SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાશ. મારી પાસે રહે, અહીં તું કઈથી પણ ભય પામીશ નહીં. ” એમ કહીને તે લેકનાથે તેને તે આલયની ઉપરની ભૂમિ પર ચડાવ્યું. ત્યાં તે ઈચ્છાનુસાર પૂર્ણ મનોરથ વાળો થઈને સુખે રહેવા લાગ્યો. એ પ્રમાણે કેટલેક કાળ સુખમાં વ્યતિત થયા પછી એકદા લોકનાથે શુદ્ધબુદ્ધિને કહ્યું કે “અહીં ચિરકાળ રહેવાથી ઉગ્રશાસનના સેવકોએ તને જાણે છે. દુઇ ચેષ્ટાવાળા એ શત્રુઓ કદાચ મારી સમ્યગ દ્રષ્ટિ ને છેતરીને તને છળથી પકડી લેશે. માટે હે મિત્ર! તને એવે ઠેકાણે મુકું કે જ્યાં તારી સન્મુખ જેવાને પણ તેઓ કોઈ પ્રકારે સમર્થ થાય નહીં, પરંતુ તેટલે દૂર જનારા માણસેને બહુ દુઃખદાયી માર્ગ આવે છે, અને તે સુધા તૃષાદિક મહા દુઃખને સહન કરવાથી જ ઉલંધી શકાય છે. માટે હે કુશળ ! ગાઢ કલેશ સહન કરવામાં મનને દ્રઢ કર, મારી પાછળ ચાલ, અને શત્રુઓના કંડપીઠ પર પગ મુક, માર્ગમાં પગલે પગલે શત્રુઓ નેહ બતાવીને મનહર ભેજનાદિવડે લેભ પમાડી તને બોલાવશે. પરંતુ જો તું મન, વચન કે કાયાએ કરીને તેમની કિંચિત્ પણ સંભાવના કરીશ, તો તેઓ તને તે મીથી પકડી જશે, તે વખતે હું તારૂં રક્ષણ કરીશ નહીં.” આ પ્રમાણે તેને ઉપદેશ આપીને લેકનાથ તે માર્ગે ચાલ્યા, અને દ્રઢ નિશ્ચયવાળે શુદ્ધબુદ્ધિ પણ હવેથી ક્ષેમની પાછળ ચાલ્યો. માર્ગમાં જ્યાં જ્યાં વિષમ સ્થળે શુદ્ધબુદ્ધિ તૃષાતુર થતો, ત્યાં ત્યાં “આવે, શીતળ જળ પીઓ” એમ બોલતી, જાણે શુંગારની દેવીઓ જ હોય તેવી અને દે. દીપ્યમાન હારાદિક અલંકારોથી શોભતી પાણીના પરબને પાલન કરનારી શ્રેષ્ઠ બેલિકાઓને તે જેતે હતે. પરંતુ પથિક સમૂહના પગે પડવાથી વ્યથા પામેલા અને ધુળથી છવાએલા તૃણ અને સણ (લી સમૂહ) ને વિષે તેની દ્રષ્ટિ સમાન પડતી હતી. જ્યાં જ્યાં તે સુધાએ કરીને દુર્બલ કુક્ષિવાળા થતો હતો. ત્યાં ત્યાં તેની સમી. પેજ પસવાળા ભેજાથી ભરપૂર તેયાર પાત્રોની શ્રેણીને તે હતું પરંતુ પાંથસમૃડને ખેદથી થયેલા જળથી વ્યાપ્ત જ સહન વિષે અને તે આહાર રને લિધે સમાિળે થયો હતો. જ્યાં જ્યાં તે સૂય ની કાતેના તાપે કરીને - કુળ વ્યાકુળ થતા હો ત્યાં ત્યાં નજીકમાંજ ના ધુપ ઉપર જાઓ ગાયન કરી રા છે એવા છાયા તે તે જેતે હતો પરંતુ વ4: ૬૯માર વાળવાળા દાવાની લિધે અને વિશાળ એવા તે વૃક્ષસને તેની સુષ્ટિ સમાન રસવાળી રે રાતિ હતી. તે વૃના રક્ષક મનુષ્ય કોમળ વાટી તેને બોલાવતા હતા, તે પડે તે સહુજ ] માલ પણ તેના પર નાંખતે નહીં. આ કારણે ગ્રહણ કરેલી પ્ર For Private And Personal Use Only
SR No.533306
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy