Page #1
--------------------------------------------------------------------------
________________
-
જૈન આગમ સાહિત્યનું સ્વરૂપ
ભારતની ધર્મત્રિવેણી રૂપે ગણાતા બ્રાહ્મણ, જૈન અને કરતા હોય છે. અને પંથનાં મૂળ લખાણોને શ્રેષ્ઠ તથા બદ્ધ ધર્મના મહાન (આચાર્યોએ) ધાર્મિક સાહિત્યનું અંતિમ આધારરૂપે ગણતા હોય છે. તેઓ એમ માને છે કે સર્જન કર્યું અને આ સાહિત્ય દ્વારા ભારતની પ્રજામાં શાસ્ત્રો ઈશ્વરરચિત છે અથવા કોઈ પુણ્યશાળી આત્માઓનું સંસ્કાર સીંચન કર્યું.
સર્જી છે. જેનધર્મ સાહિત્યનું સર્જન પ્રધાનપણે ગણધરે, ભારતના સિદ્ધો, તપસ્વીઓ, આર્ષદાઓ અને યોગીઓ આચાર્યો, સૂરિઓ કે મુનિઓ દ્વારાજ થયું છે. ભગવાન દ્વારા આપવામાં આવેલ આ જ્ઞાનજ્યોતના વારસાને સતેજ
મહાવીરનાં વચનોને આવરી લેતા મૂલ આગમ પર નિર્યુક્તિ રાખીને આજપર્યત અનેક પ્રકારના ધાર્મિક સાહિત્યની ભાગ્ય, ચૂર્ણિ, અવચૂર્ણિ, ટીકા, વૃત્તિની રચના કરવામાં
આવી છે. ઉપરાંત તે આગમોને અનુલક્ષીને ધાર્મિક ગ્રંથો યુગપુરુષોએ રચના કરી છે. ધર્મના મૂળ તોથી ગુંથાયેલું આ ધાર્મિક સાહિત્ય આજે પણ ભારતને ગૌરવ અપાવે છે.
તેમજ નાટક, કથા, (કાળબરી) વ્યાકરણ, છંદ, કેશ, અને જીવનવ્યવહાર માટે એટલું જ પૂરતુત છે. આચાર્યોએ
તષ, કાવ્ય, મહાકાવ્ય, ન્યાય, તર્ક જેવું અન્ય સાહિત્ય ત્યાગથી વિશદ્ધ બનીને આપેલા ઉપદેશમાં કેવળ શ્રદ્ધાના
રચાયું છે. સંસારત્યાગ કરી શ્રમણ દીક્ષા લઈ ધ પદેશક
તરીકે સ્થાને સ્થાને વિહરતા આચાર્યોએ અને તેમની શિષ્યપીઠબળથી જ સમાજમાં ટકી રહેવાનું સામર્થ્ય હતું. વિજ્ઞાનના પ્રભાવના પરિણામે આજે શ્રદ્ધાને જ અભાવ
પરંપરાએ આવું વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. જોવામાં આવે છે. એટલે ધર્મને સનાતન સત્યને પણ
ને સંસ્કૃત ભાષામાં હિન્દુ ધર્મશાસ, વેદ, પુરાણ, આજના વૈજ્ઞાનિક યુગના પ્રત્યક્ષ પ્રમાણેની કસોટીમાંથી પાર
મહાભારત, રામાયણ જેવા અનેક મહાગ્રંથો રચાયાં છે. તે ઊતરવું પડે છે. ધર્મના આ સત્યોને તેમના અસ્તિત્વની
અર્ધમાગધી ભાષા (પ્રાકૃત) માં રચાયેલા જૈનધર્મશાસ્ત્રોમાં સાબિતી અને એતિહાસિક સાબિતીઓથી કસ્યા પછી જ
આગમસૂત્રો એટલાં જ મહત્ત્વનાં છે તે જ રીતે પાલિ ભાષામાં આજે જનસમાજ તેમને અપનાવે છે. ધર્માચાર્યોએ ઉપદેશેલા
બોદ્ધ ધર્મશાસ્ત્રોના ત્રિપિટ્ટક ગ્રંથોને પણ અગત્યનું સ્થાન ધર્મતત્ત્વોને પણ આજના વૈજ્ઞાનિક યુગમાં તર્કની કસોટી
મળ્યું છે. આમ ત્રણે પરંપરાના ધર્મશાસ્ત્રોની ભાષા અલગ પર કસવામાં આવે છે.
અલગ છે અને તે જુદા જુદા મહાજ્ઞાની પુરુષોની રચના છે. જેનધર્મના ગૌરવને પ્રાચીન અંતિહાસિક સાબિતીઓ આ કર્તૃભેદ હોવા છતાં તેમાં નિરૂપાયેલા સિધ્ધાંતોમાં દ્વારા આજે પ્રમાણિત કરવામાં ભારતીય અને વિદેશી ખૂબ જ સામ્ય જણાયું છે. ત્રણે ધર્મશાસ્ત્રોનું હાર્દ ત્રણ વિદ્વાનોએ ભારે જહેમત ઉઠાવી છે. અને તેના ધર્મશાસ્ત્રો તમાં સમાયેલું છે. (૧) કર્મવિ પાક (૨) સંસારબંધન દ્વારા રજૂ કરવામાં આવેલ તત્ત્વજ્ઞાનને આ યુગની એક અને (૩) મુક્ત. ત્રણે ધર્મ સંસ્કૃતિનું આખરી ધ્યેય સર્વ માત્ર આધારશીલા ગણવા આ કેટલાંક વિચારકો પ્રેરાયા છે. કર્મોનો ક્ષય કરી મુક્તિ મેળવવાનું છે. આમ ત્રણે શિધાંતિક અને તેથી આજે ધર્મ સાહિત્યના અભ્યાસ તરફનું વલણ દષ્ટિએ એક જ લયબિંદુએ પહોંચવાનો આશય ધરાવે છે. જોવામાં આવે છે.
જન સાહિત્ય અને જેન આગમ સાહિત્ય' એ બંને સમાન તાવિક સિદ્ધાંતો અને ક્રિયાકાંડને માનનારા. વરચેની ભેદરેખા વિશે કેટલાંક અભ્યાસીઓમાં અસ્પષ્ટતા ઓનો એક સંપ્રદાય બને છે, અને તેમના માર્ગદર્શન માટે પ્રવર્તતી જોવામાં આવે છે. જૈન સાહિત્ય એટલે એવું જેદાર્શનિક સાહિત્ય સર્જાય છે. આ સાહિત્યના પ્રામાણિક, ધર્મવિષયક સાહિત્ય કે જેમાં જેન ધાર્મિક સિદધાંતસૂત્ર મૌલિક અને માનનીય ભાગ (શાસ) કહેવાય છે, સર્વમાન્ય ઉપરાંત વિવિધ ધાર્મિક વિષયો પરના અન્ય સાહિત્યને ગણાય છે અને પૂજાય છે. માન્યતાઓની યથાર્થતા કે સમાવેશ થતો હોય. પ્રાચીન ભારતીય વાડમયના લલિત ચોગ્યતા અને ચઢિયાતીપણું બતાવવા આચાર્યો પ્રયત્ન તેમ જ શાખંય તમામ પ્રકારના નમૂના જેનું સાહિત્યમાં પણ
Page #2
--------------------------------------------------------------------------
________________
પડેલા છે. જૈન આગમ સાહિત્ય” એટલે જેનોના મૂળ ધાર્મિક તદ્દન વિરોધી મંતવ્ય ધરાવતા હતા જે આ સર્વ ફાંટાઓમાં
- રિકગ્ન ” અથવા કેનરા તથા તે ઉપરનું ભાષા- આચારવિષયક મતભેદ ઉપરાંત તત્વચિંતનની બાબતમાંયે મક અને ટીકામક સાહિત્ય. શાપેટિયરે “સિદધાંત ” કેટલેક મતભેદ જોવામાં આવે છે. તે જનમતના તમામ શબ્દનો ઉપયોગ ન આગમ સાહિત્યને અનુલક્ષીને જ કર્યો છે. ફાંટાઓ માત્ર આચારભેદ ઉપર જ સર્જાયેલા છે. તેમનામાં જૈન માન્યતા પ્રમાણે વિશ્વનું સર્જન થયું નથી અને
તત્વચિંતનની બાબતમાં કોઈ મોલિક ભેદ હજુ સુધી જોવામાં તેનો અંત પણ નથી. બીજા શબ્દોમાં વિશ્વ કાળક્રમે બદલાયા
આવતું નથી. કરે છે. સમયાનુસાર અને જરૂરિયાત પ્રમાણે તેનું વરુપ વેતાંબર મત પ્રમાણે આગમ સાહિત્ય મહાવીર પ્રણિત બંધાત અને બદલાતા રહે છે. સમગ્ર બ્રહ્માંડમાં જૈન ધર્મ છે અને ગણધરોએ તેને સુત્રબદ્ધ કર્યું છે. જ્યારે દિગંબર સદાને માટે જીવંત છે. અને તેનું ધર્મ સાહિત્ય પણ જીવંત છે. મત અનુસાર તે મહાવીર પ્રણિત એટલે કે તેમનાં મુખેથી અવસર્પિણી કાળમાં ભગવાન શાંતિનાથના સમયમાં જે
ઉચ્ચારાયેલું છે અને હાલ જે ઉપલબ્ધ છે. તે મૂળ નથી, જેનશાધો રચાયાં છે સર્વ આજે પણ શબ્દશઃ અકબંધ પાછળથી લખાયેલું છે. તેમના મતે મૂળ આગમ સાહિત્ય ઘણું છે એવું નથી. તે શાસ્ત્રો તેના મૂળ સ્વરુપમાં કે માનસિક
નાશ પામ્યું છે. આમ છતાં તેમના ગ્રંથમાં પ્રાચીન આગ
મોનો ઉલેખ જોવા મળે છે. જૈન પરંપરાનુસાર ભગવાને ચેતનામાં રહેલા છે એમ ન પરંપરા માને છે. પશ્ચિમના વિદ્વાનોએ નશાસ્ત્રોનું મૂલ્ય ઘણું ઊંચું કર્યું છે. પ્રા.
આગમોનું નિરૂપણ કર્યું અને તેમના ગાધરએ તેને હર્મન યાકોબીના જણૂાવ્યા પ્રમાણે ન સૂત્ર (classical)
* સૂત્ર રૂપ આપ્યું : પ્રશિષ્ટ સંસ્કૃતથી પણ વધુ પ્રાચીન છે. અને તેમાંના કેટલાંક
બર્થ માસ બહા, મુત્ત સંયંતિ 17હ! નિ૩i' 1
सानणरस हियड्डाए तो सुत्त पयत्तेई ।। તે ઉતર બી (મહાયાની) પંથના જૂનામાં જૂના પુસ્તકોની બરાબરી કરી શકે તેવાં છે.
સૂત્રબદ્ધ કરનાર ગણધર અહી જણાવે છે કે હું મારું
સ્વતંત્ર કાંઈ કહેતું નથી. મેં ભગવાન પાસેથી આમ સાંભળ્યું ન ધર્મનાં મળમત સિદ્ધાંતને આવરી લેતાં મળને છે અને ભગવાન મળ વક્તા છે. એક વ્યક્તિ કોઈની આગમ” સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. તેના પાસેથી સાંભળેલી વાત જ્યારે ફરીથી કંઈને કહે ત્યારે શાબ્દિક અર્થ અનુસાર · આગમ” એટલે એવું ઉકષ્ટ તેમાં ભાવ એક જ હોવા છતાં શo, સ્વરૂપ, વર, શશી સાહિત્ય જે માત્ર તપુરના મુખેથી ઉચ્ચારાયેલું હોય, વગેરેમાં ફેરફાર થવાની પૂરેપૂરી શક્યતા રહેલી હોય છે. સો અર્થાત અરહંત ભગવંતને ઉપદેશ અથવા તીર્થ સ્વરૂપ પ્રથમ ભગવાન પિતાને આશય પ્રગટ કરે છે. અને પછી શ્રમણ ભગવાન મહાવીર આપેલાં તત્વવિષયક પ્રવચને એ ગણધરે તે પ્રવચનાને પિતાની શૈલીમાં રજૂ કરે છે જ આગમે છે,
અવું પરંપરાનું માનવું છે. જૈનધર્મ અનુસાર કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તીર્થંકર પ્રત્યેક અંગસૂત્રની વાચના એક કરતાં વધુ છે એવું ઉપદેશ આપે છે. તીર્થકરે ઉપદેશેલા સર્વોચ્ચ માને કેટલાંક નંદીસૂત્ર અને સમવાયાંગમાં જણાવવામાં આવ્યું છે. ભગવાનના ભવ્યાત્માઓ અનુસરે છે અને દીક્ષા લે છે. આવા અનુયાથી અગિયાર ગણધરમાંના ઈ-દ્રકૃતિ અને સુધર્માસ્વામી એના સમૃહના ચાર રભ છે : સાધુ, સાથી, શ્રાવક સિવાયના સર્વ ગણધરો મહાવીરસ્વામીની હયાતીમાં જ અને શ્રાવિકા. સંપ્રદાયના અગ્રેસરને ગણધર કહે છે. અને નિર્વાણ પામેલા. સુધમાં સ્વામી દીર્ધાયુ હતા તેથી ભગવાનનાં તેમણે ભગવાનના ઉપદેશને સત્રબદ્ધ કર્યા છે. ગણધરીએ પ્રવચનાના પ્રત્યક્ષ લાભ તેમને વિરોષ માર્યો હતે. તેમને રચેલા જે થશે તે આમા. આમ આમાના કતાં ગબધા અંગે આદિ ગૂંથી શ્રીમાળીરને ઉપદેશ જાળવી રાખ્યા કહેવાય છે. મહાવીર સ્વામીના અગિયાર ગધા હતા.
અને તે ફિય – પ્રશિષ્ય પરંપરાને પ્રાપ્ત થયો. આ પરં. પ્રત્યેક ગણધર અંગાની રચના કરે છે ( હાદશા મા " " "મ્ " નારા કંડ રાખી ને જતન નામે ઓળખાય છે. પ્રાચીન કાળમાં એ સાહિત્યની ઠીકઠીક કર્યું હતું. પ્રમાણમાં રચના થઈ હોવા છતાં આજે તેમનું બધું જ
શ્વેતાંબર સંપ્રદાય આગમોની પસ્તાળીસની સંખ્યા સાહિત્ય પૂરું ઉપલબ્ધ નથી.
ગણાવે છે. આ આગમ સાહિત્યને મુખ્ય બે વિભાગમાં જૈન ધર્મના બંને પંથે તાંબર અને દિગંબર મહાવીર વર્ષ ) ,
, . ધી, વહેચી નાંખવામાં આવ્યું છે. નિર્વાણ પછી અચેલવ તથા બીજા અનેક પ્રશ્નને કારણે
આગમ ઉભા થયેલા. બંને પંથેનું સાહિત્ય જુદું જુદું છે. પરંતુ જનતત્ત્વજ્ઞાનનું સ્વરૂપ બંને શાખાઓમાં કોઈપણ ફેરફાર અંગસાહિત્ય સિવાય એક જ છે. વેદિક તેમજ બીદ્ધમતના નાનામોટા બાર અંગ બાર ઉપગ ચાર છે દસ બે અનેક ફાંટાઓ પડ્યા હતા અને કેટલાંક તે એકબીજાથી
મૂળસૂત્ર છેદસૂત્ર પ્રકરણ ચૂલિકા
Page #3
--------------------------------------------------------------------------
________________
આગમ સાહિત્યને સમય ઈ.સ. પૂર્વે ૫મી શતાબ્દીથી થતા પકાટ
રીતીદગી થતા પુરતારૂઢ કરનાર તરીકે મળે છે. આવું મહાપ્રભાવક ઈ.સ.ની ૫મી સદી સુધી ગણાય છે. મહાવીરસવામીએ
દી સુનિલ ગણાય છે. મર્હાલારવામાં કામ કરનાર વિશે આપણી પાસે ઝાઝી માહિતી નથી એ સ્થાપેલા સંધ માટેના નીતિનિયમો ઘણાં કડક હતાં. એક કમનસીબી છે. આમ દેવર્ધિગણિ દ્વારા શ્રતને ઉદ્ધાર મહાવીરના પ્રચારનું કેન્દ્ર મગધ હતું અને ત્યાં એકધારી થયે આ વિશેને ઉલેખ શિલાલેખોમાંથી મળે છે. આ કુદરતી આફતો ચાલી હતી. જ્યારે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના પ્રયત્ન મહારાજા ખારવેલે કલિ'ગદેશમાં આવેલા ખંડગિરિ શાસન દરમ્યાન મગધમાં બાર વર્ષનો ભયંકર દુકાળ પડયો અને ઉદયગિરિ પર શિલાલેખ કતરાવે છે તે આ પ્રમાણે ત્યારે માનવજીવન દોહ્યલું થઈ પડયું તે વખતે ત્યાં શ્રત- છે: મીયકાળમાં વિછિન્ન થયેલાં અને ૬૪ અધ્યાયવાળી કેવલી ભદ્રબાહને લાગ્યું કે આ દુષ્કાળમાં તે ખોરાક અંગ સાહિત્યનો ભાગ કરીથી તૈયાર કરાવ્યું અને પણ પ્રાપ્ત નહીં થાય અને ગૃહસ્થીઓને ભારરૂપ થવાશે કાલિંગી વાચના કહેવામાં આવે છે. એમ વિચારીને તેઓએ વિશાળ શિષ્યસમુદાય સાથે
અગમેનું મહત્તવઃ- જેન પરંપરા પ્રમાણે અગમેની દક્ષિણ ભારત તરફ વિહાર કર્યો. વીર નિર્વાણ પછી ૧૬૦ વર્ષે એટલે આશરે ઈ. સ. પૂર્વે ૩૬લ્માં સ્થલિભદ્ર ડાક
રચના મહાવીર સ્વામીના ગણુધરેએ કરી છે. તેમના
ઉપદંશને સુત્રરૂપમાં બાંધે. “ તુરં પરિd niટા નિર્વજો” શિયો સાથે મગધમાં જ રહ્યા. તેઓ ચૌદ પૂર્વધરના જ્ઞાતા
આ દ્વાદશાંગને “નિપિટ” પણ કહે છે. વદિક સાહિત્યમાં હતા.
અંગ” (વેદાંગ) શબ્દ સંહિતાઓમાં જે પ્રધાનદ હતા. વીરનિર્વાણ પછી લગભગ ૮૨૭-૮૪૦ વર્ષ પછી (ઈ. સ. તેના અંગભૂત ગ્રંથો માટે વપરાતી સંજ્ઞા છે અર્થાત, વેદિક ૩૦૦-૩૧૩ માં) આગમને સુવ્યવસ્થિત સ્વરૂપ આપવા વાફમયના અર્થ મૌલિક નહીં પણ ગોણ ધા સાથે છે. માટે આર્યસ્ક ધિલના સાનિધ્યમાં મથુરામાં એક સંમેલન, જ્યારે જૈનોમાં અંગ શબ્દને આ અર્થમાં લેખવામાં નથી
જાયું હતું. અહીં જે શ્રતનું સંકલન કરવામાં આવ્યું તે આવને પણ બાર ગ્રંથોના બનેલા વર્ગનું અકા હોવાથી કાલિક શ્રત કહેવાયું. આગમશ્રતના બે વિભાગ પાડવામાં તેને અંગ કહેવામાં આવે છે. તે અંગના રચનાર શ્રતપુરુષ આવેલા છે: (૧) અંગબાહ્ય (૨) અંગપ્રવિણ. અંગબાધના માનવામાં આવ્યા છે. અને બાર અંગેને શ્રત કેવળીનાં બાર બે ભેદ છે (૧) આવશ્યક (૨) આવશ્યક વ્યતિરિક્ત અને અંગે ગણવામાં આવ્યા છે. આવશ્યકના સામયિક વિ. છ ભેદ છે, તેવા આવશ્યક ઉપલબ્ધ નિગમો વેદ જેટલા પ્રાચીન નથી પણ તેમને તિરિક્તના પણ કાલિક અને ઉત્કાલિક એમ બે ભેદ છે. બૌદ્ધ પિકના સમકાલીન ગણવામાં આવ્યા છે. ડે. આ સંમેલન મથુરામાં જાયેલું હોવાથી તેને મયુરીવાચના યાકોબીના જણાવ્યા પ્રમાદી સમયની દષ્ટિએ જેન આગમને નામ આપવામાં આવ્યું.
રચનાકાળ કોઈપણ માનવામાં આવે પરંતુ તેમાં હિત આ સમયમાં વલભીમાં પણ નાગાર્જુન નામે એક શ્રતધર
તથ્યને સંબંધ રાચીન પૂર્વપરંપરા સાથેનો છે. જૈન હતા. તેમણે વલભીમાં એક મેળાવડો જોયો હતો. તેમાં પરંપરાનુસાર ભ લ અનેક તીર્થંકર થઈ ગયા, પરંતુ તેમના એકઠા થયેલા સાધુઓએ ભુલાઈ ગયેલું શત યાદ કરીને ઉપદેશમાં સામ્ય જરૂર છે. તત્કાલીન પ્રજા છેલ્લા તીર્થ કરના સત્રાર્થને સંઘટનાપૂર્વક ઉદ્ધાર કર્યો, અને વલભીવાચના ઉપદેશ, શાસન અને વિચારને વધારે મહત્વ આપે એ સ્વાનામ આપવામાં આવ્યું અને તેને નાદાનીય પાક તરીકે ભાવિક છે. છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી છે અને તેમને ઉલલેખ મળે છે. આ વાચનાઓનો ઉલ્લેખ આપણને નદી. ઉપદેશ વધુ પ્રચલિત બન્યા છે. સત્ર અને સમવાયાંગસૂત્રમાં જ મળે છે અને આ ઉપરાંત મહાવીર સ્વામીએ જે ઉપદેશ આપે તેને ગાણ ધરાએ જ્યોતિષ કરંટીકામાં પણ મળે છે. તેના રચયિતા આચાર્ય સત્રબદ્ધ કર્યો તેથી અર્થોપદેશક અથવા અર્ધરૂપ શાળાના કર્તા મલયગિરિના મતાનુસાર “અનુગાર ” સૂત્ર માથુરી- ભગવાન મહાવીર ગણાય છે અને શબ્દરૂપ શાસ્ત્રના કર્તા વાચનાને આધારે લખાયું છે અને જ્યોતિષકરંટીકા વલભી- ગણધર મનાય છે. મહાવીર સ્વામીએ પોતે જ જણાવ્યું વાચનાના આધારે લખાઈ છે.
છે કે મારા અને મારા પૂર્વવતી પાર્શ્વનાથ ભગવાનના આ ઉપરાંત અન્ય વાચનાઓ પણ થઈ છે. ત્યાર બાદ
ઉપદેશમાં કઈ જ ભેદ નથી અને બાહ્યાચારમાં ભેદ દાવા વીર નિર્વાણુના આશરે ૯૦૦ વર્ષ પછી (ઈ. સ. ૪૫૩- છતાં પણ મારે ઉપદેશ એજ પાર્શ્વનાથને ૯ પ્રદેશ છે, ૪૬૬)માં વલભીમાં આચાર્ય દેવાર્શ્વગણિ ક્ષમાશ્રમણના જૈન પરંપરા પિતાના ધર્મશાસ્ત્રને આગમના નામે નેતૃત્વ નીચે એક સંમેલન ભરાયું ત્યારે સમય ઘણે વીતી ઓળખે છે. પ્રાચીન સમયમાં તેને શ્રત અથવા સમ્યફત તરીકે ગયો હતો. આ સમયે જેને જેટલું યાદ હતું તે ભેગું કરીને ઓળખવામાં આવતું હતું. આના ઉપરથી શ્રુતકેવલી શબ્દ દેવર્ધિગણિએ અન્ય લિપિબદ્ધ સિદ્ધાંતની સાથે પુસ્તકમાં ઉતરી આવ્યો છે. સ્થવિરની ગણનામાં શ્રુત સ્થવિરોને મહત્વનું ઉતાર્યું ત્યારબાદ શ્રત ભૂલાઈ જવાનો ભય જતો રહ્યો. સ્થાન મળ્યું છે. આચાર્ય ઉમાસ્વાતિએ શ્રતના પર્યાયાને આચાર્ય દેવર્ધિગણિનો ઉલેખ વાંચના પ્રવર્તક નહીં પણ સંગ્રહ કર્યો છે. શ્રત આપ્તવચન, આગમ ઉપદેશ, અહિય,
Page #4
--------------------------------------------------------------------------
________________
Jain
આખાય, પ્રવચન, જિાવચન વિગેર પર્યાયે માંથી આજે વિષયોનો પરિચય મળે છે. છેવ તે આગમ સાહિત્યનું આગમ નામે પ્રચલિત છે. સૌ પ્રથમ અનુયાગદ્વાર સૂત્રમાં પ્રાચીનતમ મહાશાસ્ત્ર ગણાય છે. તેમાં નિગ્રંથ શ્રમણોને
કોત્તર આગ માં દ્વાદશાંગ ગણિપિટકનો સમાવેશ કરવામાં આહાર-વિહાર, ગમનાગમન, રોગચિકિત્સા, વિદ્યામંત્ર, આવેલ હતા. ત્યારબાદ તેના ભેદ પાડવામાં આવ્યા અને સ્વાધ્યાય, ઉપસર્ગ, ભિક્ષ મહામારી, તપઉપવાસ પ્રાયમહાવીર હવામીના ઉપદેશની સંકલના દ્વાદશાંગીમાં કરવામાં શ્ચિત વિગેરે વિષયની વિપુલ માહિતી મળે છે. તેના આવી તેને ગાપિટક નામ આપવામાં આવ્યું, કારણ કે અધ્યયનથી તત્કાલીન સમાજનું એક જીવંતચિત્ર ઉપસી તેમાં ગણિને માટે કુતજ્ઞાન ભંડાર હતે.
આવે છે. ભાષાશાસ્ત્રની દષ્ટિએ પણ અગમ સાહિત્ય ગણધરો સિવાય પ્રત્યેક બુદ્ધ જે ઉપદેશ આપે તે અગત્યનું છે. ઉપદેશને તેઓ કેવલી થવાને લીધે આગમ સાહિત્યમાં આગમોનો સમય – આગમને સમય નક્કી કરવા સમાવવામાં કોઈ વિદન ન હતું. તેથી આગમોની સંખ્યામાં
ઘણો મુશ્કેલ છે. તેનો સમય નિર્ધારિત કરવા માટે તે ગ્રંથના અનેકગણે વધારો થઈ ગયો. તે ઉપદે સમ્યમ્ દષ્ટિવાળો કેવાથી તેને કોઈ વિરોધ થયો નહીં. મૂલાચારની ગાથામાં
વિષય, વર્ણન, શલી વિગેરેનો તુલનાત્મક અભ્યાસ કરવો આ વિશે ઉલેખ છે.
આવશ્યક છે. આ ગામના સમયની બાબતમાં મતભેદ છે.
પશ્ચિમના વિદ્વાને માને છે કે દેવર્ધિગણિએ આગમોને सुत्तं गणधर कथिदं तहेब पत्तेय बुद्धकथिदं च ।
પુસ્તકારૂઢ કરીને તેને સંરક્ષણ આપ્યું, પરંતુ તેમણે તેની सुयोवलिणा कथिदं अभिण्णा दसपुन्य कथिदं च || રચના કરી છે તે કહી શકાય નહીં કારણકે આગમ તે જે દશખવી જ્ઞાતા હોય તેઓ જ આગમ ગ્રંથમાં પ્રવેશી પ્રાચીન છે. તેને વ્યવસ્થિત કરવાનું માન દેવધિંગણુિના શકતા. જ્યારથી દશવી" ન રહ્યા ત્યારથી આગમોની સંખ્યા ફાળે જાય છે. ડે. યાકેબીના કથન પ્રમાણે તેઓ માત્ર વધતી બંધ થઈ એમ મનાય છે.
આગમના ઉધારક છે. આગમોનો કેટલોક ભાગ વિછિન્ન છે આગમોની સંખ્યા વધવાની સાથે સાથે તેમને વશી. પણ આ વિછિન્નતાને લીધે સર્વ આગમને સમય દેવધિ
કેટલાક ભાગ મૌલિક કરણ પણ થતું ગયું તેથી ગણધરકત પ્રથાને અગ સહિ. ગણિના સમય ગણી શકાય, તેમાં
પણ છે. તેથી સર્વ આગમોનો કોઈ એક જ સમય નથી. ત્યમાં ગણુવામાં આવ્યા ને બાકીનાને અંગબાહ્ય ગ્રંથોમાં પણ સમાવવામાં આવ્યા. મહત્વની દષ્ટિએ જોવામાં આવે તો સામાન્ય રીતે વિદ્વાનોએ આગમાને સમય પાટલીપુત્રની
વાચનાનો સમય માન્ય છે. ઉપલબ્ધ આગમ સાહિત્ય પ્રાચીન જૈન પરંપરાઓની અનુકૃતિઓ, લોકકથાઓ, તત્કાલીન રીતરિવાજો, ધર્મોપદેશની આ પાટલીપુત્રની વાચના મહાવીર સ્વામીના નિર્વાણ પદ્ધતિઓ, આચાર વિચાર, સંયમપાલનની વિધિઓ વગેરેનાં પછી આચાર્ય ભદ્રબાહના સમયમાં થઈ હતી. તેને કાળ દર્શન થાય છે. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિમાંથી મહાવીર સ્વામીનું ઈ. સ. ને બીજે સકે મનાય છે. તત્વજ્ઞાન તેમની શિષ્ય પરંપરા અને તત્કાલીન રાજા મહારાજાઓ . યાકોબીએ ઉડે અભ્યાસ કરીને નિશ્ચિત કર્યું કે અને તિથિ કેને ઉલેખ મળે છે.
કેઈપણ હાલતમાં આગમને પ્રાચીન ભાગ ઈ. પૃ. ચોથીના કલ્પસૂત્રમાં મહાવીર સ્વામીના જીવન વિશે તેમની અંતથી લઈને ઈ. પૂ. ૩ ની શરુઆતથી વધારે પ્રાચીન વિહારયાત્રા અને જૈન શ્રમણોની રવિરાવલીની માહિતી મળે ગણાતો નથી. આ આગને પાણી
ગણાતું નથી. આમ આગમને પ્રાચીન અંશ ઈ. પૂ. ને છે. કનિષ્ક રાજાના સમયના મથુરાના જેન શિલાલેખોમાં તે ગણાય છે. વલભીમાં આગમને લેખનકાળ ઈ. સ. સ્થવિરાવલીના જુદા જુદા ગણ અને કુલની શાખાઓને
૪૫૩ મનાય છે. તે સમયે કેટલા અગમ લિપિબદ્ધ થયા ઉલેખ મળે છે. જ્ઞાતાધર્મ કથામાં નિગ્રંથ પ્રવચનની ઉર્દુ હતા તેની કોઈ જ માહિતી મળતી નથી. પરંતુ તે મૃતરૂપે બાધક અનેક ભાવપૂર્ણ કથાઓ, ઉપમાઓ અને દૃષ્ટાંતેને
જળવાયેવા અંગસાહિત્યનું અંતિમ લેખિત સંકલન મનાય 'ગ્રહ છે. તેમાં મહાવીર સ્વામીની સરલ ઉપદેશ પદ્ધતિને છે. કેટલાક વિદ્વાને આગન લેખન કાળને જ રચના પરિચય થાય છે. જ્યારે આચારાંગા, સુવવૃતાંશ, ઉત્તરાધ્યયન
કાળ ગણવાની ભૂલ કરે છે. અને દશવૈકાલિકમાંથી જૈનમુનિઓના કઠોર સંયમ પાલનને પરિચય થાય છે.
સમગ્ર આગમોને જોતાં અંગસાહિત્ય ગણધર રચિત છે.
તે તેનો સમય ગણધરોનો જ સમય હોવો જોઈએ. જયારે છે. વિન્ટરનિજે આ પ્રકારના સાહિત્યને પ્રવણ કાવ્ય અંગબાહ્ય ગ્રંથા અન્ય મહાપુરુષોની રચના છે. તેથી તેમને નામ આપ્યું છે. આવું સાહિત્ય મહાભારત તથા બુદ્ધના સમય ગ્રંથની રચના કાળ પરથી નક્કી થઈ શકે છે. અંગ ૫મપદ અને સુત્તનિયાતમાં પણ મળે છે. રાજનીય બાહ્યમાં પ્રજ્ઞાપના સૂત્રના કર્તા આર્યશયામ છે. તેથી તેને જીવાભિગમ અને પ્રાપના જેવા સૂત્રોમાં વાસ્તુશાસ્ત્ર, સમય વીરનિર્વાણુ સંવત ૩૩૫ થી ૩૭૬ વરચેનો કોઈપણ સંગીત, નાટયકલાઓ, પ્રાણીવિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન વિગેરે સમય હોવો જોઈએ એટલે તેને રચના કાળ ઈ. પૂ. ૧૯૨
Page #5
--------------------------------------------------------------------------
________________
થી ઈ. સ. પૂ. ૧૫૧ ની વચ્ચે હોઈ શકે.
એટલે વાંચનાર માટે તે વખતે સિદ્ધાંતો અને આગ.'
વિધમાન હોવા જ જોઈ એ. સૂર્ય, ચંદ્ર અને જંબુપ્રજ્ઞાતિ એ ત્રણે 2થી ખૂબ જ પ્રાચીન છે. તેમાં કઈ શંકા નથી. આ ત્રણે પ્રજ્ઞતિઓનો
બંને પથ પવિત્ર આગમ ગ્રંથને સ્વીકાર કરે છે. અને ઉલેખ વેતાંબર અને દિગંબર પંથના સાહિત્યમાં આવે છે. પ્રથમ અંગસાહિત્યના બાર અંગોને સૌથી પ્રાચીન અને તેથી એ નિશ્ચિત છે કે દિગંબર અને તાંબર એમ બે પંથ ઉપયોગી થવામાં તેઓ એક મત છે. અન્ય બાબતમાં પડયા તે પહેલાં આ ત્રણે પ્રજ્ઞપ્તિઓની રચના થઈ હોવી મતભેદ છે તે આપણે આગળ ઉપર વિચારીશું. એટલું છે જોઈએ. તેમને સમય વિક્રમ સંવત પૂર્વને હોઈ શકે. સત્ય છે કે સિદ્ધાંતનાં ગ્રંથે એક જ સમયે અસ્તિત્વમાં
આવ્યા હોય તેમ નથી. જ્યારે સંઘ વ્યવસ્થિત થયે ત્યારથી છેદસૂત્રોમાંના દશાશ્રુત સ્કંધ, બહ૭ય અને વ્યવહારની સાહિત્યિક ખેડાણ શરુ થયું. આમ વીર નિર્વાણ પછી બહુ રચના ભદ્રબાહુએ કરી હતી. તેમને સમય ઈ. સ. પૂ. ૩૫૭ જ લાંબા સમયે આ બન્યું છે. તેથી આગમના પ્રાચીનતમ ભાગ ની આસપાસનું મનાય છે. તેથી આ સમય છેદત્રોનો પણ મહાવીર સ્વામીના પહેલા શિષ્યના સમયમાં હોય અથવા ગણી શકાય. યાકોબી તથા શુબ્રિગના જણાવ્યા પ્રમાણે પ્રાચીન વીરનિર્વાણથી બીજા સંકામાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયનાં હોય છેદસૂત્રોનો સમય ઈ. સ. પૂ. ચોથીના અંતથી ઈ. સ. ત્રીજી અને તે સમયમાં પાટલી પુત્રની વાચના થઈ એમ માનવામાં સદીની સુધીનો ગણે છે. જીતક૯૫ આચાર્ય જિનભદ્રની કૃતિ આવે છે. તેમાંના કેટલાંક ઉત્તર કાલીન ભાગે દેવર્ધિગણિત હોવાથી તેને સમય નક્કી છે. મહાનિશીથનું સંશોધન સમયનાં હોઈ શકે. હરિભદ્રસૂરિએ કર્યું છે. મૂલસૂત્રોમાં દશવૈકાલિકની રચના શäભવ સૂરિએ કરી છે, તેમનો સમય વીરનિર્વાણ સંવત
દિગંબરના આગમે : ૭૫ થી ૯૦ નો ગણાય છે, એટલે તેમને સમય ઈ. પૂ. ૪પર દિગંબરની આગમ વિશેની માન્યતા પ્રમાણે હાલ ઉપથી ૪૨૯ ને છે.
લબ્ધ આગમ સાહિત્ય છે એ મૂળ આગમ નથી, પ૦
પાછળથી રચાયેલા છે અને તેના કર્તા તરીકે તેઓ મહાવીર ઉત્તરાધ્યયનસત્ર એક જ લેખકની કૃતિ નથી પણ એ સ્વામી પછીના ગૌતમ, સુધર્મા, જંબુસ્વામી અને ભદ્રબાહુને એક સંકલન છે. વિદ્વાને તેને સમય ઈ. ત્રીજી-ચોથી તેઓ સ્વીકારતા નથી. પ્રાચીન પરંપરા પ્રમાણે ઉપલબ્ધ શતાબ્દી માને છે. આવશ્યક સૂત્ર તે અંગસાહિત્ય જેટલું જ
આગમ સાહિત્યના વિષય અને ગાથાએ સમાન હતા. પ્રાચીન છે. તેથી તેને સમય મહાવીર નિર્વાણની આસ
ભગવતી આરાધના, મૂલાચારના વિષય અને ગાથાઓ પાસને ગણવામાં આવે છે.
તેમજ સંથારગ, ભક્તિપરિજ્ઞા, મરણસમાધિ, પિંડનિયુક્તિ, નદીસર્વ દેવવાચકની કૃતિ છે. તેને સમય પાંચ-છ
આવશ્યકનિયુક્તિ અને બહત્પ માખ્ય વિગેરે શતાબ્દી મનાય છે. અનુગદ્વાર વિક્રમ સંવત પૂર્વના આ
અક્ષરશઃ સમાન છે. આથી સાબિત થાય છે કે બંને સંપ્રસમયને ગ્રંથ છે. તેની વ્યાખ્યા આવકસત્રમાં આવે છેદર્યાની અત એક જ હતે. પ્રકીર્ણકમાં ચતુઃ શરણ, આતુરપ્રત્યાખ્યાન અને ભક્ત ઈ. સ. પહેલી શતાબ્દીની આસપાસના સમયમાં અલવપરિણા વીરભદ્રની રચનાઓ છે. એ એક મત છે. તેમનો ના પ્રશ્ન પર ન પંરપરામાં બે પંથ પડી ગયા અને આગળ સમય ઈ.સ. ૯૫૧ છે. આમ સમગ્ર વ્યક્તિગત ગ્રંથોનો અભ્યાસ જતાં આગમ સંબંધી માન્યતામાં પણ મતભેદ ઉભા થયા. કર્યા પછી જ આપણે તેમને નિશ્ચિત સમય બતાવી શકીએ. મૂળ આગમન તેઓ વિછિન્ન થયેલું ગણે છે, આમ છતાં
તેમના ગ્રંથોમાં પ્રાચીન આગમનો ઉલ્લેખ જરૂર મળે છે. આગ વિશે મતભેદો :
શ્વેતાંબરીય નદીમાં આગમની સંખ્યામાં બાર વિન્ટરનિજના જણાવ્યા પ્રમાણે બોદ્ધ ધર્મ કરતાં જૈન ઉપાંગનો ઉલ્લેખ નથી તેમ દિંગબરો ઉપાંગોને આગમાં ધમે ત્યાગધર્મ તથા સંધનિયમન પર વિશેષ ભાર મૂક્યો ગણતા નથી. વેતાંબરે દ્વાદશાંગ આગમને ગણધકૃત છે. બુદ્ધના મુકાબલામાં મહાતીરે તત્વજ્ઞાનની એક વધુ ગમ , અ • ભાષા અર્ધમાગધી માં છે. જયારે વિકસિત પદ્ધતિ એટલે કે આત્મશ્રદ્ધાનો ઉપદેશ આપ્યો છે. દિગંબરે આગમોને ગણધર-ચિત તથા શીરોની ભાષામાં ઈ. સ. પહેલા-બીજા સિકાના શિલાલેખ પરથી જણાય છે રચાયેલાં માને છે. બંને પંથ દષ્ટિવાદના પાંચ ભેદને સ્વીકારે કે મહાવીર નિર્વાણ પછી અચેલવના પ્રશ્ન પર જેનધર્મના છે, અને જેમાં ચોદ પૂને સમાવેશ થાય છે. દિગંબરે
શ્વેતાંબર અને હિંગબર એવા બે ફાંટા પડી ગયા હતા. આ અગમ સાહિત્યને બે ભાગમાં વહેચી નાંખે છે. (1) અંગસમયે જૈન ધર્મમાં ગણો હતા અને તેમાં આચાર્યોની પરંપરા બાહ્ય (૨) અંગપ્રવિણ. અંગબાઘના શોઃ બેદો છે. હતી એમ અગમામાં જણાવ્યું છે. તે લેખોમાં વાચકનું સામાયિક, ચતૃવંશતિ-સ્તવ, વંદના, પ્રતિમા, વિનાયક, બિરૂદ પામેલાનો ઉલ્લેખ છે, તે પરથી જણાય છે કે વાચક કૃતિકર્મ, દસ વકાલિક, ઉત્તરાધ્યયન વ્યવહાર, કપા
Page #6
--------------------------------------------------------------------------
________________
કપ, મહાક૯૫, પુંડરીક, મહાપુડરીક, નિષિદ્ધિકા. છેદસૂત્રમાં પંચક૯પને ગણતા નથી. મૂળસૂત્રોનું છેલ્લું જ્યારે અંગપ્રવિણના બાર ગ્રંથ છે. આચારાંગ, સૂત્ર
નિર્યુક્તિમાં ગયું છે. જયારે અન્ય ગ્રંશે નીચે પ્રમાણે છે. કૃતાંગ , રથાનાંગ, સમવાયાંગ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ, જ્ઞાતા ધર્મ ક૯પસૂત્ર, જિનક૯૫, યતિાજનક૯૫, શ્રાધ્યજિનક૯૫, પાક્ષિક, કથાઓ, ઉપાસકદશાઓ, અંતકૃતદશાંગ, અનુરોપ. ક્ષમણ. વંદિg, ઋષિભાષિત ત્રીસ પ્રકીર્ણ ગ્રંથે – ચઉશરણ, પાતિક દશાંગ, પ્રશ્ન વ્યાકરણ, વિપાક સૂત્ર અને દષ્ટિવાદ. આતુર પ્રત્યાખ્યાન, ભક્ત પરજ્ઞા, સંતારક, તલ વૈચારિક, દૃષ્ટિવાદના પાંચ ભેદ ગણે છે. પરિકર્મ, સૂત્ર, પ્રથમાનુગ ચંદ્રવેયક, દેવેદ્રસ્તવ, ગણુિવિધા, મહાપ્રત્યાખ્યાન, વીરસ્તવ, પૂર્વગત, ચૂલિકા, તે પરિકર્મના પાંચ ભેદ ગણે છે, અજીવક૯૫, ગરષ્ટાચાર, માણસમાધિ, સિદ્ધ પ્રાકૃત તીર્થોદ્ધાર, ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, જંબુદ્વિપપ્રજ્ઞપ્તિ, દ્વિપસાગર આરાધના પતાકા, દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ, જ્યોતિષ કરંડક, પ્રાપ્તિ, વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ, સૂત્રઅધિકારમાં જીવ તથા અંગવિદ્યા, તિથિ પ્રકીર્ણક, પિંડનિયુક્તિ, સારાવલી, પર્યતાત્રરાશિકવાદનો ઉલ્લેખ છે. નિયતિવાદ, વિજ્ઞાનવાદ, શબ્દ- રાધના, જીવવિભક્તિ, કવચ, યોનિપ્રાભૂત, અંગચૂલિકા, વાદ, પ્રધાનવાદ, દ્રવ્યવાદ, અને પુરુષવાદનું વર્ણન છે. વંગચૂલિકા, બુદ્ધચતુ શરણ, જંબુપયન્ના. પ્રથમાનુગમાં પુરાણને, ઉપદેશ છે પૂર ગત અધિકારમાં , બાર નિર્યુક્તિઓ – આવશ્યક, દસકાલિક, ઉત્તરાઉત્પાદ, વ્યય અને પ્રીવ્યનું કથન છે. તેની સંખ્યા ચૌદ છે. ધ્યયન, આચારાંગ, સૂત્રકૃતગ, બૂડક૫ વ્યવહાર, દશાશ્રુત, ચૂલિકાના જલગતા, સ્થલગતા, માયાગતા, રૂપગતા અને કલ્પસૂત્ર, પિંડનિર્યુક્તિ, ઘનિયુક્તિ, શસક્તનિયુક્તિ, આકાશગતા જેવા પાંચ ભેદ છે.
અને એક ગ્રંથ તે વિશેષાવશ્યક ભાષ્ય, આમ ૮૪ (ચાર્યાશી) દિગબરની માન્યતા પ્રમાણે દાજવાદનો કેટલોક ભાગ આગમે છે. બરા છે. અને તે ષટખડાગમ નામે મેજુદ છે. દિગંબરોએ : આગમ સાહિત્ય અખંડપણે દ્રવ્ય-કાળ-ક્ષેત્ર અને ભાવના જૈન આગમને ચાર વિભાગમાં વહેંચી નાંખ્યું છે, પ્રથમનુ પરિણામે હાલ ઉપલબ્ધ નથી. હવે માન્ય ૪૫ આગમો છે.
ગમાં રવિણનું પદમપુરાણ જિનસેનનું હરિવંશપુરાણ, જેમાં બાર અંગે જેમાં છેલ્લું દષ્ટિવાદ વિછિન્ન થયેલું મનાય જિનસેન (બીજા) અને તેમના શિષ્ય ગુણભદ્રનું આદિપુરાણ છે. (૧૨) બાર ઉપાંગસૂત્ર, ચાર મૂળસૂત્રે, છ દસૂત્ર, અને ઉત્તરપુરાણ. કરણાનુયોગમાં સૂર્ય પ્રાપ્તિ, ચંદ્રપ્રાપ્તિ, બે ચૂલિકાસૂત્ર, અને ૧૦ પ્રકીર્ણક ગ્રંથ ગણાય છે. પખંડાગમ - ધવલા, જયધવાલા, ગેમ્મસાર વગેરેને સમાવેશ થાય છે.
- (૧) આચારાંગસૂત્ર - આચારાંગમાં બે મુખ્ય વિભાગો
છે. શ્રમણ નિર્ગોને સુપ્રશસ્ત આચાર, ગોચરી લેવાને દ્રવ્યાનુયેગમાં કુંદકુંદાચાર્યની રચનાઓ જેવી કે પ્રવચન- વિધિ, વિનય, વનચિક, કાર્યો સૌંદે, સ્થાન વિહાર-ભૂમિ સાર, પંચાસ્તિકાય, સમયસાર વિગેરે, ઉમાસ્વાતિનું તત્ત્વાર્થ આદિમાં ગમન, સંક્રમણ (એટલે શરીરને શ્રમ દૂર કરવા સવ અને તેની ટીકાઓ, સમંતભદ્રની આપ્તમીમાંસા અને બીજા સ્થાનમાં ગમન ) આહારાદિ પદાર્થોનું માપ, સ્વાધ્યાટીકાઓ છે. ચરણાગમાં વફ્ટવેરનું મૂલાચાર, ત્રિવર્ણચાર, યાદિમાં નિયોગ ભાષાસમિતિ, ગુપ્તિ, શય્યા, ઉપધિ, ભક્તઅને સમતભદ્રના રત્નકરંડ- શ્રાવકાચારને સમાવેશ થાય પાન, ઉદગમ આદિને લગતા દોષોની વિશુદ્ધિ, શુદ્ધાશુદ્ધ છે. આ સર્વ દિગંબરનું આગમ સાહિત્ય ગણાય છે. ગ્રહણ, વ્રત, નિયમ, તપ અને ઉપધાન, આદિ વિષયોને
તેમાં સમાવી લેવામાં આવ્યા છે. એમ કહેવાય છે કે મહાવીર સ્વામી પછી ૭ પંથે પડી નેમ ગયા હતા. આજે તેમાંના ઘણાં લુપ્ત થઈ ગયા છે અથવા (૨) સૂત્રકૃતાંગસૂત્ર:- સ્વસિદ્ધાંત, પરસિદ્વાંત, જીવનામશેષ રહ્યા છે. તેમાં સ્થાનકવાસી પિતાના આગમોની અછવ, વાજીવ, લોક, અલેક, લોકાલોક, પાપ-પુરય, સંખ્યા બત્રીસ ગણાવે છે. અગિયાર અંગે, બાર ઉપાંગો આસવ, સંવર, નિજ, બંધ, મોક્ષ આદિ પદાર્થો, ઈતર સાથે સંખ્યા ત્રેવીસ થાય છે. તેમાં ચાવીસમું નિશિથ, દર્શનથી મહિત, સંદિગ્ધ અને નવદીક્ષિતની શુદ્ધિ માટે પચીસમું બહકપ, છવ્વીસમું વ્યવહાર અને સત્તાવીસમું કિયાવાદના મત, અક્રિયાવાદના મત, અજ્ઞાનવાદ, વિનયવાદ, દશાનકંધ ઉપરાંત અનુગાર, નંદીવ, દસ વેકાલિક મળીને ૩૬૩ અન્ય દૃષ્ટિના મતને પરિક્ષેપ કરીને સ્વસમયઉત્તરાધ્યયન અને આવશ્યક આમ પાંચ ઉમરતા સંખ્યા સ્થાપન, વગેરેની ચર્ચા આમાં કરવામાં આવી છે. આમ બત્રીસની થાય છે. કેટલાંકને મતે (૮૪) ચેયાંશી આગામે સૂતાં સૂત્રમાં પ્રધાનપણે ભિન્ન ભિન્ન દશનનું આલેખન પણ છે, અગિયાર અંગે, બાર ઉપાંગે પાંચ કર શ, ત્રણ છે. એથી આ સૂવ દ્રવ્યાનુયોગને લગતું કહેવાય. મૂલસૂત્ર, બે ચૂલિકાઓ, આડ છૂટક ગ્રંથા, ત્રાસ પ્રકીર્ણક, બાર નિર્યુક્તિઓ, એક સ્વતંત્ર નિયંતિ (વિશેષાવશ્યક
(૩) સ્થાનાંગસૂત્ર – દસ અધ્યયનો છે. એક સંખ્યાથી ભાષ્ય) આમ ચાયંટણી આગમાં ગણ ,
માંડીને દસ સંvયાં સુધી કમિક વસ્તુઓનું વર્ણન છે, જીવ,
પગલ, ધર્મ, અધમ, કાળ અને આકાશ આ છ દ્રવ્યનું આમાં અગિયાર અંગો અને ઉપાંગ. સર્વ સ્વીકૃત છે. વર્ણન છે. ૭૮૩ સૂત્ર છે. કૃત સાહિત્યના અંગબાહ્ય અને
Page #7
--------------------------------------------------------------------------
________________
gain
અંગપ્રવિણ ભેદ બતાવ્યા છે. નિંથ અને નિર્ગથિનીઓના (૬) જ્ઞાતાધૂમકથા -- જૈન આગમ સાહિત્યમાં વાણમયના વસ્ત્ર અને પાત્રોને, ચાતુર્યામ ધર્મને, ત્રણ પ્રકારની દીક્ષાનો, પ્રકારની દષ્ટિએ ધર્મકથાનુગ નામનો એક આખો ચાર પ્રકારનાં હાથી, ચાર નોકરે, ચાર પ્રકારની વિકથાઓ, સ્વતંત્ર વિભાગ જ કરવામાં આવેલ છે. અને જ્ઞાતાધર્મ પાંચ મહાવ્રત, પાંચ રાજચિહ્નો, પાંચ પ્રકારની આજીવિકા, કથા નામના આ આગમને એ વિભાગના નિર્દેશક તરીકે તથા વર્ષાઋતુમાં વિહાર આદિન નિધિ બતાવ્યો છે. વાસુ ગણવામાં આવે છે. હાલમાં ૧૯ અધ્યયનો જ ઉપલબ્ધ છે. પૂરવામિ, મલ્લીનાથ અને અરિષ્ટનેમિ, પાર્શ્વ તથા આ ગ્રંથમાં રાજપુરનાં નામો, નગરો, ઉદ્યાને, ચા, ભગવાન મહાવીરની પ્રવજ્યાનો ઉલ્લેખ છે. દિવાદના દસ વનખંડ, સમવસરણો. ધર્માચાર્યો, ધમકથાઓ, ઈહલોકિક, નામો બતાવ્યા છે. અને દશ આશ્ચર્યોમાં ભગવાન મહાવીરના પારલૌકિક, ઋધિવિશે, ભગપરિયાગો પ્રવજયા, ગર્ભહરણની બીના અને શ્રી ભવે તીર્થંકર થયાનો ઉલ્લેખ છે. શ્રત પરિગ્રહો, તપ, ઉપધાન, પર્યાય, સંલેખન, ભક્તપ્રત્યા (૪) સમવાયાંગ સત્ર - આ સત્રમાં એક સંખ્યાથી
ખ્યાને, પાદપપગમ, દેવલોકગમને, સુકુલમાં પત્યવતાર,
બોધિલાભ અને અંત કિયાઓ વિશે માહિતી આપવામાં શરુ કરીને કરોડોની સંખ્યા સુધીની વસ્તુઓનો સંગ્રહ છે. બાર અંગ ચૌદ પૂર્વાના વિષયવર્ણન, અઢાર પ્રકારની લિપિઓ,
આવી છે. નંદિસૂત્રને, ઉલેખ છે. અભયદેવસૂરિએ આના પર ટીકા (૭) ઉપાસકદસાએ સૂત્ર :- આ ગ્રંથમાં અધ્યયન લખી છે. આત્મા, જવ, અજીવ ત્રણ ગુપ્તિ ચાર કષાય પાંચ દસ છે. અને ભગવાન મહાવીરના દસ ઉપાસના આચારનું મહાવત, છ જવનિકાય, સાત સમુઘાત, આઠ મદ, નવતરવું વર્ણન છે. અભયદેવસૂરિએ આની પર ટીકા લખી છે. આનંદ દસ પ્રકારના શ્રમણ ધર્મ, અગિયાર ગણધરો, બાર ભિક્ષ ઉપાસક, કામદેવ ઉપાસક, ચલણી પિતાગૃહપતિ, સુરદેવ પ્રતિમા, તેર દિયારથાને, સત્તર પ્રકારનો અસંયમ, આ ગૃહપતિ, ચુલશતક, કુંડલિક, શ્રમ પાસક, સદાલપુત્ર ઉપરાંત ભગવાન મહાવીર નેમિનાથ પાર્શ્વનાથ મંદિલનાથ અને કુંભારની, મહાશતક ગૃહપતિ, નંદિનીપિતા અને સાલિ વાસુપૂજ્ય સિવાયના તીર્થકરોની દીક્ષાનો ઉલ્લેખ છે. હી િપતાની કથાઓના વર્ણન છે. વર્ણનમાં વિવિધતા ગોશાલકના આજીવિક સંપ્રદાયને ઉલ્લેખ મળે છે. ખૂબ જ ઓછી છે. આમ આ ગ્રંથમાં ઉપાસકેના સંક્ષિપ્ત
જીવનની માહિતિ છે, (૫) વ્યાખ્યા:જ્ઞતિ – (ભગવતીસૂત્ર) – આ સૂત્રમાં જે
(૮) અંતગડદસાઓ :- જેમના કર્મોને ક્ષય થયો છે છવાદિ પદાર્થોની વ્યાખ્યાઓનું પ્રરુપણ કરવામાં આવ્યું ?
તેને અંતકત કહેવાય છે. જેમના કર્મોનો ક્ષય થયો છે તેવા હોવાથી તેને વ્યાખ્યા પ્રજ્ઞપિત નામ આપવામાં આવ્યું છે.
કેવલીઓના કથન કહેતો આ છે પાઠ વર્ગમાં રચાયેલો મહાવીરના જીવનને લગતી કેટલીક વિગતે મળે છે. ગીતમ
છે. પ્રથમ વર્ગ માં ગૌતમ કેવલીની કઠોર તપશ્ચર્યાનું વર્ણન ગણધર શ્રમણ ભગવાન મહાવીરને જૈન સિદ્ધાંત વિશે જે તે
આ જે છે. બીજા વર્ગમાં આઠ અધ્યયન છે. ત્રીજા વર્ગમાં અણીયસ પ્રશ્નો પૂછે છે તેને વિરતારપૂર્વક ઉત્તર આપે છે, અન્ય
૫ છે, અન્ય ગૃહપતિની વાત આવે છે. જેણે શત્રુંજય પર્વત પર જઈને મતવાદીઓ સાથેના ભગવાન મહાવીરને વાદવિવાદનું પણ વિલન
વિવાદનું_પણ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યાને ઉલ્લેખ છે. ચાથાપાંચમ વર્ગમાં આમાં વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન મહાવીર આપલા દસ - દસ અધ્યયન છે. ભગવાન અરઠને મને ઉલેખ આ ઉત્તર દ્રવ્યગુણ, ક્ષેત્ર, કાલ - પર્યાવ પ્રદેશ અને આવે છે. છઠા વર્ગમાં સોળ અધ્યયન છે. અભયદેવસૂરિની પરિણામના અનગમ, નિક્ષેપણ તથા પ્રમાણ છે. આ ગ્રંથનું ટીકા મળે છે. આઠમાં છેલ્લા વર્ગમાં અનેક પ્રત, ઉપવાસ, જેનોમાં વિશેષ મહત્વ છે. વ્યાખ્યા પ્રજ્ઞાતિની વ્યુત્પત્તિ, તપના પ્રકારોને ઉલેખ છે. રવ. પંડિત બેચરદાસ દોશી આ રીતે કરે છે. “વિ - વિવિધ (૯) અનુત્તર અપાતિક રત્ર - અનુત્તર વિમાનમાં - અવધિ હવા - કથન પ્રજ્ઞા – પ્રરૂપણ.", • ઉત્પન્ન થનાર વિશાળ ૩૩ પુના આખ્યાન છે. જનધર્મ આ ઉપરાંત મહાવીરના પ્રથમ શિષ્ય ગોશાલક જે ગ્રંથમાં અનેક
ગ્રંથમાં અનુત્તરવિમાન નામના સ્વર્ગનું વર્ણન કરવામાં અંતિમ સમયે ભગવાનને પ્રતિસ્પર્ધી તરીકે ને ઉલેખ આપ્યું છે. આ પંથમાં મૂળ દસ અધ્યયન હતા. ત્રણ મળે છે, તથા તેને આજીવિક સંપ્રદાયને પણ ઉલ્લેખ છે. વર્ગમાં વહેચાયેલો છે, જાલિકુમાર, દીર્ધસેન સુનક્ષત્ર, ધન્ય, તથા તેને ચાઇવિક સંપ્રદાયને પણ ઉલ્લેખ છે સેળ વિદાસ, પલક, રામપુત્ર, ચંદ્રકુમાર, પેપ્ટીપુત્ર, પેઢાલકુમાર જનપદનો, વિષયવર્ણનમાં કમબઘતા નથી. કેટલાંક અતિ- પાટિલકુમાર, અને વહલકુમારને આખ્યાના છે. આ શય લાંબા તે કેટલાંક સંક્ષિપ્ત છે. અભયદેવસૂરિન ટકા છે. સૂત્ર સંક્ષિપ્ત છે. આ ગ્રંથના પદની સંખ્યામાં મતભેદ છે. અભયદેવના માતાનુસાર છત્રીસ હજાર પ્રશ્નો અને બે લાખ અયાશી હજાર પદો (૧૦) પ્રશ્નવ્યાકરણ દશા – વિદ્યા સંબંધી વ્યાકરાનું છે જ્યારે સમવાયાંગ અને નંદીસૂત્ર પ્રમાણે ચોર્યાશી હજાર વિવેચન, પ્રતિપાદન એવો અર્થ થાય છે. તેમાં દસ અધ્યયને પ્રશ્નો અને એક લાખ ચુમ્માલીશ હજાર પદો છે. અવચૂળી છે. આસવ અને સંવરનું વર્ણન મળે છે. મૂળસૂત્ર નાશ ની રચના થઈ છે. બ્રાહમ લિપિને નમસ્કાર કરવામાં આવ્યા પામ્યું હોય તેમ જણાય છે. મંદિરના ઉલ્લેખ પ્રમાણે છે. અર્ધમાગધી ભાષાનો ઉલ્લેખ છે.
વિષય કોઈ જ દેખાતા નથી મળતું નથી. અભયદેવ ટીકા
Page #8
--------------------------------------------------------------------------
________________
Jain..
:
(૨) રાજપ્રનીય :– રાયપલેણીય ગ્રંથમાં પ્રથમ સૂર્યાભદેવ ભગવાન મહાવીરને વદવા જાય છે. ત્યારબાદ પાર્શ્વનાથન શ્રી કેશીના શ્રાવસ્તી નગરીમાં પ્રદેશીરાજા સાથેને
ગણધર
સંવાદ છે. સાહિત્યિક દૃષ્ટિએ આ રસપ્રદ ગ્રંથ છે, એ વન્ટરનિન્જ કહે છે. આના પર મલયગિરિની ટીકા છે.
(૩) જીવાભિગમ :– જેમાં જીવનું અભિગમ-જ્ઞાન હૈ તેનું નામ જીવાભિગમ, આ ગ્રંથમાં જીવ, અજીવ, જંબુ દ્વિપનુ ક્ષેત્ર, પર્યંત વગેરેતુ વિસ્તૃત વર્ણન છે. આ ગ્રંથન ગણના ઉત્કાલિક શ્રુત સાહિત્યમાં કરવામાં આવી છે. ભગવાન મહાવીર અને ગોતમ ગણધરની વચ્ચેના જીવ-જીવા પ્રભેદના પ્રશ્નને-ઉત્તરાનુ` વર્ણન છે. મલયગિરિની ટીકા છે આચાર્ય હરિભદ્રસૂરિ અનેદેવસૂરિએ આના પર લઘુવૃત્તિએ લખી છે. નવ પ્રકરણમાં વહેચાયેલા છે.
