નિધાન છે, જય જય સયમ જીવ-૧ જીદ્દાત્તમ ગુણમે રમે, તજી ઈંદ્રિય આરાસ;
ચિર સમાધિ સતામે, જય જય સયમ વાંશ-રે
For Private And Personal Use Only
પ્રાણી ૪
પ્રાણી ૫
પ્રાણી ૬
પ્રાણી ૭
પ્રાણી ૮
પ્રાણી ૯
ઇન્દ્રિય દમન માટે શાસ્ત્રકારે કરેલા ઉપદેશ મુજબ જે ભવ્યાત્મા પ્રમળ પુ વડે મન અને ઇંદ્રિયા ઉપર કાબુ મેળવે છે, જે મન અને ઇન્દ્રિયને સ્વેચ્છા દીપણે વર્તવા નહિ દેતાં સ્વવ વર્તાવે છે, તેજ ખરેખર ત્યાગ--સંયમના અ ધિકારી ગણાય છે, તેજ ત્યાગ-સયમને ખરેખર દીપાવે છે અને લવ સંતતિને ન કરી નુક્રમે અણ્ય સુખના વિલાસી અને છે. તે ત્યાગ-સયમ કેવા પ્રકારને
? તેમાં કેવી નિઃસ્પૃહતાની જરૂર છે? અને તેથી કેવે! અસાધારણુ લાભ આત્મ મેળવી શકે છે? તેની ઝાંખી પ્રમાણિક એવા ગીતાર્થ પુરૂપાનાં વાવડે મૂત્ર આપી
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રર૭
ભ૦ ૩૭
શ્રી જ્ઞાન સાર સુત્ર વિવરણમ્. રસ્તુત વિચારી છે. એવી બુદ્ધિથી કે મૂળ ગ્રંથકારે ત્યાગ-સંયમ માટે જે સદુપદેશ આપે છે તેનું માહાભ્ય ભવ્યજનેના હૃદયમાં વિશેષે કુરાયમાન થાય અને અમે ચવ શ્રદ્ધા-વિવેથી ત્યાગ માર્ગ ગ્રહી તે ત્યાગ-સંયમનું પરિપાલન કરવા પ્રબળ વફાપ ઉકત બને. તે પ ત્રેિ પ્રમાણે– દેશ વિરતિને સવે વિરતિજે, ગૃહી યતિને અભિરામ; તે ચારિત્ર જગત જયવંતુ, કીજે તાસ પ્રણામરે, ભવિકા! સિદ્ધચક પદ દે. ૩૬ તૂરે જે ષ ખંડ સુખ છડી, ચકવતી પણ વરિ; તે ચારિત્ર અનય સુખ કારણ, તેમેં મનમાંહેધરિયે રે. હુઆ રાક પણ જેહ આદરી, પૂજીત ઈદ નરિદ અશરણ શરણ ચરણ તે વંદું, પૂર્યું જ્ઞાન અમદે રે. બાર માસ પર્યાયે જેહને, અનુત્તર સુખ અતિકમીએ; થકલ શુકલ અભિજાત્ય તે ઉપર, તે ચારિત્રને નમીયે રે.
ભ૦ ૩૯ ચય તે આઠ કર્મને સંચય, રિકતર કરે છે તે; ચારિત્ર નામ નિરૂરે ભાખ્યું, તે વંદુ ગુણ ગેહ રે. ઢાળ-જાણ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે; લેશ્વા શુધ્ધ અલંક, મેહ વને નવિ ભમતે રે.
વીર જિનેશ્વર ઉપદિશે.
ભ૦ ૩૮
ભ૦ ૪૦
चारित्र पद पूजा ८ मी
દેહરો. ચારિત્ર ધર્મ નમે હવે, જે કરે કર્મ નિષેધ ચારિત્ર ધર્મ જસ મન વશ્ય, સફળે તસ અવધ. ૧
ઢાળ–દેશી રંગ લાગ્યું. ચારિત્ર પદ નમો આડમે , જેહથી ભવ ભય જાય; સંયમ રંગ લાગ્યો. સત્તર ભેદ છે જેહના રે, સિત્તેર ભેદ પણ થાય.
સં. ૧ ૧ ચરિત્ર, ૨ ખાલી,
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦
૨૨૮
જૈનધર્મપ્રકાશ. સમિતિક ગુપતિ મહાવ્રત વળી રે, દશ ક્ષત્યાદિક ધર્મ; સંo નાણકારય વિરતિઅછે રે, અનોપમ શમતા શર્મ
સં૦ ૨ ખાર કષાય ક્ષય ઉપશમે રે, સર્વવિરતિ ગુણકાણ;
સં. સંયમ ઠાણ અસંખ્ય છે , પ્રણમે ભવિક રાજાણુ.
સં૦ ૩ દેહરે. હરિકેશી મુનિરાજી, ઉપનો કુળ ચંડાળ; પણ નિત સુર સેવા કરે, ચારિત્ર ગુણ અસરાલ.
ઢાળ ૨ જી ( ગીત) સંચમ કહી મિલે સસનેહી, વ્યારા હૈ સંયમ કદ (એ ટેક) હું સમકિત ગુનઠાનગ વારા, આત્મસેં કરત બિચારા. સં. ૧ દેષ બેતાળીશ શુદ્ધ આહાર, નવ કલ્પી ઉગ્ર વિહારા હે; સં.
સહસ તેવીસ દેષ રહિત નિહારા આવશ્યક દેય વારાહે. સં. ૨ પરિસહ સહાદિક પરમારા, એ સબ જે વ્યવહારા હે; નિશ્ચય નિજ ગુણ ઠરણ ઉદારા, લહત ઉત્તમ ભવપાર છે. સં ૩ મહાદિક પરભાવસે ન્યારા, દુગ નય“ સંયુત સારા હેઃ સં પ કહે એમ સુણિ ઉજમાળા, લહે શિવવધુ વરહારા “હા સં૦ ૪
આટલેથી પ્રસ્તુત પ્રસ્તાવના આપી મૂળ બંધમાં ત્યાગ-સંયમના સંબંધ જે રહસ્ય રહેલું છે તે હવે જોઈએ.
संयमात्मा श्रयं शुखोपयोग पितरं निजं ।
धृतिमंबां च पितरौ, तन्मां विसृजत ध्रुवं ।। १ ॥ શબ્દાર્થસંયમને માટે અભિમુખ થયેલે હું શુદ્ધ ઉપગ રૂપી પિતાના પિતાને અને ધતિ (સંતોષ વૃત્તિ) રૂપી સ્વમાતાને આશ્રય કરું છું. તેથી હે માતા પિતા ! આપ મને (સંયમ આદરવાને માટે નિચે આજ્ઞા આપો !
પરમાથ–સાંસારિક બંધનથી છૂટા કરી, જરા મરણ જન્ય અનંત દુઃખ૩ ગમનાગમનાદિક ક્રિયામાં સમ્યક [યતના પુર્વક] વર્તન મને વચન અને કાયાને સમાધિસ્થ રહેવા માટે ગોપવી રાખવાં તે. ૫ ક્ષમા, મૃદુતા વિગેરે દશ પ્રકારનો યતિ ધર્મ ૬ જ્ઞાનનું કાર્ય કળ વિરતિ–ચારિત્ર છે 9 સમકિત ગુણસ્થાનવાળા ૮ એક હજારને વેવીશ ૯ નિક્ષય અને વ્યવહાર.
સં
૦
૦
૦
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જ્ઞાનસાર સુત્ર વિવરણ
૨૮, ને જલાંજલી આપી, શાશ્વત સુખને ખાત્રીથી મેળવી આપનાર આત્મનિગ્રહરૂપ સંયમ આદરવાને સન્મુખ થયેલે આત્મા પિતે પિતાને સંબોધીને કહે છે કે-હવેથી હું મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા રૂપ પંચ પ્રમાદને વશ પડી જે અશુદ્ધ ઉપયોગમાંજ મન હતો તેને ત્યાગ કરી અહિંસાદિ ઉત્તમ વતેમાં આદરવાળે થઈ, દ્રવ્ય ભાવથી પ્રભુની પવિત્ર આજ્ઞા મુજબ તે તે મહત્વનું પરિપાલન કરવા માટે નિજ લક્ષ સાધવા શુદ્ધ ઉપયોગ રૂપી પરમાર્થ પિતાનેજ આશ્રય કરીશ અને પિતાની આત્મ પરિણતિમાંજ રતિ-પ્રીતિ ધારી રાખવા રૂપ પિતાની ખરી માતાનું આલંબન લહીશ, તેથી અન્ય સાંસારિક માત પિતાને હું નમ્રપણે વિનહું છું કે આપ મને સુખકર સંયમ સાધવાને માટે અનુમતિ આપે.
વિવરણ –આ વાત અનુભવ સિદ્ધ છે કે જ્યાં સુધી આપણને પ્રાપ્ત વસ્તુથી કેઈ ઉચ્ચ પવિત્ર વસ્તુનું યથાર્થ ભાન અને શ્રદ્ધાન થયું નથી ત્યાં સુધી પ્રાપ્ત વસ્તુ માં આપણને લાગેલે મેહ છૂટી શકતું નથી. પણ જ્યારે કેઈ ઉચ્ચતર પવિત્ર વ. સ્તુનું આપણને યથાર્થ ભાન અને પ્રતીતિ થાય છે ત્યારે તે પવિત્ર વસ્તુ પ્રત્યે આ પણને સ્વભાવિક પ્રેમ-પૂજ્યભાવ પ્રગટે છે અને તે પ્રગટેલે પ્રેમ-પૂજ્યભાવ તે પ્રત્યે આપણી અંત:કરણની ઉપાસનાથી દિન પ્રતિદિન વધતું જાય છે. જેમ જેમ આપણે પ્રેમ આ દિશામાં વધતું જાય છે તેમ તેમ પ્રથમની માયિક વસ્તુમાં લાગેલે આપણે મેહ છે તે જાય છે. જ્યારે આપણે પવિત્ર વસ્તુમાં સંપૂર્ણ પ્રેમ જગાડીને તેને જેટલો વખત સુધી અનન્ય ભાવે ભેટીયે છીએ ત્યારે તેટલા વખત સુધી અન્ય દિશામાં લાગી રહેલે આપણે મેહ છૂટી જાય છે. એવી રીતે અનુક્રમે જ્યારે અભ્યાસ વિશેષથી અસાર અને અનિત્ય વસ્તુમાં લાગેલે પ્રેમ-મોહ સમૂળગો છૂટી જાય છે તેમજ સારભૂત અને નિત્ય એવા પરમાત્મ તત્ત્વમાંજ પૂર્ણ પ્રેમ લાગે છે ત્યારે પરમ સુખદાયક પરમાત્મ તત્વ પામવા માટે જે જે સત સાધને સત્ શાસ્ત્રોમાં ફરમાવ્યાં છે તે તે સત્ સાધને સત્ શાસ્ત્ર નીતિ મુજબ સેવવા આત્મા અતિ આદર પૂર્વક ઉજમાળ થાય છે. એવે વખતે ચકવતી રાજા ૫ણ પિતાના સંપૂર્ણ સામ્રાજ્યને તિલાંજલિ દેતાં લગારે વિલંબ કરતું નથી. તે પિતાની કણિક સિદ્ધિને એક પલકમાં પરહરી અક્ષય અદ્ધિ સિદ્ધિને આપનાર સંયમ d યને અંગીકાર કરે છે. તે સંયમના મુખ્ય પણે ૧૭ભેદ કહેલા છે. અહિંસા, સ, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગતા રૂ૫ પાંચ મહાવ્રતનું યથાવિધિ પાલન, પર પ્રિનું યથાર્થ રીતે દમન, ક્રોધાદિક ચારે કષાયને જય અને મન વચન તથા કયાની શુદ્ધિ, એ ૧૭ પ્રકાર વડે સંયમનું આરાધન થઈ શકે છે. ઉક્ત સંયમનું યાવિધિ આરાધના કરવા માટે રાગ દ્વેષ અને મહાદિક બંધનથી સદંતર દૂર રહેવું જે
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
જૈન ધર્મ પ્રકાશ
છે અને તેટલામાટે જેથી રાગાદિક ખ’ધન થાય તેવાંકારણેાથી પણ સદ'તર અળગા ટુવુ જોઇએ. માતા, પિતા, બધુએ, આ આર્દિક સ્વજન અને જ્ઞાતિ પ્રમુખ પરિજનાના સ્નેહ પાશમાં નજ પડવુ' ોઇએ. તેથીજ સયમ સન્મુખ થયેલા આત્મા રાગાદિક ખ'ધનકારી માતપિતાદિક અહિર કુટુંબના ત્યાગ કરી એકાંત હિતકર અંતર કુટુઅને આદર કરવા ઉમાળ થાય છે. તે શુદ્ધ ઉપયેાગરૂપ “પવિત્ર પિતાને અને આત્મ પરિશુતિમાં રતિરૂપ કૃતિ-માતાના પોતાના સયમની રક્ષા અને પુષ્ટિ નિપિત્ત નિશ્ચય પૂર્વક સ્વીકાર કરે છે. શુદ્ધ ઉપયાગરૂપ લેાકેાત્તર પિતા અને ધૃતિરૂપ અમ! સંયમાત્માને જન્મ આપે છે. સર્વ પ્રકારના અપાય— -ઉપદ્રવાર્દિકથી તેને બચાવ કરે છે. તેનું અનેક સત્સાધનેાવડે પેષણ કરે છે અને અત્યંત પ્રેમ-વાસપત્ની તેનું પરિપાલન કરતાં અંતે તેને પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરાવે છે. મા તાપિતાદિકની અનુમતિ મેળવી સ’યમ અ’ગીકાર કરી સ’યમાત્મા જે આવા ઉત્તમ પ્રકારના સ્વરૂપ લાભ મેળવી શકે છે, તે લાકિક માતપિતાર્દિકની ક્ષણિક માયા તજી તે લેાકેાત્તર માતપિતા ઉપર અનન્ય પ્રેમ વાત્સલ્ય અને શ્રદ્ધાથીજ,
માતપિતાના પ્રેમના વિવેક અતાવી હવે ખાંધવેશના પ્રેમઆશ્રી કહે છે. युष्माकं संगमोऽनादि, बंधवोऽनियतात्मनाम् ।
યંત્ર વાન્ શિલાટિ, વૈયૂનિત્યપુના યે ॥ 9 ॥
શબ્દા—હે ખંધુએ ! અનિશ્ચિત સ્વભાવવાળા એવા તમારો સમાગમ અનાદિતા છે (તેને તજીને) હવે તેા નિશ્ચળ એકજ સ્વભાવવાળાએષા શીલાદિક અજુનેજ હું આશ્રય કરૂં છું.
પરઆ માતાપિતા ઉપરાંત મધુએ પણ લાકિક દષ્ટિથી ઉપગારી ગહાય છે માટે તેમની અનુમતિ માંગવી તે પણ ઉચિતજ છે. શીલાદિક સદ્દગુણા આત્માને ખરેખર એકાંત ઉપગારી છે. તેમને સબંધ અવિડ છે. લૌકિક ખંધુએ સ્લાઈનિષ્ઠ હાવાથી તેમના સ્વભાવ નિશ્ચિત હાઇ શકેજ નહિ. તેથી સયમાભિમુખ અનુષ્ય તેમના સ’ખ'ધ તેાડીને શીલાદિક સાથે સખધ જોડે છે.
વિવરણ-જે પ્રીતિ ક્ષણિક, સ્વાર્થી અને અસારછેતેવી પ્રીતિ બુદ્ધિવ તે કરવા ચેાગ્યજ નથી. જે પ્રીતિ ઉપાધિ રહિત છે અને તેથીજ જે પરિણામે ખરૂ સુખ સમર્પે Û તેવીજ પ્રીતિ કરવા ચેાગ્ય છે. લાકિક પ્રીતિ વિષમયી છે ત્યારે શીલાદિક સગુણ અરે લેાકેાત્તર પ્રીતિ નિર્વિષ અમૃતમયી છે. લેકિક પ્રીતિવિષમયી હોવાથી તાપકારી
અને તેથીજ તે તજવા ચેાગ્ય છે ત્યારે લેાકેાત્તર પ્રીતિ નિર્વિષ અમૃતમયી હાવાથી ટાંતિ-શીતલતાકારી છે અને તેથીજ તે સેવવા ચે!ગ્ય છે. લૈાકિક બધુ ક્ષણિક કટ્ટ
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જ્ઞાનસાર] · વણવર્
૨૩૧
માં એકજ ભવમાં સાહાય્યકારી થાય છે ત્યારે શીલાદિક સદ્ગુણુ રૂપ લેાકેાત્તર લધુએ આત્માને ભવાલવ સાહાયકારી થાય છે. લાકિક ખધુએ કરતાં શીલાદિક યુએ મજ ઊંચા પ્રકારની અમૂલ્ય સહાય આત્માને અપી આત્મા પાસેથી તેના લાગે બદલે ઇચ્છતા નથી. એવા તે નિઃસ્વાર્થ બંધુએ છે. તેથીજ સયંમાસિમુખ આત્મા સ્વાર્થી મધુએના સંબ’ધ મર્યાદાપૂર્ણાંક તેડીને પૂર્ણ પ્રેમથી શીલાડિક બંધુઓને ભેટવા ઉજમાળ થાય છે. એવી રીતે બધુઓના સ્નેહના વિવેક બનાવી શ્રી તથા જ્ઞાતિના સ્નેહુ આશ્રી કહે છે—
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कान्ता मे समतैवैका, ज्ञातयो मे समक्रियाः ।
')
वाह्यवर्गमिति त्यक्त्वा, धर्मसन्न्यासवान् भवेत् || ३ ||
શબ્દા—સમતા એજ એક મારી સાચી પ્રિયતમા છે અને સમાન ધર્મકરણીને કરનારા સાધર્મી ભાઈએજ મારા જ્ઞાતિવર્ગ છે. એવી રીતે બાહ્ય કુટુંબળને તજી સયમાભિમુખ આત્મા ગૃહસ્થ ધર્મના ત્યાગ કરે.
૫રમા—ગૃહસ્થ જેમ ગૃહિણી (જી) ના સાહચર્યથી શાલે છે તેમ સંયમી સમતા રૂપી સ્રીથીજ શેલે છે–સુખી રહે છે. ગૃહસ્થને ગૃહવ્યવહારમાં જ્ઞાતિવર્ગની જ્યાં ત્યાં જરૂર જણાય છે તેમ સયમીને સયમ વ્યાપારમાં સયમી એવા સાધી જને જ્યાં ત્યાં ઉપગારી થાય છે. આવા ઉદાર અભ્ય’તર કુટુ' વર્ગના દ્વિવેકથી સ્વીકાર કરી સયમાભિમુખ આત્મા તેથી ઇતર બાહ્યવના ત્યાગ કરીને સુખે સ્વસમીહિતને સાધે છે.
વિવરણુ—જે અર્ધાંગના ગૃહસ્થપણાનુ ભૂષણ છે તેના ત્યાગ કરનાર સત્યમી સમતા સ્ત્રીનેજ અ`ગે અગે ભેટે છે, ગૃહસ્થ શ્રી જ્યારે અશુચિપૂર્ણ દેહ ધરનારી વિકાર યુકત અને વિકારને વધારનારી છે ત્યારે સમતા શ્રી દેઢુાતીત અને નિર્વિકારી હાવાથી પરમ શીતળતાને પેદા કરનારી છે. તેમજ લૈાકિક જ્ઞાતિજને જ્યારે પ્રપચ પરાયણ અને સ્વાર્થનિક જણાય છે ત્યારે લેાકેાત્તર જ્ઞાતિ વર્ગ કુલળ ધર્મ પરાયણ હાઇ પરમાર્થી દૃષ્ટિવ ́ત હાવાથી અત્યંત લાભકર્તા દેખાય છે. આ વા મહાન તફાવતથી સ`યમી મહાશય ક્લેશકારી સ્રીના પરિહાર કરી એકાંત આમ સમાધિને કરનારી સમતા - સ્રીને સ્વીકાર કરે છે અને પ્રપ’ચી જ્ઞાતિવર્ગના પરીદ્વાર કરીને ધર્મનિષ્ઠ સાધી જનાની સંગતિ સ્વીકારે છે.
વે ત્યાગની ઉંચી કેટિ આશ્રી કહે છે.
धर्मास्ताज्याः सुसंगोत्थाः क्षायोपशमिका अपि ।
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२३२
જૈન ધર્મ પ્રકાશ. प्राप्य चंदनगंधानं, धर्मसंन्यासमुत्तमम् ॥ ४॥ કા-દાર્થ–બાવનાચંદનના ગેપ જે ઉત્તમ ધર્મસંન્યાસ પામીને સુસંગથી ઉત્પન્ન થયેલા ક્ષયાપશમવાળા ધર્મ પણ ત્યાજ્ય થાય છે.
પરમાર્થ–જેમ બાવનારાંદનને સુવાસ સર્વોપરી છે અને તે બાવનાચંદનમાં એક સરખી રીતે સર્વત્ર વ્યાપી રહેલ છે તે પામીને બીજા સુવાસની ગરજા રહેતી નથી તેમ આત્માના દરેક પ્રદેશમાં સત્તાગત રહેલ અનત જ્ઞાનાદિક ધર્મ જે ક્ષાયિક ભાવે સંપૂર્ણ રીતે પ્રગટી નીકળે તે પછી મંદ ક્ષપશમ ભાવના પ્રતીત થતા જ્ઞાનાદિક ગુણોની કંઈ પણ જરૂર રહે નહિ.
વિવરણ –જેમ સૂર્યોદય થતાં ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાની જ્યોતિ બિન જરૂરી છે એટલે કે તે સર્વની તિ સૂર્યના તેજમાં સમાઈ જાય છે તેમ અનંત જ્ઞાનાદિક પ્રત્યક્ષ અને ક્ષાયિક ધર્મ પ્રગટ થયે છતે પરોક્ષ અને ક્ષાચોપશમિક જ્ઞાનાદિકની જરૂર રહેતી નથી. મતલબ કે ક્ષાપશમિક ભાવ અભ્યાસિક સાધન રૂપ છે ત્યારે ક્ષાયિક ભાવ સંપૂર્ણ સાધ્ય રૂપ છે. કાર્ય કારણ ભાવની પેરે જ્યારે સંપૂર્ણ રીત્યા સાધ્ય ધર્મની સિદ્ધિ થઈ ચૂકી તે પછી સાધન ધર્મની જરૂર : હેતી નથી. સાધન ધર્મ એ કારણ રૂપે છે અને સાધ્ય ધર્મ એ કાર્ય રૂપ છે. પરંતુ સંપૂર્ણ સાધ્ય સિદ્ધિ ઘરમાં પહેલાંજ જે સાધનધર્મની ઉપેક્ષા કરી તજી દે છે તે હતભાગ્ય ઉભય બ્રણ થાય છે. તેથી દ્વિવેકી સજ્જનો સ્વસાધ્ય સિદ્ધિ સુધી સત્ સાધનને ઉપગ પ્રમાદ રહિત કર્યા જ કરે છે. અને એમ કરીને અંતે સ્વસાધ્યની સિદ્ધિ કરે છે. તેજ વાતનું શાસ્ત્રકાર દષ્ટાંત વડે સમર્થન કરે છે.
गुरुत्वं स्वस्य नोदेति, शिक्षा सात्म्येन यावता ।
आत्मतत्त्वप्रकाशेन, तावत्सेव्यो गुरूचमः ।।५।। શદાર્થ-જ્યાં સુધી પોતાની ભૂલ પિતજ સુધારી શકે--પિતાની ભૂલ સુધારવા કેઈની પ્રેરણાની જરૂર રહેજ નહિ એવું આમતાવના પ્રકાશવડે–સ્વરૂપ બોધવડે પિતાને ગુરૂત્વ (ગુરુ) પ્રાપ્ત થાય નહિ ત્યાંસુધી મુમુક્ષુ-મુનિએ ઉત્તમ ગુરૂમહારાજની સેવા કર્યાજ કવી.
પરમાર્થ—–આત્માથી મુનિએ સદ્ગુરૂના ચરણ કમળની સેવા ત્યાં સુધી અને થડ અપ્રમત્તભાવે નિષ્કામ વૃત્તિથી કયી કરવી કે જ્યાંસુધી તેજ તે ગુરૂને પવિ પદને પ્રાપ્ત થઈ જાય,
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જ્ઞાનસાર સૂત્ર વિવરણ
૨૩૩
વિવરણ—જેમ કુશળ અને પ્રમાણિક કારીગર પોતે હાથ ધારેલું કામ બહુજ ઉમદા રીતે કરી આપી સામાનુ' દીલ પ્રસન્ન કરે છે, તેમ સદાચારમાં કુશળ એવા સદ્ગુરૂ મહારાજ પણ સ્વશરણાગત શિષ્યને એવી ઉમદા યુક્તિથી પ્રોધે છે કે તેથી ભવ્ય શિષ્યનુ' દીલ દિન પ્રતિદિન પ્રસન્નતાનેજ પામે, અને તે શિષ્ય સદાચારમાં ચુસ્ત અને. પણ જે શિષ્ય સદ્દગુરૂની રૂડી શિક્ષાને દીલમાં ધારે નહિં અને અધીરા થઇ સ્વચ્છંદી બની જાય તેા તે શિષ્ય ગુરૂ લાભથી એ નશીખજ રહેછે, જે પથ્થર સૂત્રધાર ( સલાટ) નાં ટાંકણાને સહે તે તેમાંથી મનહર મૂર્તિ ખની તે પૂ યેાગ્ય થાય, નહિં તે તે લેાકેાના પગ નીચે કચરાય; તેમ જે શિષ્ય સદ્દગુરૂની સુશિક્ષાને અમૃત બુદ્ધિથી આદરે તે તે અંતે ગુરૂપદને પામે, નહું તે તે ઉભય ભ્રષ્ટ થાય. આ બધી વાતનુ' ફલિત એ આવે છે કે શિષ્યે જે પેાતાનું એકાંત હિત સાધવું હોય તે ગુરૂને આત્માણુ કરીને રહેવું. મન વચન અને કાયા તેમનેજ અર્પણ કરવાં. પોતાની ઇચ્છા મુજબ-સ્વેચ્છાચારીપણે તેમાંના કેઇને ઉપયોગ કરવા નહિં. આવું ઊંચા પ્રકારનું આત્માપણુ સદ્ગુરૂના ચરણકમળમાં જે જે મહાનુભાવાએ કરેલું છે તે તે મહાનુભાવા કીટ ભ્રમરીના દૃષ્ટાંતે પોતેજ ગુરૂપદના અધિકારી થઈ સ્વરૂપ સાક્ષાત્કારને પામી ગયા છે. માટે આત્માથી શિષ્યાએ એજ (સદ્ગુરૂના ચરણ કમળ) ત્રિકરણ શુદ્ધિથી ઉપાસવા યેાગ્ય છે. આ અતિ અગત્યની સ્થિતિથી ચુત ન થવાય માટે (મુમુક્ષુઓએ) ખાસ કરીને (લક્ષમાં રાખવા) શ્રીમાન ગાતમ સ્વામી અને મૃગાવતી સાક્ષીના દૃષ્ટાંત ભાવવા ચાગ્ય છે. શાસ્ત્રકાર સમજાવી તે કહે છે કે તમે ફળની ઈચ્છા નહિં રાખતાં નિષ્કામ (કામના રહિત ) પણે સ્વકર્તવ્ય કર્મ કરા, તેમ કરવાથી તમે તેનું અમેઘ ફળ અચૂક અનુભવી શકશે. પણ ને પ્રથમથી નહિ કરવા ચેાગ્ય એવા ખાટા સ‘કલ્પ વિકલ્પ કરી સ્વકર્તવ્યથી ચૂકશે તે તમે ઇષ્ટ ફળને પામી શકશેા નહિ. એજ વાતનું પ્રતિપાદન કરતાં ગ્રંથકાર કહે છે:
જ્ઞાનાવાયોડવીઘા, ગુચવાવધિ ।
निर्विकल्पे पुनस्त्यागे, न विकल्पो न वा क्रिया ॥ ६ ॥
સદા શુદ્ધ સ્વપદ ( ગુણ સ્થાનકની હઢ ) સુધી જ્ઞાનાચાર પ્રમુખ આચાર ઇપ્રુજ છે એટલે તે અવશ્ય કર્તવ્ય રૂપજ છે. ( એમ કરતાં કરતાં અનુક્રમે અભ્યાસની પ્રબળતાથી ) જ્યારે નિર્વિકલ્પ ત્યાગ રૂપ અસ'ગ ચેગની પ્રાપ્તિ થશે ચાર વિકલ્પ અને ક્રિયા 'તે છુટી જશે.
પરમાર્થ અને વિવરણ—સંગીનપણે આત્મહિત સાધવા ઈચ્છનારે પ્રથમ
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪
જિન ધર્મ પ્રકાશ. શિશ્યામતિને તજવા માગીનુરારીપ (શિકાગા) માદાની પૂરેપૂરી જરૂર છે. તેમાં પણ ન્યાય સંપન્ન વિભવ, વડીલ સેવા, વિજય અને કષાય ત્યાગ એટલા ઉપર તે બહુજ લક્ષ રાખવા જરૂરી છે. વળી દેવ ગુરૂ અને ધર્મની વિવિધ રીતે (સૂમ બુદ્ધિથી) પરીક્ષા કરી જે સત્ય અને શુદ્ધ તર નીકળે તેજ આદરવાની અને તેનું જ અખંડ આરાધના કરવાની જરૂર છે. અહીં સુધી ચતુર્થ ગુણસ્થાનકની હદ ગણાય છે. તેમાં શુદ્ધ દેવ ગુરૂ અને ધમની હરેક રીતે પૂજા પ્રભાવના કરવા અને તેમાં કાળદેષાદિકથી થતી મલીનતા ટાળવા પિતાનાથી બને તેટલો પુરૂષાર્થ ફેરવવો એ પિતાનું મુખ્ય કર્તવ્ય ગણાય છે. જે કાર્ય પિતાના અધિકાર બહારનું હેવાથી બની શકે એવું ન હોય તે કાર્ય જે અધિકારી અને કરી શકે તેમ હોય તેમને પોતાનાથી બની શકે તેટલી અને તેવી સહાનુભૂતિ (સહાય) આપવી એ પણ ઘણું જ અગત્યનું કર્તવ્ય છે. તેમજ નીચલા ગુણસ્થાનક વાળાએ ઉપલા ગુણસ્થાનકે જવા માટે ભાવના સહ અભ્યાસ પણ અવશ્ય કર્તવ્ય છે. પાંચમે ગુણસ્થાનકે જ્ઞાન ( સમજ) પૂર્વક સ્થલ પ્રાણાતિપાત વિરમણ વિગેરે (હિંસા ત્યાગાદ) વ્રત અંગીકાર કરી કાળજીથી પાળવાની જરૂર છે. તેમજ રાવથ હિંસા ત્યાગ–અહિંસાદિક મહાવની ભાવના સહ તે માટે બનતે ૨૫ભ્યાસ કર્તવ્ય છે. છ ગુણસ્થાનકે સર્વે મહાવ્રતા સદગુરૂ સમીપે સમજપૂર્વક આદરી તેમનું યથાર્થ રીતે-દૂષણ રહિત પરિપાલન કરવા કાળજી રાખવાની જરૂર છે. તેમજ અપ્રમત્ત દશાની ભાવના સહ અભ્યાસ કર્તવ્ય છે. એમ ઉત્તરે ત્તર સમજવું. ગુણસ્થાનક કમરેહ ગ્રંથમાં આ બાબત વિશેષ સ્પષ્ટતા કરેલી છે. ત્યાંથી તે સંપૂર્ણ અધિકાર વિશેષરૂચિ જનેએ અવગાહી લેવા યોગ્ય છે. તેમાં પ્રમત્ત ગુણસ્થાનક સુધી આવશ્યક પ્રમુખ કિયા અવશ્ય કર્તવ્ય રૂપે જણાવી છે, અને તેની કઈ રીતે ઉપેક્ષા કરનારને મિથ્યામતિ કહે છે. આવી રીતે ગુણસ્થાનકના ઉમે સમજ પૂર્વક કર્તવ્ય કર્મ કરવામાં પરાયણ રહેતો અવશ્ય પરમપદ પ્રાપ્ત થાય છે. તે વાત શાસ્ત્રકાર જણાવે છે—
વોરાવાળી, વોળાાિંરાખેa.
इत्येवं निर्गुणं ब्रह्म, परोक्तमुपश्यते ॥ ७॥ શબ્દાથ–ત્યાગી-સંયમી પુરૂષ અનુકને પન વળ અને કાયાને સંકેલીને તજજન્ય સમસ્ત વ્યાપારોને તજી દે છે અને એવી રીતે નિષ્ક્રિય અવસ્થાને પામી . - દર્શનાએ જેને નિર્ગુણ બ્રહ્મ કહીને બોલાવે છે એવા પરમાતમ પદને પામે છે.
પરમાર્થ અને વિવરણ–-જેમ જેમ આમા વસંયમમાં સુદઢ બનતો
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જ્ઞાનસાર સત્ર વિવરણ
ર૩પ જાય છે તેમ તેમ સત્ ચારિત્રગે તેની આશ્રવ કરણી ઓછી થાય છે, તેથી નવીન કર્મનું આવાગમન થતું અટકે છે અને બાહ્ય અત્યંતર ઉભય તપની સહાયથી પુરાતન કર્મનુ શાટન કરવાવડે આત્માની નિર્મળતા થાય છે. એટલે જે ચારિત્ર કરણી પ્રયત્ન સાઇધ હતી તે સહજ બની રહે છે. આત્માના સ્વાભાવિક ગુણેમાં સ્થિરતા જામે છે અને તે ગુણે પૂર્ણ પણે વિકાસને પામે છે તેથી નિષ્ક્રિય અવસ્થા પામી એટલે ગુણસ્થાન મારોહમાં કડેલા કમથી ચેગને નિષેધ કરી, આત્મા અવિચળ પદવીને પામે છે. તે જ વાતને દષ્ટાંત દ્વારા સમર્થન કરતાં શાસ્ત્રકાર જણાવે છે
वस्तुतस्तु गुणैः पुर्ण-मननैर्जासते स्वतः ।
रूपं त्यक्त्वात्मनः साधो-निरज्रस्य विधोरिख ।। ७ ।। શબ્દાથ–સંપ ત્યાગી સંયમી સાધુનું રવરૂપ નિર્મળ-નિરાવરણ ચં. ની પેરે સ્વાભાવિક રીતે અનંત ગુણે વડે પૂર્ણ સ્વતઃ પ્રગટે છે.
પરમાર્થ–સમરત પ્રમાદરૂપ ભિાવ ઉપયોગના પરિહારથી અને અપ્રમત્તતા રૂપી અતિ ઉચ્ચ શિખર ઉપર સ્થિત કરવાથી નિગ્રંથ મુનિરાજ સંપૂર્ણ વિવેકના બળે સમસ્ત કર્મ આવરણને સર્વથા ક્ષય કરીને અનંત ગુણ તિથી ઘોતિમાન નિષ્કલંક નિજસ્વરૂપ ચંદ્રને પૂર્ણપણે નિહાળે છે.
વિવરણ–જેમ માટીના થરપી તુંબડું પાણીમાં ડૂબી છેક તળીયે જાય છે તેમ કર્મના ઘાટા આવરણથી આત્મા પણ અધે ગતિને પામે છે. મિથ્યાત્વ, અવિરતિ, રોગ (મન, વચન અને કાયાની ચપળ પ્રવૃત્તિ અને કષાય એ કર્મ બંધનનાં મુખ્ય છેતુઓ છે. જેમ જેમ તેમનું જોર મદ પાડવા પ્રયત્ન સેવવામાં આવે છે તેમ તેમ આત્મા કર્મના ભારથી હવે ને જાય છે, અને જેમ જેમ આત્મા હળવો થતો જાય છે તેમ તેમ તે ૯૬ચે આવતા જાય છે. અને જ્યારે કર્મનાં આવરણથી સંપૂર્ણ રીતે મુક્ત થાય છે ત્યારે તે એક ક્ષણ પણ આ શરીરાદિક ઉપાધિ સં. બંધ રાખ નથી પરંતુ તે જ ક્ષણે શરીરને અત્ર ભલેક ઉપર ત્યાગ કરીને તે તુંબડાની પેરે લોકાગ્ર સ્થિતિ ભજે છે, અને એક સમય માત્રમાં સિદ્ધશિલા ઉપર બીરાજમાન થઈ જાય છે. જેમ બત્ર તુંબડાનું દ્રષ્ટાંત દીધું તેવી જ રીતે એડ બીજ, બાણમુકત તીર અને ધુમ્રના દતથી પણ સંપૂર્ણ રીતે કમેથી મુક્ત થયેલા સિદ્ધ જીવોની ઉર્ધ્વ ગતિ C પદ્ધ થઈ શકે છે. સકળ સિદ્ધ જીવોની સ્થિતિ ગુરુસ્થાનક
મારોહ તથા પ્રશમ રતિ પમુખ માં સારી રીતે પ્રતિપાદિત કરેલી છે. ત્યાંથી વિશેષ રૂચિ જનેએ અવગહી લેવા પાપ કરે, ઉપર લેકમાં બતાવેલું ચંદ્રમાનું
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬
જૈન ધર્મ પ્રકાશ
દાંત તે સુપ્રસિદ્ધ છે. જેમ સમસ્ત અભ્રંથી મુક્ત થયેલા ચંદ્ર સકળ કળાથી સપૂર્ણ ખીલી નીકળે છે તેમ સમસ્ત ક આવરણથી મુક્ત થયેલા આત્મા પણ અનંત ગુણ સમુદાયથી પરિપણું દીપી નીકળે છે. મુખ્યપણે આ સ્થિતિને સાક્ષાત્કાર કરવાના અધિકારી સત્ ચારિત્ર પાત્ર સાધુઓ છે. ઇલમ્.
જવ ધર્મ.
અનુસંધાન પૃષ્ટ (૨૯) થી, ચંદ્રોદર નૃપ કથા ચાલુ,
,,
આ પ્રમાણે ત્રણે મિત્રાને સદા સતેષ પમાડતા મત્રી ઉગ્રશાસન રાજાના શાસનમાં ચિરકાળ સુધી આનંદમાં રહ્યુ.. એકદા નિત્ય મિત્રની સાથે એક શય્યામાં રહેલે ઘણા ભૂષણવાળા તે મંત્રી સુખે સુતે હતા. પછી જયારે તેણે નિદ્રાના ત્યાગ કર્યાં ત્યારે તેણે પોતાની પાસે શ્યામ વર્ણના, રકત નેત્રવાળા અને જાણે ગર્વને ત્રેડી પાડનારા સુગર હાય તેવા ઘણા ક્રૂર માણુસાને ઉભેલા ોયા. તેમને જોઇને ભય ગામી મંત્રીએ પૂછ્યુ કે તમે ક્રોધ પામેલા સ્વામીની આજ્ઞા પાળનારા છે તેકહેા કે તમે અત્રે કેમ આવ્યા છે ? મારામાં શે અપરાધ આવ્યે છે ? અને સ્વામીની શી આજ્ઞા છે ? ” ત્યારે તેઓ ખેલ્યા કે તમારા દોષને તે સ્વામીજ જાણું છે, પરંતુ તેમની આજ્ઞાથી તમને મત્રીપણાના અધિકારથી દૂર કરવામાં આવ્યા છે અને તમને આજેજ કૂવામાં નાંખવાના છે. ” આ પ્રમાણેનું તેમનુ વાક્ય સાંભળીને ભય સમૂહથી વ્યાકુળ થયેલા સિચવે મદપણાને લીધે ગુપ્ત વાણી વડે નિત્યમિત્રને કહ્યું કે—“ હું મિત્ર! હું મિત્ર! ઉભા થા. કેઇ પણ રીતે માર્ રક્ષણુ કર. આજે મારાપર ઉગ્રશાસન રાજા ક્રોધાયમાન થયા છે. સ'પત્તિને વખતે પ્રાણીઓને લેભી એવા મિત્ર કયા નથી હતા? ( ઘણા હોય છે. ) પરંતુ વિપત્તિને વિષે પણ મિત્રપણે દેખાય છે, તેવાથીજ આ પૃથ્વી રત્નજનની કહેવાય છે. હું મિત્ર ! પિતા, માતા, પ્રિયા, ભ્રાતા અને પુત્રાદિક કરતાં પણ તું મને અધિક પ્રિય છે, કેમકે લેકે દુઃખના ઉદ્ધારને માટેજ સન્મિત્ર કરે છે, તે આજે આ રાજાથી કષ્ટ પામેલા એવા મને આ પાર દુઃખ સાગરમાંથી તારવા માટે તું વહાણુ રૂપ થા, ” આ પ્રમાણેના મત્રીના ગુપ્ત વચને સાંભળીને પ્લાન મુખવાળા નિત્યસત્ર ખેલ્યા કે અરે ! તારાપર રાજા ક્રોધ પામ્યા છે, તે વાત મને શા માટે
છે ? આપણા બેને (મારું અને તારે ) ! સબંધ છે? ” તે સાંભળીને શુ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવ ધર્મ.
ર૩૭ આ મને ઓળખતે જ નથી ? ” એવી ભ્રાંતિથી શુદ્ધબુદ્ધિ છે કે-“હે મિત્ર! તારા ચિત્તમાં ભ્રમ થયે છે કે શું ? શું તું મને ઓળખતા જ નથી?” નિત્યમિવ બોલ્યા કે-“હા, મેં તને ઓળખ્યા, તે રાજવિરૂદ્ધ કાંઈ કાર્ય કર્યું છે, અને તેથી ન્યાવિત ઉગ્રશાસન રાજાએ તારે નિગ્રહ કર્યો છે, તેથી રાજવિરોધી એવા તારું મારે કાંઈ કામ નથી. ન્યાયની રીતે કહીએ તે તે કરેલા કાર્યના ફળરૂપ નિગ્રહને તું એકલેજ સહન કર.” શુદ્ધબુદ્ધિ બે કે-“હે મિત્ર! મેં નિરંતર તારે વાતેજ અકાર્ય કર્યું છે, અને તારાપરજ ઉપકાર કર્યો છે. અરે ! તે સર્વે ઉપકારને તું ભૂલી ગયો?” તે સાંભળીને અત્યંત વિધુર થયેલ નિત્યમિત્ર ક્રોધથી બે કે “ના, ના, હે નિર્લજજ! શું બબડે છે? મારે માટે તે શું કર્યું છે? જેમ જેમ હું તારું આપેલું ખાતે, તેમ તેમ તે પ્રસન્ન થતું હતું, તેથી તે તારે માટે જ બધું કર્યું છે, કાંઈ મારે માટે કર્યું નથી. હે મિથ્યાભાષી! રાજા સાથે વિરોધ કરનારા એવા તારૂં મારે કાંઈ પણ પ્રયેાજન નથી, માટે તું મારૂં પડખું મુકી દે.” એ રીતે તેને તિરસ્કાર કરીને ઉલટે તે તે તેને ગળે પડે.
ઉગ્રશાસન રાજાએ રૂંધેલા શુદ્ધબુદ્ધિને સાંભળીને તેને પર્વ મિત્ર તત્કાળ ત્યાં આવ્યા. નિત્યમિત્રથી નિરાશ થયેલા અને હવે મારે શું કરવું?” તેવા વિચારથી મૂઢ બનેલા શુદ્ધબુદ્ધિએ જળથી ભીંજાયેલા દીન ચક્ષુવડે પર્વમિત્ર સામું જોયું. એટલે તેણે કહ્યું કે “હે મિત્ર! તને શું થયું છે? મારું સર્વસ્વ આપીને અથવા તારા દુઃખમાં મને નાંખીને કોઈ પણ પ્રકારે તું છૂટ.” સચિવનું દુઃખ જોઈને જેના બન્ને નેત્રોમાંથી જળધારા વહેતી હતી એવા પર્વમિત્રની આવી વાણી સાંભળીને શુદ્ધમતિ મનમાં વિચાર કરવા લાગ્યું કે–“મને ધિક્કાર છે કે મેં પુષ્કળ દ્રવ્યને વ્યય કરીને પુરૂષાશ્રય (નિત્યમિત્ર) નું નિરંતર પિષણ કર્યું, અને આ કૃતજ્ઞ (પમિત્ર) નું કવચિત જ પિષણ કર્યું. આ પ્રમાણે તે વિચારતું હતું, તેવામાં તે નિત્યમિત્રે તે શુદ્ધમતિને પકડીને તત્કાળ પિતાથી જૂદે કર્યો. તે વખતે “અરે! એને ન લઈ જાઓ, એને બદલે મને લઈ જાઓ, એમ પર્વ મિત્રે વારંવાર આકંદ કર્યા છતાં પણ રાજસેવકોએ તો તે શુદ્ધબુદ્ધિને જ પકડી લીધે. પછી રાજસેવકોએ તેને જોરથી ખેંચે, તે વખતે પમિત્રને અત્યંત દુઃખ લાગ્યું અને નિત્યમિત્ર તો કન્યાના લગ્ન કરીને સ્વસ્થ થયેલાની જેમ ચિરકાળની નિદ્રામાં સુતે.
પછી જસેવકે શુદ્ધબુદ્ધિને બાર સૂર્યની કાંતિના સમહ જેવા, ઉગ્ર અગ્નિએ ફરોને જેને મધ્યભાગ દેદીપ્યમાન છે એવા કૂપની પાસે લઈ ગયા. તે વખતે
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
જૈન ધર્મ પ્રકાશ.
અરે રે! આ કૂપમાં મને આ દુચિત્તવાળા સેવક નાંખી દેશે, તે તેમાં મારી શી દશા થશે?” એમ ધારી કંપાયમાન થેયેલા તે શુદ્ધબુદ્ધિને વિચાર થયે કેમને વિશ્વહિતે કહ્યું હતું કે-જ્યારે તું દુઃખમાં પડીશ, ત્યારે સિદ્ધ સર્વગામી લેકનાથ તારું રક્ષણ કરશે. આજે મને તે અતિ ભયંકર દુષ્ટ કાળ પ્રાપ્ત થયેલ છે, માટે હવે તે તે શ્રીમાન દયાસાગર (પ્રણામમિત્ર)નું જ મને શરણ થાઓ.” આ પ્રમાણે તે વિચાર કરે છે તેવામાં તેણે દેદીપ્યમાન સુંદર તેજવાળા અને મહાબળવાન કેટલાક પુરૂને ઉત્તર દિશામાંથી આવતા જોયા. તે પુરૂએ પિતાના કૃ ઉદરને બાંધેલા હતા, હીરના વસ્ત્રો પહેરેલાં હતાં, કત વામય દંડો ધારણ કરવાથી તેમના હાથ ઉગ્ર દેખાતા હતા, તેમનાં હૃદય અતિ વિશાળ (પહેલા) હતાં, નેત્રે પ્રફુલ્લિત હતાં, શરીરે દીપ્તિમાન હતાં, તથા તેઓના મસ્તકના કેશે મુક્તાફળની માળાઓથી અલંકૃત હતા. તે પુરૂએ પિલા રાજસેવકને કહ્યું કે “અરે મદોન્મત્તા! આ શુદ્ધબુદ્ધિને મકી દે, અથવા આયુધને ધારણ કરે” તે સાંભળીને તે રાજસેવકે યુદ્ધ કરવા તૈયાર થયા. પછી તેઓનું અત્યંત ઉડાડેલી ધુળથી અંધકારવાળું અને જગજનના ચિત્તને કંપાવનારૂં મેટું યુદ્ધ થયું તેમાં તે મહાપુરૂએ ઉચે રહેલા લેકેના દેખતાં કઠણ આયુધવાળા તે રાજપુરૂને અત્યંત પ્રહાર કર્યા, ત્રાસ પમાડ્યો, પાડી નાંખ્યા, ચુંદી નાંખ્યા, પરાજિત કર્યા, અને છેવટે મારી નાંખ્યા. પછી તેઓએ વિજ્યનૃત્ય કર્યું. ત્યાર પછી “ તમારે પ્રણામમિત્ર લેકનાથ તમને બોલાવે છે” એમ કહીને તેઓ તે શુદ્ધબુદ્ધિને હાથવડે કૂવામાંથી બહાર કાઢી સાથે લઈને ચાલ્યા.
તેમની સાથે ચાલતાં આનંદ પામેલા શુદ્ધબુદ્ધિએ વિવેક સહિત દષ્ટિએ જોતાં એક મહાન આલય જોયું. તે પ્રાસાદના શિખર આકાશ સુધી પહોંચેલા હતા, તેના સર્વ વિભાગે અનુપમ ઉલાસવાળ કલ્યાણકારી અને સુંદર હતા, તેના શિખર ઉપર મુક્તાવલીનું વલય વીંટેલું હોવાથી તે આલય અતિ સુંદર લાગતું હતું, પિતાની વિશાળતાએ કરીને તેણે બધી દિશાઓને ઘણે ભાગ પૂર્ણ કર્યો હતે, તથા અરે, રથે, અને હસ્તિઓ વડે તેનું આંગણું શોભતું હતું. તે આલયમાં અતિ હર્ષ પૂર્વક શુદ્ધબુદ્ધિએ પ્રવેશ કર્યો, તે ત્યાં કોઈ ઠેકાણે મૃગ સરખા નેત્રવાળી સ્ત્રીઓના શૃંગારે કરીને નેત્રને ઉત્સવ થતા હતો, કોઈ ઠેકાણે ગીત રૂપી અમૃતની નદીને ઉતરવા માટે કર્ણની ચપળતા વતી હતી, કેઈ ઠેકાણે મોટા ઉદ્યાનોની સુગંધીથી નાસિકાને ઉલ્લાસ તે હતો, કઈ ઠેકાણે સેંકડો જાતિના ઉત્તમ ભેજને જોવાથી જિવાને અગ્રભાગ
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવ ધમ
૨૩૯
ચંચળ થતા હતા, અને કોઇ ઠેકાણે ક્રીડા સરાવરના વાયુએ કરીને આખું રારીર દેશમાંચિત થતુ હતું. તે આલયમાં તેણે ભાગ્યશાળીને પણ દુર્લભ એ વ! ચાર પાયા વડે યુક્ત અને સર્વ જનતે સ્પૃહા કરવા લાયક માટા આસનપર બેઠેલા તથા વિશ્વહિતના ઉત્સગને આશ્રય કરવાથી અત્યંત સ્થિર થયેલા દી અગવાળા લાનાથ નામના પાતાના પ્રણામમિત્રને દીઠા. તે મિત્રની ફૅતુ આરતીની જેમ સૂર્યમંડળ ફરતું હતું, તેની સમીપે રહેલે ચદ્ર દૂર્વાથી શભિત રૂપાના અપાત્રની જેવા લાગતા હતા, તેની ક્રૂરતા ફેલા ચેલા તારાએ માંગળિકને માટે નાંખેલા અક્ષતના સમૂહ જેવા સુરેન્દ્રો, અસુરેન્દ્રે અને નરેન્દ્રા હષ પુર્વક તેને પ્રણામ કરતા ના આચાર્યાં પાતપેાતાની બુદ્ધિ પ્રમાણે તેની સ્તુતિ કરતા પોતાના સેવકા ઉપર કૃપાથી નિર્મળ એવી સૃષ્ટિ નાંખતા હતા.
લાગતા હતા, હતા, સર્વ ધ હતા, અને તે
થયુ
આ પ્રમાણે જોઇને વિસ્મય પામેલે શુદ્ધબુદ્ધિ વિચાર કરવા લાગ્યું કે “ મારા ઉચિતપણાને ધિક્કાર છે કે મે નિત્યમિત્રને મારૂ સર્વસ્વ આપી દ્વીધું, અને આને કાંઇપણુ સત્કાર કર્યાં નહીં. કદાચ મે' વિશ્વહિતના વચનથી આને નમસ્કાર પણ ન કર્યાં હતા, તે અનેક મનેાથે કરીને યુક્ત પૃથ્વીપર ફરતાં મારી શી ગતિ થાત ? ” આ પ્રમાણે ચિંતાથી જેનું ચિત્ત આ છે, એવા તે શુદ્ધબુદ્ધિએ લેકનાથને નમસ્કાર કર્યાં, એટલે પે કરીને આપીન થયેલા તે લેાકનાથે તેને આલિંગન કરીને પેાતાના ઉત્સ‘ગમાં બેસાડયા. પછી ‘હું મિત્ર ! તું આકુળ વ્યાકુળ કેમ દેખાય છે ?” એમ તે મહાત્માએ પુયુ. એટલે શુદ્ધબુદ્ધિએ ઉગ્રશાસન રાજાથી પ્રાપ્ત થયેલેા ભય કહી ખતાન્યેા. તે સાંભળીને લેાકનાથ મહાત્માએ કહ્યું કે—“મારે આશરે આવેલા એવા તારે હવે શે! ભય છે ? તે ઉગ્રશાસન મારી પાસે કેણુ માત્ર છે ? તેના મસ્તક પર દુઃખ અને મુખમાં ધૂળ પડી. વળી ‘મેં ને! કાંઇપણુ સત્કાર કર્યો નહીં' એમ ધારીને તારે લેશ પણ શેક કરવા નહીં, કેમકે સર્વ પ્રકારના સત્કાર કરતાં નમસ્કાર રૂપ સત્કાર મોટા છે. રાજા પેાતાના સેવકાને લક્ષ્મી આપવાથી તેમના શાર્યાદિક (કા) ને અનૃણી થાય છે, પરંતુ તે સેવકાએ કરેલા પ્રણામના તે (રાજા) કાઇપણ પ્રકારે અટ્ટણી થતે નથી. માટે ત્રણ લેાકના સામ્રાજ્ય કરતાં પણ અધિક સ્થાન આપ્યા વિના હું તારા કરેલા નમસ્કારને અનુણી થઈશ નહીં. હૈ કુશળ ! જ્યાંસુધી હું તને આ તારા ઋણુને લેશ માત્ર આપુ. ત્યાંસુધી તું અહીં
૧ ધરા–ધાસ.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશ. મારી પાસે રહે, અહીં તું કઈથી પણ ભય પામીશ નહીં. ” એમ કહીને તે લેકનાથે તેને તે આલયની ઉપરની ભૂમિ પર ચડાવ્યું. ત્યાં તે ઈચ્છાનુસાર પૂર્ણ મનોરથ વાળો થઈને સુખે રહેવા લાગ્યો.
એ પ્રમાણે કેટલેક કાળ સુખમાં વ્યતિત થયા પછી એકદા લોકનાથે શુદ્ધબુદ્ધિને કહ્યું કે “અહીં ચિરકાળ રહેવાથી ઉગ્રશાસનના સેવકોએ તને જાણે છે. દુઇ ચેષ્ટાવાળા એ શત્રુઓ કદાચ મારી સમ્યગ દ્રષ્ટિ ને છેતરીને તને છળથી પકડી લેશે. માટે હે મિત્ર! તને એવે ઠેકાણે મુકું કે જ્યાં તારી સન્મુખ જેવાને પણ તેઓ કોઈ પ્રકારે સમર્થ થાય નહીં, પરંતુ તેટલે દૂર જનારા માણસેને બહુ દુઃખદાયી માર્ગ આવે છે, અને તે સુધા તૃષાદિક મહા દુઃખને સહન કરવાથી જ ઉલંધી શકાય છે. માટે હે કુશળ ! ગાઢ કલેશ સહન કરવામાં મનને દ્રઢ કર, મારી પાછળ ચાલ, અને શત્રુઓના કંડપીઠ પર પગ મુક, માર્ગમાં પગલે પગલે શત્રુઓ નેહ બતાવીને મનહર ભેજનાદિવડે લેભ પમાડી તને બોલાવશે. પરંતુ જો તું મન, વચન કે કાયાએ કરીને તેમની કિંચિત્ પણ સંભાવના કરીશ, તો તેઓ તને તે મીથી પકડી જશે, તે વખતે હું તારૂં રક્ષણ કરીશ નહીં.” આ પ્રમાણે તેને ઉપદેશ આપીને લેકનાથ તે માર્ગે ચાલ્યા, અને દ્રઢ નિશ્ચયવાળે શુદ્ધબુદ્ધિ પણ હવેથી ક્ષેમની પાછળ ચાલ્યો.
માર્ગમાં જ્યાં જ્યાં વિષમ સ્થળે શુદ્ધબુદ્ધિ તૃષાતુર થતો, ત્યાં ત્યાં “આવે, શીતળ જળ પીઓ” એમ બોલતી, જાણે શુંગારની દેવીઓ જ હોય તેવી અને દે. દીપ્યમાન હારાદિક અલંકારોથી શોભતી પાણીના પરબને પાલન કરનારી શ્રેષ્ઠ બેલિકાઓને તે જેતે હતે. પરંતુ પથિક સમૂહના પગે પડવાથી વ્યથા પામેલા અને ધુળથી છવાએલા તૃણ અને સણ (લી સમૂહ) ને વિષે તેની દ્રષ્ટિ સમાન પડતી હતી. જ્યાં જ્યાં તે સુધાએ કરીને દુર્બલ કુક્ષિવાળા થતો હતો. ત્યાં ત્યાં તેની સમી. પેજ પસવાળા ભેજાથી ભરપૂર તેયાર પાત્રોની શ્રેણીને તે હતું પરંતુ પાંથસમૃડને ખેદથી થયેલા જળથી વ્યાપ્ત જ સહન વિષે અને તે આહાર રને લિધે સમાિળે થયો હતો. જ્યાં જ્યાં તે સૂય ની કાતેના તાપે કરીને - કુળ વ્યાકુળ થતા હો ત્યાં ત્યાં નજીકમાંજ ના ધુપ ઉપર જાઓ ગાયન કરી રા છે એવા છાયા તે તે જેતે હતો પરંતુ વ4: ૬૯માર વાળવાળા દાવાની લિધે અને વિશાળ એવા તે વૃક્ષસને તેની સુષ્ટિ સમાન રસવાળી રે રાતિ હતી. તે વૃના રક્ષક મનુષ્ય કોમળ વાટી તેને બોલાવતા હતા, તે પડે તે સહુજ ] માલ પણ તેના પર નાંખતે નહીં. આ કારણે ગ્રહણ કરેલી પ્ર
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવ ધર્મ. તિજ્ઞાને પૂર્ણ રીતે પાળનાર શુદ્ધમતિએ સત્વર ગમન કરતાં પોતાની સન્મુખ અને લિકિક આકારવાળું, કેવળ સ્ફટિકનું જ બનેલું અને નિર્ભાગી કે ભાગ્યશાળીએ પૂર્વે કદી નહીં જોયેલું એવું લેકનાથે બતાવેલું એક મોટું ગૃહ જોયું. તે ગૃહ જોઈને જ શુદ્ધબુદ્ધિનું હૃદય પરમાનંદમાં મગ્ન થઈ ગયું, અને તે ચકી તથા ઈન્દ્રની સંપદાને પણ તૃણ સમાન ગણવા લાગ્યો. તે અવસરે “જેમાં તને કઈ ભય નથી એવા આ મહાપ્રાસાદમાં તે તત્કાળ પ્રવેશ કર.” એમ શુદ્ધબુદ્ધિને કહીને લોકનાથ અન્ય લોકેની ઈષ્ટ સિદ્ધિને માટે ત્યાંથી પાછા વળ્યા.
આ પ્રમાણેની ત્રણ મિત્રે સંબંધી કથા કહીને ચારણ મુનિ બેલ્યા કે—'હે રામ રાજા! સર્વ ઈષ્ટને આપનાર અને સર્વ કચ્છને દૂર કરનાર એવા તે પૂજ્ય લેકનાઘને તું પણ મિત્ર કર અને શોક દુઃખનો ત્યાગ કર. દુઃખ ધારણ કરવાથી કદાપિ ઈચ્છતની પ્રાપ્તિ થતી નથી. તેથી જે ઈછાર્થની સિદ્ધિ કરવી હોય તે તું જલદીથી તે લોકનાથનું આરાધન કર.” આ પ્રમાણેના મુનિના વચન સાંભળીને પૃથ્વી પતિએ તેમને પૂછયું કે “હે પૂજ્ય! તે લેકનાથ કોણ છે? અને તેનું આ રાધન શી રીતે થાય? તે આપ બતાવે. હું મારી પ્રિયા સહિત તેનું અવશ્ય આરાધન કરીશ. ” વિદ્યાધર મુનિ બોલ્યા કે “હે રાજ! આ કથાને આંતર બુદ્ધિથી વિચાર એટલે તેનું સ્વરૂપ તારા સમજવામાં આવશે. ”
આ સંસારજ અપાર એવુ દૂરપાર નામનું નગર છે. તેમાં ઉગ્ર કર્મના પરિણામ રૂપે ઉગ્રશાસન નામને રાજા છે. શુદ્ધ સ્વરૂપ વાળા જીવને તે રાજાને શુદ્ધમતિ નામને મંત્રી કહેલો છે. તે મંત્રીને પૂર્વે કહેલા ગુણવાળે નિત્યમિત્ર તે તેનું શરીર જાણવું. તેને પવમિત્ર તે તેને સગા સંબંધ જાણવા. વિશ્વહિત નામને પૂજ્ય પુરૂષ તે ગુરૂને ઉપદેશ જાણ. હે રાજા ! તેની શિક્ષાથી તેણે જે પ્રણામમિત્ર કર્યો તે લેકનાથ નામને અદ્દભુત સામર્થ્યવાનૂ ધર્મ જાણ. તે મંત્રીએ સુઈને ઉડ્યા પછી જે ફર માણસ જેવા, તે વ્યાધિ, મૃત્યુ અને દુર્ગતિના કારણભૂત એવા દુષ્કર્મના સમહ જાણવા. તેઓએ રૂ ધેલા શુદ્ધમતિ જીવે ૨છા રહિત થયેલા શરીરને જોઈને તેના પર પિત જે ઉપકાર કરેલ તેને ભસ્મમાં વૃત નાખ્યાની જેમ નિષ્ફળ માન્ય. કેઈ કઈ વખત પિતાના સ્વજનોને કાંઈ કાંઈ આપ્યું હતું, તેથી તે વખતે તેઓ દુઃખા થઈને તેની પાછળ દોડ્યા, એટલું તેણે કીક માન્યું. સ્વજને શેથી આકંદ કરતા રહ્યા, શરીરે તેને ગળે ઝાલીને બહાર કાઢી અને કર્મ પરિણામ રાજાના સેવકેએ તેને દુઃખ
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૪રે
જૈન ધર્મ પ્રકાશ. રૂપી અગ્નિવાળા નરક રૂપ કૂવામાં નાંખે. પછી “લેકનાથે મારું શરણ હે” એમ
જ્યારે તેણે કહ્યું ત્યારે જે પુરૂ આવ્યા તે ધર્મના સાક્ષીભૂત કર્મસમૂહ (સત્કર્મો) જાણવા. દુષ્કર્મોને જીતીને સત્કર્મો તે જીવને જ્યાં લઈ ગયા, તે ધર્મને વિવેક નામને અતિ નિર્મળ લીલાવાર ( કડા પ્રાસાદ) . ત્યાં તેણે દાન, શીલ, તપ અને ભાવ નામના ચાર પાયા વાળા ઉપશમ નામના આસન ઉપર ગુરૂના ઉપદેશ રૂપ આશ્રયવાળા (તેને ખોળામાં બેઠેલા) ધર્મને છે. તે જીવને શ્રીમાન ધર્મે કેટલાક કાળ સુધી પિતાના પ્રાસાદના ઉપલા ભાગમાં દેવગતિને વિષે સમ્યગ દષ્ટિપણે ઘણું સુખમાં રાખ્યું. પછી શિક્ષા આપવા વડે સ્થિર કરેલા અને માર્ગમાં વિષયથી નહીં લોભાતા એવા તેને ઘમેં સવ ભય રહિત એવા મુક્તિરૂપ મંદિરમાં પહોંચાડશે. હે રાજ! પ્રણામ માત્ર કરીને જ પ્રસન્ન થયેલા જેણે (ધર્મે) આટલું બધું કર્યું તે ધર્મનું વિધિ પૂર્વક આરાધન કર્યું હોય તે તે શું શું ન આપે?”
તે સાંભળીને ધર્મક્રિયા કરવામાં પ્રલિત મનવાળે રાજા બે કે—કહે 'પૂજ્ય ! પ્રિયા સહિત અને ધર્મનું આરાધન કરવાની શિક્ષા આપો” ત્યારે તે મુ ની શમતારૂપ અમૃતસાગરના તરંગોના બિંદુ સમડ જેવા અક્ષરેએ કરીને તે રાજને સમ્યગ્દર્યને વિધિ કહેવા લાગ્યા કે "હે રાજ ! તે ધર્મરૂપ દેહના પાંચ ઇદ્રિ જેવા અહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ જેવી રીતે પ્રસન્ન થાય તેમ તું કર. હે ભૂપતિ ! સુખે કરીને સાધી શકાય અને વિદનનો લેશ પણ જેમાં સંભવે નહિં એવા તે પંચ પરમેષ્ટિની પ્રીતિના મુખ્ય ઉપાયને હું કહું છું તે સાંભળ-જળ, અગ્નિ અને વિષનું તંભન કરનાર તથા ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરનાર પંચપરમેષ્ટિને નમસ્કારવાળે મહામંત્ર ( નવકાર) જયવંત વર્તે છે (સર્વથા અને ધિક છે), એ નમસ્કાર મંત્ર મુકિતને પણ સન્મુખ કરે છે આપે છે) તે પછી મનુષ્ય, સુર અને અસુરના ઈનું પદ આપે તેમાં તે શું આશ્ચર્ય ! હે રાજા ! જે કોઈ પવિત્ર થઈને આ મંત્રને ત્રિકાળ જાપ કરે તે જેની સમગ્ર ઈદ્રિ પ્રસન્ન છે એવા ધર્મ પ્રસન્ન થાય છે” આ પ્રમાણે કહીને તે મુની કે પવિત્રપણાથી શોભતા રાશને એકાંતમાં રહી રાહિત પંચ નમસ્કાર મંત્ર આપ્યું. તે મંત્રને પામવાથી ભુમિપતિ અત્યંત પ્રસન્ન થયા અને શરીરની કાંતિવડે દિશાઓને ઉજવેલ કરતા સુનિ આકાશમાગે ઉત્પતી ગયા. તે મુનીંદ્રના દર્શનાનંદના રસાવા દશી રિઅર થઈ ગયેલે રાજા તે ઉદ્યાનમાં કેટલેક વખત રહીને પછી પોતાના ગૃહ
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાઈ ધમ.
૨૪૩
ત્યાર પછી રામ રાજા પિતાની પ્રિયા સહિત દરરોજ વિધિ પ્રમાણે પંચનમસ્કાર મંત્રનું ધ્યાન કરવા લાગ્યા, તેથી તેના દેશમાં સમય પ્રમાણે વૃષ્ટિ થવા લાગી. આખો દેશ રેગ રહિત, ઉપદ્રવ રહિત અને સરસ અન્નથી ભરપૂર થયે. ગાયના ઉધથી પુવારાની જેમ ઝરતા દૂધવડે જાણે તેના વેત યશ હોય તેમ પૃથ્વી શોભવા લાગી. તેના દેશ માંહેના સર્વ પર્વતમાં મણિઓની ખાણ પ્રગટ થઈ, અને સર્વ અરમાં મદોન્મત્ત હાથીઓ ઉત્પન્ન થયા. આ પ્રમાણે સમગ્ર દેશ મહથિી વૃદ્ધિ પામે.
અન્યદા રાત્રિના પાછલે પહેરે જાગૃત થયેલો રાજા વિચારવા લાગ્યો કે– અહો! પરમેષ્ટિ મંત્રનું કેવું મહાઓ છે કે જેના પ્રસાદથી મારું રાજ્ય અતિ મનેહર અને ઈન્દ્રને પણ પૃહા કરવા લાયક થયું ! પરંતુ હજુ સુધી ક્ષીરસાગરને ચંદ્ર આનંદ આપે તેમ મારા નેત્રને આનંદના સ્થાન રૂપ પુત્ર મને પ્રાપ્ત થયો નહીં.” આ પ્રમાણે રાજા વિચાર કરે છે તેવામાં તત્કાળ નિદ્રા રહિત થયેલી તેની રાણીએ હર્ષના ઉલાસની સંપત્તિ વડે મહુર થઈ સતી તેની પાસે આવી વિજ્ઞપ્તિ કરી કે – હે પ્રિય! લોકેએ અજળી વડે પીવાતા અમૃત સમૂહને વરસાવતે, નિર્મળ કિરણોએ કરીને મલિન કલંકને દૂર કરો. અને યોગીંદ્રાએ પણ અપેક્ષા સહીત જેવાતે ચંદ્ર મારા મુખમાં પ્રવેશ કરીને મારા ઉદરમાં રહ્યા, એમ મેં હમણાજ સ્વમમાં દીઠું છે.” આ પ્રમાણે અદ્દભુત સ્વપ્નની અમૃત સમાન કથાનું શ્રવણ કરીને રોમાંચિત થયેલે રાજા મુખકમળમાંથી નીકળતી મકરંદ જેવી વાણી વડે બે કે-“હે દેવી! કલંક રહિત કળાથી શોભત, ધર્માત્મા, મધુર આકૃતિવાળા અને જગતના જીવનરૂપ એ તારે પુત્ર થશે.” તે સાંભળી “બહુ સારૂ” એમ કહીને રાણીએ પોતાના વસ્ત્રને છેડે ગાંઠ વાળી. તેવામાં બહાર પ્રાતઃકાળને જણાવનારે શબને. મંગળ દવની થયે. તે વખતે ઉત્પન્ન થયેલા હર્ષથી વાસિત થયેલે રાજા પ્રિયા સહિત એક ક્ષણવાર નમસ્કાર મ ના ધ્યાનમાં મગ્ન ચિત્તવાળે થઈને રહ્યા.
ત્યાર પછી નમસ્કાર મંત્રની આરાધનામાં વિશેષ આદરવાળા થયેલા તે દંપતી દુખ માત્રને શમાવી દઈને દિવસેને નિર્ગમન કરવા લાગ્યા. ગર્ભ સ્થિતિ પૂર્ણ થયે જયાવળી રાણીએ શુભ દિવસે પૂર્ણ ચંદ્ર સમાન મુખવાળો અને શુભ લક્ષણવાળા પુત્ર પ્રસવ્યો. રાજાને જે જે માણસ પુત્રજન્મની વધામણી કહેતા હતા તેને અધિક આનંદવાળો રાજા અધિક અધિક ઇનામ આપતું હતું. રાજાને ત્યાં પુત્ર જન્મ થયો તે વખતે બંધનથી મુક્ત કરેલા તેના શત્રુઓને પણ ચિત્તમાં હર્ષ થવાથી ઉસવ થયે. આ પુત્ર ગર્ભમાં આવ્યું ત્યારે તેની માતાએ પોતાના મુખમાં ચંદ્ર પ્ર.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૪
જે ધર્મ પ્રકાશ. વિશ કરત એ હતું તેથી તે સ્વપ્નને અનુસાર રાજાએ તે કુંવરનું ચાદર એવું નામ પડ્યું તે બાળક રાજ્યલમીની સાથે દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગે. પગ પાના નમસ્કારનું પશિગમ ઉત્તમ છે.” અપૂર્ણ
ब्रह्मचर्य.
_ અનુસંધાન પુર ૨૨૪ થી ]. अमेध्यभस्वा बहुरंध्रनिर्यन् , मलाविलोद्यन् कृमिजालकीर्णा । चापच्यमायानृतवंचिका स्त्री, संस्कारमाहान्नरकाय नुक्ता ।
ભાવાર્થ_વિટાથી ભરેલી ચામડાની કથળી, બહુ છિદ્રોમાંથી નીકળતા મળ (મત્ર વિ)થી મલીન, નિમાં) ઉત્પન્ન થતા કીડાઓથી વ્યાપ્ત, ચપળતા, માયા અને અસત્ય ( અથવા માથામૃષાવાદ) થી ઠગનારી એવી સ્ત્રીઓ પર્વ સં. સ્કારના મેહથી નરકમાં જવા સારૂજ ગવાય છે.
निभूमिर्विपकंदली गतदरी व्याघ्री निराव्होमहाव्याधिमृत्युरकारणश्च लसनाऽनभ्रा च वनानि । वंधुस्नेह विधात साहस मृपावादादि संतापनूः प्रत्यवापि च राक्षसीति विरुदैः ख्याताऽऽगमे त्यज्यताम् ॥
(સ્ત્રી) ભૂમિ વગરની (ઉત્પન્ન થયેલી) વિષની વેલડી છે, ગુફા વગરની વાઘણ છે, નામ વગરને મોટો વ્યાધિ છે, કારણ વિનું મૃત્યુ છે, આકાશ વગરની વિજળી છે, સગા આવવા ભાઈઓમાં સનેહ નાશ, સાહસ, મૃષાવાદ વિગેરે સંતાપિનું ઉત્પત્તિ સ્થાન છે અને પ્રત્યક્ષ રાક્ષસી છે. આવાં આવાં ઉપનામે સ્ત્રીઓ માટે આગમમાં આપવામાં આવ્યાં છે, માટે તેને ત્યજી દે. ”
(આ વિષયમાં અધ્યાત્મકપદમ નામ ગ્રંથમાં ચચેલ સ્ત્રી મમત્વમોચન ધિકાર ખાસ ધ્યાન પૂર્વક વાંચવા ભલામણ કરવામાં આવે છે. )
બહારથી રમ્ય દેખાતા સ્ત્રી શરીરને અશુચિ ભાવ વિચારવામાં એલીશ મા તીર્થકર શ્રી મલિનાથનું ચરિત્ર ઘણું ઉપકારક જણાય છે.
વસ્તુને તેના ખરા સ્વરૂપમાં સમજનાર, કામદેવના સપાટામાંથી બચનાર અને રહીને ત્યાગ કરનારને જ ખરેખર સાધક એગી પુરૂષ કહી શકાય. કામદેવના મુખ્ય
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મચર્ય.
૨૪૫ શસ્ત્ર આ કટાક્ષથી હણાએલ ચિત્તવાળો ભાગ્યેજ આત્મિક ઉન્નતિ કરી શકે છે. કામને જ સર્વ અનર્થોનું મૂળ ગણવામાં આવે છે. તેને જીતનારાને જ જીતેન્દ્રિય કહી શકાય છે. કાગવેજ હજારો મોટામેટા તપરિવઓના તપને નાશ કર્યો છે. ઘણજ ખુબીથી કટાક્ષ કરતાં વકૅકિતમાં ભર્તુહરી કામદેવને સર્વ દેવને દેવ ગણી નીચે પ્રમાણે નમસ્કાર કરે છે.
शंतु स्वयंन्तु हरयो हरिणेक्षणानां, येनाक्रियंत सततं गृहकुंनदासाः। वाचामगोचरचरित्रविचित्रताय, तस्मै नमो नगवते कुसुमायुधाय।।
“જે લાગવાન કુસુમાયુધ (કામદેવ) ના પ્રભાવથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર જેવા જગતના ત્રણ અધિણિત દેવતાઓ પણ કામિનીના દાસ થઈ ગયા છે અને જેનું વિચિત્ર ચરિત્ર વાણીથી વદી શકાતું નથી તેવા ભગવાન કુસુમાયુધને હું નમકાર કરૂં છું.”
ખરી રીતે જોતાં તે વ્યવહારિક વિષયમાં કુશળ, સંસારને પૂર્ણ અનુભવી રાજર્ષિ ભર્તુહરી કામદેવ તરફ ધિક્કારની નજરથીજ જુએ છે. તે શતકના મંગળાચ૨ બાદ પહેલાજ લેકમાં કહે છે કેयां चिन्तयामि सततं मयि सा विरक्ता, साप्यन्यमिच्छति जनं सजनोऽन्यसक्तः । अस्मत्कृते च परितुष्यति काचिदन्या, धिक तां च तं च मदनं च इमां च मां च ॥
જે આનું હું નિરંતર ચિત્વન કરું છું તે મારા તરફના તેના પ્રેમથી વિરક્ત છે અને પરપુરૂષની ઈચ્છા રાખે છે, તે પુરૂષ બીજી સ્ત્રીમાં મગ્ન છે અને તેજ પ્રમાણે અન્ય સ્ત્રી મારા ઉપર આસક્ત છે. (આ ઉપરથી) મહારા ઉપર આસક્ત છે તે સ્ત્રીને, તે પર પુરૂષને, મદનને, આ સ્ત્રીને (પાંગળાને) તેમજ મને પિતાને પણ ધિક્કાર છે.”
આવી રીતે કામદેવ તરફ ધિક્કાર ઉત્પન્ન થતાંજ મહાન રાજભવના ધણી ભર્તૃહરીની વિરાગ્યવૃત્તિ રે છે અને તે શતક ચતુષ્ટય રૂપ ઉપદેશક ગ્રન્થમાં પિતાને જાત અનુભવનું સંપૂ ર્ણ અને યથાર્થ ચિત્ર ઘણી જ અસરકારક રીતે રજુ કરે છે. તેણે બનાવેલા ચાર શતક વકીના ત્રણ શતકને અભ્યાસ તે એટલો બધે સામાન્ય થઈ પડ્યા છે કે સુશિક્ષિત વર્ગ ભાગ્યેજ તેનાથી અજાણ્યું હશે. આ શતકને અભ્યાસ કરી સારગ્રાહી બુદ્ધિથી ઉચ્ચ નિતિક વર્તન રાખી. વિરાગ્ય ભાવ આણવાની જરૂર છે.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે ધર્મ પ્રકાશ.
કામદેવનશવતી જીવ પિતાની મોટાઈ, પંડીતાઈ, વિવેકીપણું કુલીનતા વગેરે સર્વ ગુમાવી બેસે છે. તે વિષે કહ્યું છે કે
तावन्महत्वं पामित्य, विवेकित्वं कुबिनता । यावज्ज्वति नाङ्गेषु, हन्ति पंचेषु पावकः ।
જ્યાં સુધી પંચબાણ-કામદેવ અંગમાં પ્રગટ નથી ત્યાંસુધીજ માણસની મેટાઈ, પાંડત્ય, વિવેકીપણું અને કુલીનતા જળવાઈ રહે છે.”
કામદેવને જે પુરૂષ જીતી શક્યા છે તેમને જ ધન્ય છે, તેઓજ આ દુનિયામાં હમેશાં પૂજનીય છે, તેઓ જ હમેશાં ઉચ્ચ સ્થાન મેળવે છે અને તેમનું જ પરમ પવિત્ર ચરિત્ર અનુકરણ કરવા એગ્ય છે.
લગભગ દરેક સંપ્રદાયમાં અગ્રસ્થાન ધરાવતા બ્રહ્મચર્યવ્રતધારી સાધુ જનેજળી આવે છે. આપણા હિંદુ ધર્મમાં તે શું બલ્ક ક્રિશ્ચિયન પ્રજામાં પણ આ વર્ગના રોમન કેથેટીક પ્રીટ્સ fathers ના ઉપનામથી ઓળખાતા મનુષ્ય છે. આ કલિયુગના સમયમાં અવસર્પિણી કાળમાં આ ચતુર્થ વતનું માહા એ. ટઃ લેખવવામાં આવે છે કે મનુષ્યમાં રાધુ પરૂપમાં-ગુરૂ વર્ગમાં, કદાચ અન્ય ગુછે વિશેષ સારા સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતા નહિ હોય છતાં પણ જે તેઓ બકર્યદતનું મન, વચન, અને કાયાથી સદા સેવન કરતા હશે તે તેઓ અવશ્ય આપઘામાં પ બુદ્ધિ ઉત્પન્ન કરશે. ટૂંક સમય પહેલાં જ સ્થાપિત થયેલ સ્વામી નારાયણ સંપ્રદાય કંઈ પણ કપ્રિય થઈ પડ્યો હોય તો તે તેમના સાધુવર્ગમાં જોવા માં આવતા બ્રહ્મચર્યના પ્રભાવને જ આભારી છે.
સુધરેલી દુનિયામાં વૈષ્ણવ સંપ્રદાય તેમના આચાર્યોની ગેરવર્તણુકને લઈને જગબત્રીશીએ ચડેલ હતુંતેનું કારણ પણ શોધવા જવું પઢે તેમ નથી. પરકાય - દેશ વિદ્યાને ઘણીજ વખાણવા યોગ્ય રીતે (?) ઉપયોગ કરી અમરક રાજાના શબમાં પ્રવેશ કરી તેની રાણીઓ (પરસ્ત્રી) સાથે ભેગભગવનાર શ્રીમાન આદ્ય શંકરાચાર્યના વર્તન માટે શું વિચાર કરે ? વળી કાશ્મીરમાં આવેલા શારદામંદીરમાં દક્ષિણ દ્વાર ઉઘાડી પ્રવેશ કરી સર્વત્તપીઠ ઉપર ચડવા જતી વખતે પિતાના અશુદ્ધ વન માટે શારદા દેવી તરફથી અટકાવવામાં આવતાં અન્ય શરીરે ભેગવેલ પાપને આ શરીરને લેપ લાગી શકે નહિ એ જે તેમણે ખુલાસે કરેલ તે શિષ્ટ જન
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મચર્ય.
ર૪૭ સમાજ કબુલ રાખશે કે કેમ? તે પણ વિચારવા જેવું છે. ગ્રહસ્થ ગુરૂ હોઈ શકે કે નહિ ? તે પ્રશ્નની ચર્ચામાં ઉતરવાને અન્ન પ્રસંગ નથી, પરંતુ જન દષ્ટિએ તે એમજ કહેવું પડે છે કે અન્ય ગુણે હેવા સાથે ધર્મગુરૂઓમાં સ્ત્રી અને દ્રવ્યને ત્યાગ ભાવ પણ અવશ્ય છે જોઈએ, તે વગર તેમને ઉપદેશ જ અસરકારક હોઈ શકે નહિ. નાટકમાં ભજવાતાં વેષગ્રાહી પુરૂના વિવેચનથી–ઉપદેશકારક ભાષણેથી જેમ જઈએ તેવી સારી અસર થવા સંભવ નથી, તેવીજ રીતે જોખમાં વખત ગુમાવતા, પારકે પૈસે તાગડધિન્ના કરતા, રાજસી વૈભવ ભગવતા ધર્માચાર્યો પણ જોઈએ તેવા સારા પ્રમાણમાં લાભ આપી શકે નહિ. પ્રેમલા ભકતોમાં કંઈક જેવામાં આવતે વ્યભિચારને દુર્ગણ તેમનાજ દુષ્ટ વર્તનને આભારી છે. મોટા મોટા પગારદાર શાસ્ત્રીએ રાખી અભ્યાસ કરવામાં આવે તેથી શું ? અનેક દર્શનશાસ્ત્રના અભ્યાસથી મેળવેલી વિચક્ષણતાથી શું? મેટી મોટી માનપ્રદ સરકાર તરફથી અગર વિશ્વ વિદ્યાલય તરફથી ડીગ્રીઓ-પદવી પ્રાપ્ત કરી હોય તે તેથી પણ શું? જ્યાંસુધી વર્તન સુધર્યું નથી-ચારિત્ર સુધારી શકાયું નથી ત્યાં સુધી સર્વ નકામુંજ છે. એક અંગ્રેજ સાક્ષર કહે છે કે કવચિત અસાધારણ વિદ્વતાની સાછે હુલકામાં હલકા દુર્ણ હોય છે.” ઉચ્ચા ચારિત્રને વિદ્યા સાથે સંબંધ નથી. સુદ્ધ ચા રિત્ર રહિત જ્ઞાનીનું જ્ઞાન માત્ર આઈબર રૂપજ છે. આ કારણથી જ માનસિક કેળવ
થી અતઃકરણની કેળવણું જુદી પડે છે. અતઃકરણ કેળવાયાવગર-નૈતિકવર્તનસુધર્યા વગર માનસિક કેળવણી કંઈ પણ કામની નથી. બહાર દેખાવ સારે રાખ્યાથી–ઉપરની ટાપટીપથી કદાચ વ્યવહાર દ્રષ્ટિએ ગ્રહસ્થ ગુરૂઓ માન પ્રતિષ્ઠા મેળવી સકશે ખરા પરંતુ વિવેકી જનતત્વની ગષણા કરવાવાળા પુરૂષો તે તેમનાથી સે હાથ દૂરજ રહેશે. સાંસારિક કાર્યોમાં કદાચ તેઓ ઉપકારક થઈ પડશે પરંતુ ધાર્મિક વિષયમાં તે ઉલટ તેએ. માઠી અસર કરનારા થઈ પડશે. જે લશ્કરને સેનાપતિ મુઢ-આંધળો--- હે છે તે લશ્કર ખાડામાં પડી વિનાશ પામે છે. તેવી જ રીતે જે સંપ્રદાયg --- ધર્મગુરૂઓ મેહાંધ બની સંસારમાં આસક્ત થયેલા હોય છે તે ની પરિણામે ઉચ્ચ સ્થિતિ કઈ રીતે હોઈ શકે ? અ ત ચિત્તવૃત્તિ સામાન્ય રીતે એવી તુચ્છ હોય છે ખી તેમના પ્રવર્તનનું અનુકરણ કરવા પહ ધ્યાન આપી પિતાની સેવા પ્રકારની ખોડ–અ
૧ જુઓ માધવાચાર્ય કૃત શંકર દિવિજય !
ફ્રિકાન S
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२४८
જૈન ધર્મ પ્રકાશ. લલચાઈ જાય છે. આવા અનેક કારણોને લઈને ધર્માચાર્યોએ અવશ્ય સ્ત્રીનો ત્યાગ કરે જોઇએ અને મન વચન કાયાથી સદા બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ, આ વિષયમાં શાસ્ત્રકારનું ફરમાન પણ એવું છે કે અશુભ કર્મના ઉદયને લઈને કદાચ બ્રહ્મચર્ય વ્રતમાં ખલના થાય તે સાધુએ તદન નવેસરથી ફરીથી દીક્ષા લઈ ગ્રત પાળવામાં દઢ રહેવું શ્રીમાન હરિભદ્રસૂરિ આ વ્રતની વિરૂદ્ધના વતન - બંધમાં પ્રરૂપે છે કેમૂલં વર્ધા, વત્તાવાવના તમાદ્દિવારનવાર્થ, પ્રયુનિરજીનો
ભાવાર્થ-(અબ્રહ્મચર્ય) અધર્મનું મૂળ છે અને ભવની પરંપરાને વધારનાર છે તેથી મૃત્યુ નહિ ઈચ્છવાવાળાએ વિષમિશ્રિત અન્નની માફક તેને ત્યાગ કરે યોગ્ય છે.
યુદ્ધમાં-રણસંગ્રામમાં ઉતરી દેશનું રક્ષણ કરનારા સૈનિકનું શરીરબળ અવિચ્છિન્ન રીતે જળવાઈ રહે તથા કુટુઅજાળ રૂપ ઉપાધિથી તેઓ મુક્ત રહે તે ગણત્રીએજ સરકાર તરફથી તેમને અવિવાહિત રાખવામાં આવે છે. તે પછી સમસ્ત બ્રહ્માંડ પર એકાતપત્ર રાજ્ય ચલાવનાર, ચકુવતી જેવા મહાન રાજા મહારાજાઓને તથા દેવેન્દ્રોને પણ પિતાની આજ્ઞાને આધીન રાખનાર મહારાજાની સામે યુદ્ધમાં ઉતરનાર આત્મગુણરક્ષક ધર્મવીરેએ બ્રહ્મચર્ય કેમ ન પાળવું?
અબ્રહ્મચર્યથી-સૈથુન સેવનથી શરીરમાં અનેક પ્રકારની વ્યાધિ ઉત્પન્ન થાય છે એટલું જ નહિ પરંતુ માનસિક સ્થિતિ પણ સારી રહી શકતી નથી. આધિ, વ્યાધિ અને ઉપધ ત્રણે પિતાને યથાર્થ રીતે જમાવે છે.
H: જોર શો , મિર્સીનિયલ: |
राजयक्ष्मादि रोगाच, नवेयुमैथुनोत्थिताः ॥ “કપ, વેદ, થાક, છો, શરીરની નિસ્તેજ અવસ્થા, બલનો નાશ અને ક્ષય ગાદિ અનેક પ્રકારના રોગો મિથુન સેવનથી ઉત્પન્ન થાય છે.”
કાહાચર્ય ચારિત્રનું મૂળ છે. બ્રહ્માચર્યથી સંક૯૫ બળ વૃદ્ધિ પામે છે. બ્રહ્મચર્ય વૃત્તિ વૈરાગ્યને ખરા રંગ જમાવવામાં મુખ્ય સાધન છે. બ્રહ્મચર્ય વ્રતના પ્રભાવથી અનેક ઉપદ્રવોનો નાશ થાય છે. ભૂત પ્રેત પિશાચ વિગેરે ક્ષુદ્રદેવતાઓ બ્રહ્મચારીને કોઈપણ પ્રકારની પીડા ઉપજાવી શકતા નથી. ન્યાય વિશારદ બીરૂદ ધારક ઉપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી નમ્નલિખિત ચતુર્થ પાપથિાનકની સઝાયમાં બ્રહચર્યના પ્રભાવનું ઘણું જ સારું રવરૂપ પ્રકાશે છે.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મચર્ય.
૨૪૯ તમે બહુ સિવારે સાહેબા–એ દેશી, પાપસ્થાનક શું વજીયે, દુર્ગતિ મલ અખંભ, જગ સવી મુંઝવે છે એહમાં, છોડે તેહ અચંભ તે પાપ ૧ રૂડું લાગે છે એ ધરે, પરિણામે અતિ ફર; ફળ કિપાકની સારીખ, વરજે સજજન દૂર છે પાપ૦ મે ૨ એ અધર વિદ્ગમ મિત કુલડાં, કુચફળ કઠિન વિશાલ; રામા દેખી ન રાચીએ, એ વિષવેલી રસાલ છે પાપ૦ | ૩ | પ્રબળ જવલિત અય પુતળી, આલિંગન ભલું તંત; નરક દુઆર નિતંબની, જઘન સેવન એ દૂરત છે પા૫૦ ( ૪ દાવાનલ ગુણ વનતણે, કુલ મને શી ફીક એહ; રાજધાની મેહરાયની, પાતક કાનન મેહ પાપ છે ૫ છે પ્રભુતાએ હરિસારિખ, રૂપે મયણ(મદન) અવતાર; સીતાએ રે રાવણ યથા, છેડે પરનર નાર
પાપ છે ૬. દશ શિર રજ માંહે રેલીયાં, રાવણ વિવશ અખંભ રામે ન્યાયે રે આપણે, રેખે જગ જયથંભ પાપ૦ ૭ પાપ બંધાયેરે અતિ ઘણું, સુકૃત સકળ ક્ષય જાય; અબ્રહ્મચારીનું ચિંતવ્યું, કદિય સફળ નવી થાય છે પાપ છે ૮ મંત્ર ફળે જગ જસ વધે, દેવ કરે રે સાનિધ; બ્રહ્મચર્ય ધરે જે નરા, તે પામે નવ નિધ છે પા૫૦ ૯ શેઠ સુદર્શનને ટળી, શૂળી સિંહાસન હેય; ગુણ ગાયે ગગને રે દેવતા, મહિમા શિયળનું જેય જે પાપ૦ મે ૧૦ છે મૂળ ચારિત્રનું એ ભલું, સમકિત વૃદ્ધિ નિદાન, શિલ સલિલ ધરે છકે, તસ હુએ સુજસ વખાણ છે પા૫૦ ૧૧
બ્રહ્મચર્ય પાળનાર પુરૂષનું શરીરબળ તેમજ મનબળ એટલું બધું વિસ્તિણું ખીલેલું હોય છે કે ગમે તેટલું મુશ્કેલ કાર્ય પણ તેને મન તદન સુતર જણાય છે. ચક્રવતી રાજાઓ તથા દેવેન્દ્ર પણ બ્રહ્મચારીના ચરણ કમળની ઉપાસના નિરંતર કરે છે. અખંડ ધારાએ બ્રહ્મચર્ય વ્રત પાળવાથી વીતરાગ દશા પ્રાપ્ત કરી શકાય છે. ક્ષણિક વિષયસુખને માટે અધમ પુરૂ બ્રહ્મચર્યમાં ખલિત થાય છે, પાપાચરણ સેવે છે, અને મહા દુઃખના સ્થાનભૂત નરકગતિમાં સબડ્યા કરે છે.
जं च काम सुहं लोए, जं च दीवं महा मुहं ।
वीयरायसुहस्सेयणंतनागपि नग्या ॥ લોકમાં જે વિષયાદિક સુખે છે અને દેવલોકમાં જે મહા સુખે છે તે સર્વ સુખે વીતરાગને સુખ પાસે અનંતમે ભાગે પણ થતા નથી. ” ક્ષણિક સુખને માટે ઈન્દ્રીયને વશ થઇ, અબ્રહ્મચર્યમાં ફસી પડી, અક્ષય સુખને ભોગ સદાને મા ટે આપવાનું કે વિચારશીલ યોગી પુરૂષ પસંદ કરશે ? અનાદિ કાળથી આ ચેતન મૈથુન સંજ્ઞાને વશ વતી વિષય સુખમાં લીન થતે આવેલો છે, છતાં દેવને પણ
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
જૈન ધર્મ પ્રકાશ.
દુર્લભ આ મનુષ્ય ભવમાં પ્રાણી આત્મ ગુણ પ્રકટ કરવા પ્રયાસ કરતા નથી. એકેન્દ્રીય જીવ તરીકેની સ્થિતિ હોય છે ત્યારે પણ આ જીવ મૈથુનસજ્ઞાને આધિન વ તતા કહેવામાં આવે છે. કારણ કે અક વૃક્ષને શ્રી પગની લાત મારે છે ત્યારે વિકાસ પામે છે, બકુલ વૃક્ષપર સ્રો જયારે દારૂના કોગળા નાખે છે ત્યારે તે શેકતજી દે છે, કુરૂષક વૃક્ષને સી આલિંગન કરેછે ત્યારે તે પ્રકુલ્લિત થાય છે અને તિલક વૃક્ષની સામુ` સ્ત્રી જુએ છે ત્યારે તેને કળીએ આવે છે. વળી પણ કહ્યું છે કેશ્રાદ્દાર નિદ્રા નય મૈથુનું ચ, સામન્યક્ષેતત્વક્રુત્તિનમ્ । એટલે કે આહાર, નિદ્રા, ભય અને મૈથુન પશુ તેમજ મનુષ્ય સર્વને સામાન્ય છે. મૈથુન સ’જ્ઞાના ત્યાગ કરી તેના ઉપર જીત મેળવી પોતાનુ` કા` સાધવામાંજ મનુષ્યની પશુ વગેરે કરતાં શ્રેષ્ઠતા રહેલી છે. સ્પર્શેન્દ્રીયને જીતનારા મનુષ્યજ બ્રહ્મચર્ય વ્રત પાળી શકે છે, તેથી વિપરિત સ્થિતિમાં રહેનાર મનુષ્યને અનેક સકટો સહન કરવાં પડે છે. સ્પર્શેન્દ્રીયને વશ પડીને હસ્તિ મહા દુખ પામે છે. હસ્તિને પકડવા માટે એક મેટે ખાડા ખેાદી, તેને ખડથી ઢાંકી દઈ, ખાડાની બીજી બાજુએ એક સુંદર નાવટી હાથણી ઉભી કરવામાં આવે છે અને તેનાપર આસક્ત થયેલા હાથી દોડવા જતાં એકદમ ખાડામાં ફસી પડે છે. સ્ત્રી સ'યેાગ જન્ય સ્પર્શેન્દ્રિયનુ' સુખરૂપ મનાતું કાર્ય મહાઆપત્તિનું કારણ થઇ પડે છે, અપણું.
सत्य - पंचम सौजन्य.
અનુસ ધાન પૃષ્ટ (૨૧૮) શ્રી.
સત્ય વચન ચેાગ, અસત્ય વચન ચેાગ, સત્યમૃષ! વચન યગ અને અસત્યામૃષા વચન યાગનું સ્વરૂપ એ પ્રકારે વિચાયું. હુવે એજ સંબધમાં અસત્યને અંગે પાંચ મેટાં જુડાં ન બેલવા માટે શિઘ્ર જને વારવાર આગ્રહુ કરે છે તે મેટાં અથવા મોટકાં જુડાંનુ' સ્વરૂપ વિચારીએ. વેવિશાળના પ્રસંગે ખરાખર ધ્યાન રાખીને જોશે તે કન્યાના સંબધમાં અનેક ખાટી હકીકતા તેમજ ભળતી ઠુકીક્તા સાંભળવામાં આવશે. રૂપ ઠીક છે, વળી હુજુ તમારે ત્યાં ખાશે પીશે અને સારાં કપડાં પહેરશે એટલે વધારે શેાભી નીકળશે.' આફ્રિકાના હબસી સાથે હરીફાઈ કરે એવા રૂપવાળી કન્યા માટે પણ આવાં વચન સાંભળ્યાં છે. ‘ અભ્યાસ કૈટલેક કર્યાં છે, વિશેષ કરવાની રૂચિ છે અને યાદદાસ્ત બહુ સારી છે’ આવાં વચન પાટીપર ધૂળ પશુ ન નાખી હોય કે ‘ મા ખા છે’ એટલું પણ વાંચતાં ન આવડતુ હોય તેવી
'
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્ય-પંચમ સૌજન્ય.
રપર કન્યાઓને માટે વપરાતાં સાંભળ્યા છે. તેવી જ રીતે તેની ગતિ, ચાલાકી, વચનેરચ્ચાર, વર્ણ, રંગ, અભ્યાસ, વય, કુળ, વર્તન વિગેરે વિગેરે અનેક બાબતમાં ઈરાદા પૂર્વક અસત્ય બેલી વેવિશાળ કરનાર ભવિષ્યના વરના પક્ષવાળાને છેતર વાની અનેક પ્રકારની જાળ પાથરવામાં આવે છે. તેને “કન્યાલીક' કહેવામાં આવે છે. કન્યાલીક શબ્દમાં દ્વીપદ સંબંધી સર્વ પ્રકારના અસત્યને સમાવેશ કરવાનો આદેશ છે. પરંતુ એમાં પ્રાધાન્ય કન્યાના વિષયને છે, એનું કારણ એના પ્રસગે બહુ આવે છે અને એનાં પરિણામ લાંબા વખત સુધી ચાલનાર અને બહુ વ્યાઘાત કરનાર અને કેટલીકવાર બહુ ભયંકર થઈ પડે છે, તે છે. તે કારણસર એને મટકું જુદું કહેવામાં આવે છે.
“ગવાલિક” આ મોટા જુઠાને બીજો પ્રકાર છે. જનાવર ઓછું દૂધ કરતું હોય તેને રાગે કરીને વધારે દૂધ કરનાર જણાવવું અથવા ષથી એથી ઉલટું જણાવવું એ ગવાલિક છે. આ અને હવે પછીનું અલિક મેટું શા માટે ગણવામાં આવ્યું છે તે શહેરના રહેવાસી કરતાં ગામડાના રહેવાસી જલદી સમજી શકશે. એ તેઓને દરરેજના અનુભવને વિષય છે. ત્રીજું ભમ્મલિક તે જમીન સંબંધી અસત્ય બોલવું. રસાળ ભૂમિને ઉષર ભૂમિ કહેવી, વેરાન જમીનને ફળ કુપ કહેવી, એની લંબાઈ પહોળાઈ ક્ષેત્રફળ ખોટાં કહેવાં વિગેરેને આમાં સમાવેશ થાય છે. ઉપર જણાવ્યું તેમ કન્યાલિકામાં સર્વ દ્વીપદ સંબંધી અસત્યને સમાવેશ કર, ગવાલિકમાં સર્વ ચતુષ્પદ સંબંધી અસત્યને સમાવેશ કરે અને ભૂમ્પલિકમાં સર્વ પ્રકારના ધનને લગતાં અસત્યને સમાવેશ કરે. અત્રે જે શબ્દ મૂક્યા છે તે તે વર્ગની અમુક વ્યક્તિઓની મુખ્યતા બતાવવા માટે મૂકેલા છે.
થાપણુમે એ ચોથું મટકું જુઠું છે. વિશ્વાસથી કોઈ માણસ પરદેશ જતી વખત ઘરેણું મૂકી જાય, રોકડ મૂકી જાય અથવા બીજી વસ્તુ મુકી જાય ત્યારે સાક્ષી રાખે નહિ, એવાને વિશ્વાસઘાત કરે, એ વસ્તુઓ પાછી લેવા આવે ત્યારે અસત્ય બેલી તે મુકી ગયેલ વાતની ઈનકારી કરવી એ ચતુર્થ મહા અસત્ય છે. “ફડીસાક્ષી” એ પાંચમું મે અસત્ય છે. પિતાને કેસ સાચે કરવા માટે પિતે ન્યાય દરબારમાં અસત્ય સાક્ષી સેગનપર આપવી અથવા બીજા ખોટા સાક્ષીઓ ઉભા કરવા એ મહાન અસત્ય છે. રાગથી કે દ્વેષથી જુઠી સાક્ષી પુરવાના
૧ આ અસત્ય બીજા પાપસ્થાનક ચેરી) માં પણ સમાય છે, માત્ર શબ્દથી ના પાડવી એટલા અંશને આમાં સમાસ છે.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२५२
જૈનધર્મ પ્રકાશ
કારણભૂત થનાર આ વિભાગની કક્ષામાં આવી જાય છે.
સત્ય અને અસત્યના વિશિષ્ટ પુરૂષોએ જે વિભાગ પાડ્યા છે અને ભેદો અતાવ્યા છે તેનુ કાંઇક સ્વરૂપ આપણે જોયુ તેથી સત્ય શું અને અસત્ય શું? તેના ખ્યાલ આવી શકશે,જેથી આપણે સાધારણ બુદ્ધિથી સત્ય માનતા હોઇએ તે અસત્ય પણ હોય એ ઉપરના સૂક્ષ્મ વિભાગોથી જોઇ શકાયું હશે. ગમે તે દૃષ્ટિથી જોઇએ તે સત્ય વચન એલવાથી લાભ છે એ નિઃસ'દેહ હકીક્ત છે. સત્ય વચનથી વ્યવહાર ચાલેછે અને વ્યવહારમાં અનેક પ્રકારના લાભ પણ તેથીજ થાય છે. અસત્ય ખેાલીને કદાચ થોડો વખત કાંઇ લાભ મેળવવામાં આવે છે પણ પરિણામે તેથી લાભ થતા નથી અને જરૂર નુકશાનજ થાય છે. કોઇ પણ વ્યાપારનું સાધારણ દૃષ્ટાંત લઈએ તે! આ વાત તરત સમજાશે. તેલમાં, માપમાં, ભાવમાં, સેાદામાં, રૂખ ખતાવવામાં અને બીજી અનેક બાબતમાં સત્ય ખેલનાર વેપારીજ ફાવે છે. થોડા વખત કદાચ ખાટી હકીકત કહેનાર ફાવી જાય છે પણ છેવટે તે ઉઘાડો પડ્યા વગર રહેતા નથી અને જ્યારે તેનું અસત્ય ન ખીજના જાણવામાં આવે છે ત્યારે જરૂર તેના વ્યાપાર ઉપર માઠી અસર થાય છે. ગ્રાહકે એક વખત છેતરાય છે પણ અંતે તેઓ અસત્ય ખેલનારને છેડી દઇ સત્ય વ્યવહાર કરનારના આશ્રય લે છે, એ દરાજના અનુભવતા વિષય છે. સત્ય વ્યવહુાર કરનાર બહુ સારા વિશ્વાસ પાડી શકે છે અને કદાચ શરૂઆતમાં તેને સહન કરવું પડે છે, કેટલાક નફાના અને ઘરાકીનેા ભેગ આપવા પડે છે પણ છેવટે તે જરૂર ફાવે છે. દુનિયાને વ્યવહાર પણ સત્ય ઉપરજ ચાલે છે. હજારો માઇલપરથી માલ મેકનાર ને એક વખત ભરતીઆમાં લખ્યા કરતાં એછે. માલ મેકલે તો કદાચ એકવાર તેા નફા મેળવી જાય પણ ખીજીવાર તેનાપર કાઈ ખરીદ્ય મેકલતું નથી. વળી અસત્ય ખેલનાર પશુ સત્યના આશ્રય નીચેજ પેાતાનેા વ્યવહાર ચલાવે છે અને લાભ મેળવે છે. દરેક વ્યાપારી એક જ ભાવ ’ ના પાટી દુકાન પર લગાવે છે. ‘ આ દુકાન પર બે ભાવ છે ’ એવાં પાટીઓ કાઈ પણ જગા પર વાંચવામાં આવ્યાં નથી. તેથી કદાચ ‘ એકજ ભાવ ’ નું પાટિયુ’ લગાડનાર પણ બે ભાવ કરતા હોય તેા બહુજ થાડા વખત નભે છે. અમુક અપવાદ વગર દેવટે તો પ્રમાણિક વ્યવહુાર કરનાર અને સત્ય ખેલનારજ ફાવે છે. સત્ય વચનેાચ્ચાર કરવાથી આવી રીતે વ્યવહાર દ્રષ્ટિથી પશુ અનેક લાભ થાય છે. મુખ્ય લાભ તેથી વિશ્વાસ બેસવાને! થાય છે અને એક વખત ચાકસ મેધાસ બેસી ગયા પછી નિયમિત રીતે વ્યવહાર ચાલ્યા કરે છે દૂકાન પર બેસી સેાદા કરી શકે છે. સત્ય વચનથી વિશ્વાસ બેસે
'
,
છે,
For Private And Personal Use Only
અને બાળક પણ વિશ્વાસથી યશ
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્ય-પંચમ જન્ય.
૫૩ વધે છે, યશથી કીર્તિ પ્રસરે છે, કીર્તિથી કપ્રિય થવાય છે અને લોકપ્રિય થવાથી સ્વાર્થ સાધી શકાય છે, પૈસા પેદા કરાય છે અને એગ્ય સાધન પ્રાપ્ત કરી શકાય છે.
સવ વચનથી આવી રીતે વ્યવહારૂ રીતે વ્યાપારમાં લાભ થાય છે, તેવી જ રીતે બીજી ગમે તે વ્યવહારની પ્રવૃત્તિમાં પણ સંખ્યાબંધ લાભ થાય છે. એક વકીલ હોય તે સત્યજ સલાહ આપે છે એ વિચાર કેમાં દઢ છપાઈ ગયા પછી તેને કામ કરવાની પણ ફુરસદ ન મળે એટલે લાભ થાય છે. એમાં ધીરજ અને વખતને જ સવાલ બાકી રહે છે, પરિણામે તેને લાભ થવામાં શંકા રહેતી નથી. રાજ્યદ્વારી પુરૂ, મુત્સદીઓ અને કારભારીઓના સંબંધમાં પણ તેજ પ્રકારે સમજી લેવું. જેઓ ફટ નીતિને આશ્રય કરનાર હોય છે તેઓના સીધા થવહાર કે વચન પર પણ અનેક કલ્પનાઓ કરવાનું કારણ બને છે, જ્યારે સરલ પ્રકૃતિના નમ્ર રાજ્યદ્વારીઓના સંબંધમાં મનમાં કિંચિત્ પણ ભય રહેતો નથી અને તેઓ ઘણા સુકૃત્ય કરી જાય છે, કરી શકાય તેવી સ્થિતિમાં મૂકાય છે અને વગર શંકાએ લેકે તેનામાં વિશ્વાસ મૂકી તેના વચનપર વિશ્વાસ રાખે છે. આવી રીતે કોઈપણ વ્યવહારની પ્રવૃત્તિ પર વિચાર કરતાં જણાશે કે સત્ય વચનથી આ ભવમાં પણ અનેક પ્રકારના લાભ થાય છે. સામાન્ય બુદ્ધિએ પણ એ લાભ એટલા બધા જણાશે કે પરભવના સંબંધમાં જેના વિચારે પરિપકવ થયેલા ન હોય તે પણ કાંઈ નહિ તે અિહિક હિત ખાતર પણ સત્ય વચચ્ચારની મહત્વતા સમજી શકશે. સત્ય વચનથી અત્ર બહુ રડ્યૂલ લાભે બતાવ્યા તે ઉપરાંત તે બીજા ઘણા પ્રકારના લાભ છે જેપર સમગ્ર રીતે આપણે આગળ વિચાર કરશું. હાલ વચન બોલવામાં કેટલી જાતની દષ્ટિ રાખવી તે પર ધ્યાન આપીએ. - સત્ય વચન બોલવાનો નિર્ણય કરે તેમાં પછી કાંઈગેટા વાળવા ન જોઈએ. આને માટે ત્રણ સૂત્ર ધ્યાનમાં રાખવા ગ્ય છે. “સત્ય બોલે, પૂરૂં સત્ય બોલે અને સત્ય સિવાય કાંઈપણ બેલ નહિ.” આ વિચારવા યોગ્ય વિષય છે. ઘણી વ. ખતે જેટલું વચન બોલાય છે તેટલું તે સત્ય હોય છે પણ તે પૂરું સત્ય હેતુ નથી અથવા તે એવી પરિભાષામાં રચવામાં આવ્યું હોય છે કે બોલનાર જેટલું બેલે તેટલું સત્ય હોય પણ તેના પરથી જે અનુમાન દેરવાનું હોય તે પ્રગટ અસત્ય હોય અને બોલનાર તે જાણતા પણ હોય કે સામે માણસ તેને અસત્ય રીતે સમજશે. એક માણસને પચીશ રૂપિયાનો ખપ હોય, તમારે તેને તે આપવા ન હોય, તે તમને આવીને પૂછે કે “તમારી પાસે પચીશ રૂપિયા છે? ... તમારા ખીસામાં
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
જૈન ધર્મ પ્રકાશ.
'
ન હોય પણ કપાટમાં હાય, તેથી તમે કહેા કે મારી પાસે નથી અને એમ માના કે તમે સત્ય બેલ્યા છે, પણ તે સ`પૃ` સત્ય નથી. તમારી પાસે નથી એમ એલવામાં તમારા ભાવાર્થ એમ છે કે તમારા કબજામાં કે તમારી આજુબાજુમાં તે રકમ નથી, તમે તે વખતે તમારી પાસે એટલે શરીરપર નથી એમ માની સત્ય જવાબ આપ્યા છે એમ ગણા છે, પણ તેજ વખતે તમે જાણા છે કે સામે મનુ પ્યું તેનેા અથ એવે! કરો કે તમારા કબજામાં કે તમારા ઘરમાં તે રકમ નથી.માટે
આ અસત્યજ છે, તે સ‘પૂર્ણ સત્ય નથી. વળી આપણે ઘણી વખત એવી રીતે શુચવસુવાળું વાકય એલીએ છીએ કે જે સત્ય હોય, આખું સત્ય હૈાય પણ તે સત્ય સિવાય ખત્તું પણ હોય. ઘેાડું વાકય સાચું હાય અને થાડુ' ખાટુ' હાય. થોડા વિભાગ દ્વી અથી હાય, સામા મનુષ્યને ખોટે રસ્તે દોરનાર હાય, ઉલટા આશય સમજાવી ઉલટી અનુમિતિ કરાવનાર હાય, એ સર્વ સત્યની કક્ષામાં આવતાં નથી. દરરોજ આવાં મિશ્ર વચનેા બહુ ખેલાય છે અને તેટલા માટે ન્યાયમંદિશમાં હાલ પ્રતિજ્ઞા હૈતી વખત પણ સત્ય બેલવાના, સંપૂર્ણ સત્ય બેાલવાના, અને સત્ય સિવાય કાંઈપણુ નહિ એટલવાના સાગન દેવામાં આવે છે. આ ખાખત બહુ વિચાર ઝરી સમજવા ચેાગ્ય છે. દર૨ાજના અનુભવના વિષય છે. કહેવાના તાત્પર્યા એ છે કે માત્ર સત્ય વચન ખેલવાના આદેશ નથી, પણ તેની સાથે ઉપરોક્ત બન્ને વધારાના નિયમે પણ કામે લગાડ્યા હોય ત્યારેજ તે સત્ય કહેવાય છે.
ઉપરના વાકયમાં જે ત્રણ નિયમો સત્ય ખેલવાના સબંધમાં ખતાવવામાં આવ્યા છે તેને આપણી (જૈન) પરિભાષામાં ‘તથ્ય’ શબ્દમાં સમાવવામાં આવ્યા છે. તથ્ય વચન બેલવુ એટલે જેવુ હાય તેવુ` ખરાખર ખેલવુડ અને કહેનારના આશય ને સપૂર્ણ પણે ખરાખર સાંભળનાર સમજે એવી રીતે કહેવું. આ ઉપરાંત જૈન ગ્ર’માં તેને માટે બીજા પણ નિયમે છે તે બહુ વિચારવા ચેાગ્ય છે. સદરહુ વિશેષણા મુખ્યત્વે કરીને ચાર છે, સત્ય, પ્રિય, દ્વિત અને તથ્ય એ ચારે વિશેષણ યુકત વચન એલવુડ એવે સ`જ્ઞ ભગવાનને આદેશ છે. અમુક વિષયપર જયારે ઉલ્લેખ કરવાતે ડાય ત્યારે તે વિષયની મુખ્યતા કરતી વખત સાધારણ રીતે ખીજા વિષયેની ગણુતા કરી દેવાય છે. એ દોષ દૂર કરવા બહુ મુશ્કેલ છે. પણ આખા જૈન શાસ્ત્રાના આશય સમજવા સારૂ એક હકીકત બહુ ધ્યાનમાં રાખવા ચેાગ્ય છે. અહિંસા ” ઉપર આખા જૈન મતની રચના છે. કાઇપણુ કાર્ય ન કરવું, કોઇપણુ
46
ર કરવું અથવા ન કરવેા, કોઇપણુ કષાય ન કરવા, કોઇ વચન બોલવું કે ન બેલવું, કેઇ છત પચ્ચખાણ લેવાં, કેઇ નિયમે સ્વીકારવા એ સર્વમાં અહિંસા
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્ય-પંચમ સાજન્ય,
૨૫૫
:
વ્રત ઉપર દૃષ્ટિ પ્રથમ રાખવી જોઇએ, જૈનશાસ્ત્રમાં અહિંસાનુ સ્વરૂપ એવુ' ઉત્તમ રીતે ખાંધવામાં આવ્યુ છે કે તેમાં સર્વનેા સમાવેશ થઇ જાય. ભાવક્રાણુ હાય તેવી પણ ક્રિયા કરવાને નિષેધ થયા એટલે એમાં સ` વ્રત નિયમેને સમાવેશ થાય છે. સત્ય વચન બોલવાના આદેશ કર્યાં તેમાં બીજી હકીકત સાથે મુખ્ય વાત એ કહી કે અસત્ય વચન એલવાથી પેાતાના ભાવપ્રાણુ હ્રણાય છે, તે ભાવહિંસા છે તેથી તે ન ઓલવુ. તેવીજ રીતે વચન સત્ય હાય, સપૂર્ણ હોય, પણ સાંભળનારને અપ્રિય લાગે તેવુ હાય તે તે પણ ન બોલવું. કારણુ સામા મનુષ્યની લાગણી દુખવવી એ પણ હિંસા છે અને હિં‘સાના સર્વથા નિષેધ છે તેથી અપ્રિય વચન પણ ન ખેલવુ'. આ નિયમના સંબધમાં ઉપર ઉપરથી વિચાર કરતાં તે માત્ર પ્રિય ખેલનાર માણસ ખુશામત કરનારા થઇ જાય એમ લાગવા સ’ભવ છે. કારણુ પ્રિય વચનજ ખેલવાની ટેવ પડે તે માણસ સત્ય તરફ નજર ન રાખતાં પ્રિયતા તરફ નજર રાખવા જાય છે અને તેમ કરતાં ખુશામત કરવાની ટેવ પડે છે. આટલા ઉપરથી ખાસ સમજવા ચેાગ્ય એ છે કે જૈન શાસ્ત્રમાં કહેલ સવને અપેક્ષિત છે. જે દષ્ટિણબંદુથી તે ફરમાવવામાં આવ્યા હોય તે અપેક્ષાએ સમજવી જોઇએ, લઘુ વયના પુત્રના ર્હુિત ખાતર તેને અપ્રિય વચન કહેવામાં આવે કે ન્યાયાધિશ ગુન્હેગારને ચેતવણી આપતાં આકરા શબ્દો કહે તે અપ્રિય અમુક શુદ્ધ આશયથી ઉત્પન્ન થયેલા છે તેથી તે હિંસાની કક્ષામાં આવતા નથી. આટલા માટે મનતાં સુધી સત્ય, પ્રિય, હિત કરનારૂ' અને જેવુ હોય તેવુ. સ`પૂર્ણ સત્ય કહેવુ.... અપ્રિય હાય અને મેલ્યા વગર ચાલે તેવુ' હાય અથવા ખેલવાથી કાંઈ લાભ કરે તેવું ન હેાય તે ખેલવુ' નહિં. મહા હિત કરનાર વચન હાય અને તે કદ્ધિ જરા અપ્રિય લાગે તેવુ... હાય પણ હિતકારી ચાકસ હોય તે થાડા નુકશાનને વિશેષ લાભ ખાતર ભેગ આપવે, એક નાના છેાકરા લાકડીના ઘેાડા બનાવી રમ તે હાય તેને લાકડી દૂર લેવાનુ' કહેવુ એ અસત્ય વચન છે, કારણ ત્યાં સ્થાપના નિક્ષેપાના ભંગ થાય છે. લાકડી ઉપર અશ્વવના આરોપ તેણે કર્યાં છે, તેને ઘેાડા દૂર લેવાનુ જ કહેવુ જોઈએ. તેવીજ રીતે અધને અધ કહેવા તે સત્ય વચન છે, પણ અપ્રિય લાગે તેવું છે, તેમજ હિત કરનારૂં નથી તેથી તેને અસત્ય વચન કહ્યું છે. આ ચારે નિયમ ધ્યાનમાં રાખી વચન બેાલવુ‘, લાભ દેખાય તેાજ ખેલવું અને નહિ તે મૌન સાથે સાધનમ્ સમજી ચુપ રહેવું.
પણ
આ ચાર નિયમની સાથેજ એક ‘મિત' વિશેષણ પણુ વ્યવહારૂ રીતે બહુ ઉ. યેાગી છે. મિત એટલે માપેલુ વચન ખેલવુ, અરજન્ટ તાર કરતા હાઇએ ત્યારે
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
જૈન ધર્મ પ્રકાશ. . જ બને તેમ શબ્દો ઓછા કરવાની વૃત્તિ રાખીએ છીએ તેવી રીતે જરૂર પૂરતાસાય સમજાવે તેટલા શબ્દજ બલવા, નકામું આખે દિવસ બેલ બેલ કર્યા કરવું નહિ. ખજુસ કરીને જે વચન બોલવાથી મહાન અહિત થતું હોય તે વચન કદિ પણ બોલવું નહિ. વચન કેવું બોલવું અને તેને આધાર હિંસા ઉપર છે એ
ને બાબતોને લઈને એટલા વિકટ પ્રશ્ન ઉઠવા સંભવિત છે કે તે પર વિવેચન લઈ શકે તેમ નથી, પણ ઉપર કહ્યું છે તે હકીકત અરસ્પર એવી બંધબેસતી આવી જાય છે કે તે સર્વજ્ઞ કથિત છે એટલી હકીકત કદાચ હાલ વિચારમાં ન લઈએ નેપા તે બરાબર સમજવામાં આવતાં તર્ક શકિત અને વિચારણા શકિતને પણ
ધ થઈ જાય છે. નહિ તે પછી સવાલ એજ ઉઠે કે સત્ય શા માટે બેલવું? કે તે માટે બેલવું? તેથી લાભ શું ? તેનું પરિણામ શું? તેને હેતુ શું ! આ
સર્વ સવાલનો નિર્ણય ઉપર લખેલ ખુલાસાથી બરાબર થઈ શકે છે, કઈ જગો પર હ સતું ન આવે તો વધારે વિચાર કરવાથી સમજાઈ જશે.
ઉપરોક્ત રીતે સત્ય, પ્રિય, હિત, તથ્ય અને મિત વચન બોલવાથી બહુ પ્રકા ના લાભ થાય છે. વારંવાર નકામું બોલવાની ટેવ મટી જાય છે, અને તેથી નકામે ડિનનો વ્યય થતું અટકે છે. આખા દિવસમાં બહુ નકામું બેલ બેલ કરવાની
માણને ટેવ હોય છે, જે કંઈ પણ રીતે લાભ કરનાર નથી. બહુ બોલે તે હા.' એ કહેવત બહુ વિચારવા યોગ્ય છે. વિચાર ક્યાં વગર કાળે કે અકાળે બોલ1ી ટેવ હોય છે તે કદિ પણ ચેકસ રીતે સત્ય બોલી શકતા નથી અને સ્પષ્ટ વઆ ઘઈ શકતા નથી. એક સુભાષિતમાં કહ્યું છે કે “અસત્ય પણ પ્રિય લાગે તેવું બેવનારા ઘણુ મનુષ્ય હોય છે પણ અપ્રિય કે પ્રિય ગમે તેવું હોય પણ પથ્ય વચન
લનાર બહુ ઓછા હોય છે. અત્ર સાંભળનારના હિત તરફ લક્ષ્ય રાખી કદાચ જ. શા અપ્રિય વચન બોલનારની પણ પ્રશંસા કરી છે તે આપણા ઉપરના સૂત્રને વિ કરોધ કરનાર નથી એ બહુ વિચાર કરીને સમજવા ગ્ય છે. દરેક રત્રની અપેક્ષા સમજીને તેનો અમલ કરે અને ખાસ કરીને પિતાને અનુકુળ થઈ જાય તે અર્થ ન કરે, પણ તેને આશય બરાબર વિચારી તદનુસાર વર્તન કરવું એજ ખરે ખરી સજન્યપણાની નિશાની છે. તેટલા માટે સર્વ સંગે વિચારીને બધી રીતે લાભ કરનાર હોય અથવા જરા દુઃખ લાગવાની અપેક્ષાએ પણ સાંભળનારને વિશેષ લાભ કરનાર હોય છે તેવું વચન બેલવું. પુત્રને કે નોકરને શિખામણ આપતાં જરા કડવું વચન કહેવું પડે તો તે અપ્રિય છે પણ તેથી પરંપરાએ લાભ બહુ છે, તે વચન લવાને નિધિ નથી. ખાસ કરીને અસલ હોય અને તે પણ ખુદ
લાભ ખાતરજ બલવાનું હોય તેવું વચન તે બોલવુંજ નહિ. અપૂર્ણ
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્યોાવિજયજી કૃત સ્વાપર ટીકાયુક્ત દાર્જિરાત.'દાત્રિશિક્ષ
આ અપૂર્વ ગ્રંથ છે. અનેક વિષયાથી ભરપૂર છે. કચ્છજખો નિવાસી શ્રાવિકા દેવલીબાઇની આર્થિક સહાયવડે ગ્રંથાકારે ઘણા ઉંચા કાગળપર છપાવી ખહાર પાડેલ છે. પન્યાસજી. જી. આણુ દસાગરજીએ શુદ્ધિને માટે પરતા પ્રયાસ કરેલે છે. જૈનપુસ્તક ભડારમાં તથા જૈનશાળા અને પાઠશાળામાં (જ્યાં સસ્કૃત અભ્યાસ ચાલતા હૈાય ત્યાં ) તેમજ સસ્કૃતના અભ્યાસી સાધુસાધ્વીને લેટ તરીકે આપવાના છે. તેના અભિલાષી સાધુ સાધ્વીએ મગાવવાની કૃપા કરવી. પુસ્તક ભડાર ના રક્ષક વિગેરેએ પાસ્ટેજ ત્રણ આના મેકલીને મંગાવી લેવા તસ્દી લેવી.
તંત્રી
નવાણુ યાત્રાના અનુભવ.
અમારી સભાના પ્રમુખ કુંવરજી આણુ દજીએ ગયે વર્ષે શ્રીસિદ્ધાચળ માં. તીર્થની નવાણુ યાત્રા કરવાના અપૂર્વ લાભ લીધેા તે પ્રસગે મેળવેલા અનુભવના આ લેખ એ તીથ સબધી અનેક હકીક્ત પૂરી પાડે તેવા લખેલે છે. તે બહેાળે
ભાગે આ માસિકમાં પ્રગટ થયેલ છે, ઉપરાંત શત્રુ ય લઘુકલ્પ, મહાકલ્પ તા ભરતચક્રીએ કરેલી સ્તુતિ વિગેરે દાખલ કરેલ છે. પાંચ કારમની આ બુક કિંમતથી વેચવાની નથી મેાકલવાની છે, પાસ્ટેજ ૭ નવાણુ
યાત્રા કરવાના અભિલાષીને ભેટ તરીકે લેવાનુ નથી માટે તેના અભિલાષીએ મગાવી તત્રી.
લેવાની તસ્દી લેવી.
હ દાયક સમાચાર.
શ્રી સમેત શિખર તી ના સવમાં મળેલા ન્યાય
આ તીર્થ પર ખુંગલા ખાંધવાને વિચાર બંધ રહ્યા પછી તે પહાડ ખરીદ કરવાના સબધમાં પ્રયાસ ચાલતાં દિગ’ખરી ભાઇઓએ છુટા પડીને તે પહાડને ઈજાર લેવા તજવીજ કરી ત્યાંના લેફ્ટેનન્ટ ગવનર તરફથી લાભ મેળવેલા, એ સ’અંધમાં આપણને થયેલા અન્યાયને અંગે લેક પ્રિય અને ન્યાય પરાયણ ગવર જનરલ લોર્ડ મીન્ટાને અરજ કરતાં તેઓ સાહેબે આપણુને સપૂર્ણ ન્યાય આપ્યા છે અને પોતાનુ ન્યાયીપણુ બતાવી આપી પ્રથમના ઠરાવ ગેરવ્યાજબી ઠરાજ્યેા છે. તે સાથે હિંગ ખર ભાઈએ ભરેલી ડીપાઝીટ રકમ પણ પાછી આપવા ઠરાવ કરેલા છે. આ સબંધમાં પ્રયાસ કરનારા શ્વેતામ્બર સંપ્રદાયના આગેવાન ગૃહસ્થાને સપશુ ધન્યવાદ ઘટે છે.
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિહેર–પાલીતાણું રેલવે. જય તીર્થની યાત્રાને લાભ લેવા ઈચ્છનારને માટે આ બહુ સારી થઈ છે. એ નિ હાલમાં શિહેરથી સવારના ૭–૩પ (ટી. ટા.) ઉપડશે લીતાણાથી સાંજના બરાબર 6-0 (સ્ટ. ટા.) ઉપડશે. આમ થવાથી અમ| તરફથી રોજની ફાસ્ટ ટ્રેનમાં આવનારને અને રાત્રિની મીકસમાં જનારને લાં થઈ પડશો. તેમજ જે દિવસે પાલીતાણા પહોંચશે તે દિવસે પણ યાત્રા છે. ભવ્ય જીવોએ અવશ્ય આ તીર્થની યાત્રાનો લાભ લે. નવું પાનસર સ્ટેશન ખાવ્યું છે. હાલ મેરાણુ અને અમદાવાદ વચ્ચે આવેલા પાનસર ગામે શ્રી મહાવીર તે અપૂર્વ બિબ નીકળ્યા છે તેની યાત્રાને લાભ લેવા માટે સંખ્યાબંધ હિં જાય છે. તે ગામનું સ્ટેશન ગામી એક ગાઉ લગભગ હૃર હતું તેથી તે અગવડ પડતી હતી તે અગવડ દૂર થવા માટે હાલમાં ગામથી તદન નજીટેશન ખોલવામાં આવ્યું છે. યાત્રા અવશ્ય કરવા લાયક છે. મુદત વધારી છે. કાયા માં જાહેર કરેલા માંસાહારી થતી હાનિ ને વનસ્પતિના ખેરાકથી લાંભવાળા જેને માટે એક માસની મુદત વધારવામાં આવી છે. જેથી પેષ આવેલા છે સ્વિકારવામાં આવશે. િએવા પુરતાની પહોંચ તથા તે સંબંધી વિવેરાન આવતા અંકમાં તેમજ અવકારો આપવામાં આવશે. નવા મેમ્બરોના નામ. દશી નારદ ઓશવજી. ભાવનગર. લાઈફમેમ્બર. ર દેશી ચુનીલાલ ગેવિંદજી. ધોળેરા. પહેલા વર્ગના મેમ્બર. 3 પરી માલાલ હિમચંદ, ,, અધિ. દા મ શવા. ર૭ જઍ. , 5 શા. હાલ દ હીરાચંદ, માલેગામ. :) - અત્યંત ખેદકારક સમાચાર, સંઘવી પિપટલાલ નેમચંદનું અકાળ પંચવ, કાર્તિક સુદ 4 ની રાત્રિએ ઉપર જણાવેલા ગૃહસ્થ લેગના અતિદુર્ણ વ્યાધિના ડગ થઈ પડ્યા છે. એઓ કાયમના અભ્યાસી, ધમિg, સરલ અને બુદ્ધિશાળી તા -- 35 વર્ષની લgવયમાં મૃત્યુવશ થવાથી સભાએ એક ઉતમ 6 લે છે. એમના વડીલ બંધુ દામોદરદાસને તેમજ તેમના કુ. gii દિલસોજી આપવા સાથે ધર્મકાર્ય તરફ વિશેષ પ્રવૃત્તિ કરવા છે કારણભૂત શોક ન કરવા સૂચવીએ છીએ. For Private And Personal Use Only