·
(૧૨) દૃષ્ટિવાદ—છેલ્લુ ખારમું અંગ હાલ ઉપલબ્ધ નથી તેમાં વિભિન્ન દૃષ્ટિની પ્રરૂષણા હોવાથી તેને દૃષ્ટિવાદ કહેવામાં આવે છે. વિશેષ નિશીથ ચૂ'િમાં જણાવ્યા પ્રમાણે આ ગ્રંથમાં દ્રવ્યાનુયાગ, ચરણાનુયાગ, ધર્માનુયા, અને
(૪) પ્રજ્ઞાપના :– આના કર્તા વાચકવશીય આ શ્યામા
શ્રુત કહેવામાં આવ્યું છે. દૃષ્ટિવાદના વિષય વસ્તુને પાંચ વભાગમાં વહેંચવામાં આવી છે. (૧) પરિકમ, સૂત્ર, પૂર્વ અનુયાગ અને ચૂલિકા, ઉપર્યુક્ત જણાવેલાં ૧૨ અગાની વિષયસામગ્રી વર્તમાનકાળે પૂર્ણરૂપે ઉપલબ્ધ નથી. દૃષ્ટિવાદના પ્રથમભાગ પરિકમ સાત પ્રકારના છે. (૧)સિદ્ધ શ્રણિક પરિકમ, મનુષ્ય શ્રેણિક, પુષ્ટ શ્રેણિક, અવગ્રહ શ્રેણિક, ઉપસ‘પાદન શ્રેણિક, વિપજત શ્રેણિક, યુતાચ્યુતશ્રેણિક, સૂત્ર વિભાગના ૮૮ ભેદા છે. પૂર્વા-૧૪ પ્રકારનાં છે(૧) ઉત્પાદ, અગ્રાયણી, વીર્યપ્રવાદ, અસ્તિનાસ્તિ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, સમયપ્રવાદ, પ્રત્યાખ્યાનવાદ,
ગણિતાનુંયેાગના વિષયે હાવાથી છેદસૂત્રોની જેમ તેને ઉભયચાય છે. ૩૬ પદામાં વિભક્ત છે. અગસાહિત્યમાં જે સ્થા ભગવતીસૂત્ર' છે તેવું સ્થાન પ્રજ્ઞાપના ગ્રંથનું ઉપાં સાહિત્યમાં છે. આ ગ્રંથમાં જીવ, અજીવ, આસવ, ખંધ સવર, નિર્જરા અને મેાક્ષનું વર્ણન છે. જેમાં જીવાજીઃ પદાર્થોની પ્રજ્ઞાપના અર્થાત્ સુવ્યવસ્થિત જાણુકારી છે તેનુ નામ પ્રજ્ઞાપના છે. લેશ્યા, સમાધિ અને લેાકસ્વરૂપની સમજર
આપી છે.
વિદ્યાનુપ્રવાદ, અવધય, પ્રાણવાદ, ક્રિયાવિશાલ અને લાકબિન્દુસાર. આ ૧૪ પૂર્વના વિસ્તૃત વિષય સમવાયાંગની ટીકામાં છે. અનુયાગ એ પ્રકારના બતાવ્યા છે. (૧) મૂલ પ્રથમાનુયાગ (૨) ગડકાનુયાગ સૂપિવભાગમાં અન્ય તીથિ કાના મતમતાંતરનું ખંડન કરવામાં આવ્યું છે. ચૂલિકાની
(૫) સૂર્યપ્રજ્ઞપ્તિઃ– આ ગ્રંથમાં સૂર્યાર્યાકે યાતિષચક્રનું વંન છે, ભદ્રબાહુએ આના પર નિયુક્તિ રચી છે. આમ ૨૦ પ્રાભુત છે (૧) મંડલગતિ સંખ્યા, સૂર્ય'ના તિર્થંક પરિભ્રમ, પ્રાકાશ્ય ક્ષેત્રપરિમાણ, પ્રકાશસ સ્થાન,લેશ્ય પ્રત્તિઘાત, એજ સસ્થિતિ, સૂર્યાવારક ઉદયસ'સ્થિતિ, પૌરૂષ છાયાપ્રમાણ યેાગસ્વરૂપ, સસરાના આદિ અને અંત સ'વત્સરના ભે, ચંદ્રની વૃદ્ધિ-અવૃદ્ધિ, જયેશ સનાપ્રમાહ શીઘ્રગતિ નિર્ણય ાસના લક્ષજી મ્યવત અને ઉપપાત
સંખ્યા ખત્રીશ બતાવી છે. દૃષ્ટિવાદના જે વિષય પરકમ,ચંદ્રસૂર્યાદિની ઉંચાઈ, તેમનુ પરિમાણુ અને ચ'દ્રાદિને અનુભાવ આદિ વિષયેાની વિસ્તૃત ચર્ચા છે. આ ગ્ર’ર ખગોળશાસ્ત્રના અભ્યાસીને ઉત્તમ પ્રેરણા આપે તેવે છે.
સૂત્ર, પૂર્વ અને અનુચેાગમાં નથી ખતાવ્યા તે બધાને સમાવેશ ચૂલિકામાં કર્યો છે. ગૃહ કલ્પનિયુક્તિના જણાવ્યા પ્રમાણે, અભિમાન, ચંચલ સ્વભાવવાળી, અને મદબુદ્ધિવાળી સ્ત્રીઓને માટે દૃષ્ટિવાદના અઘ્યયદનમા નિષેધ કરવામાં આવ્યા છે.
લખી છે. અહિંસા વ્રતની પાંચ ભાવનાઓના ઉલ્લેખ છેવ્રતની પાંચ ભાવનાઓ, બ્રહ્મચર્યના પ્રતિપાદન માટે બત્રીસ પ્રકારની ઉપમાએ બતાવીને પાંચ ભાવનાઓને ઉલ્લેખ છે.
(૧૧) વિપાકસૂત્ર – આ સૂત્રમાં પાપ અને પુણ્યના ફળનુ નિર્દેશન હેાંવાથી તેનું નામ વિવાક સૂત્ર રાખવામાં આવ્યું.
છે. આ ગ્રંથમાં જકખાયતન મંદિરના ઉલ્લેખ આવે છે. બૅશ્રુતક’ધમાં અને દરેકમાં દસ દસ અધ્યયનામાં વહેં'ચાયેલા છે. મૃગાપુત્ર, ઉજિત અભગ્નસેન, શકટ, બ્રુહસ્પતિદત્ત, નદિષેણુ, ઉમ્બરદત્ત સેારિયદત્ત, દેવદત્તા, જૂદેવી તથા સુબાહુ અને ભદ્રાદિ વિગેરે પર ટૂંકા અધ્યયનો છે.
ઉપાંગ સાહિત્ય
આ સાહિત્યમાં બાર ગ્રંથા છે. (૧) ઔપપાતિકસૂત્ર ઉપપાત એટલે જન્મ. દેવ કે નરકલેાકમાં જન્મ અથવા સિદ્ધ ગમન અને તેના અધિકારવાળા આ ગ્રંથ છે. જના, તાપસા, શ્રમણા, પરિત્રાજક આદિનાં સ્વરૂપે તેમાં દર્શાવ્યાં છે. અબડ પરિવ્રાજકના અધિકાર આવે છે. શ્રમણેા, આજીવિકા, નિર્હવા, આદિ બતાવી કેવલી સમુદૃઘાત અને સિદ્ધ સ્વરૂપનું નિરૂપણ કર્યુ” છે.
(૬) જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિઃ– આમાં જ બુદ્ધીપતુ' વિસ્તારથ વન છે. ભૃગેાળ વિષયક ગ્રંથ છે. આના પર શાંતિચદ્રન ટીકા મળે છે. આમાં ભારત વર્ષોંના વષઁનમાં રાજા ભરતન ઘણી કથાઓ આવે છે. ગ્રંથ એ ભાગમાં છે. પૂર્વ માં ચા અને ઉત્તરાર્ધમાં ત્રણ વક્ષસ્કાર છે,
પ્રથમ વક્ષસ્કારમાં ભરતક્ષેત્રનું વર્ણન છે, ખીનમાં અવસર્પણી અને ઉત્સર્પિણી કાળના છ ભેદ બતાવ્યા છે. ત્રીજામાં ભરતરાજાના દિગ્વિજયનું વર્ણન છે. પાંચમાં વક્ષસ્કારમાં તીર્થંકરેના જન્મસવનું વર્ણન છે.
(૭) ચંદ્રપ્રજ્ઞપ્તિ :- ચ’દ્રપ્રજ્ઞપ્તિના વિષય સૂર્ય*પ્રજ્ઞપ્તિના
Page #9
--------------------------------------------------------------------------
________________
વિષયને મળતો આવે છે. ૨૦ પ્રાભતોમાં ચંદ્રના પરિભ્રમણનું વિશેષાવશ્યક ભાષ્યની રચના કરી છે, જિનદાસગણિ મહત્તરે વર્ણન છે. આમ ચંદ્રતિષને લગત ગ્રંથ છે. વિન્ટર ચૂર્ણ લખી છે, આચાર્ય હરિભદ્રની શિષ્યહિતા નામની નિન્જના મત પ્રમાણે આ પ્રજ્ઞપ્તિત્રયી વૈજ્ઞાનિકગ્રંથ છે. ટીકા છે. મલયગિરિની પણ ટીકા છે. હરિભદ્રસૂરિએ પોતાની આના પર મલયગિરિની ટીકા મળે છે. સ્થાનાંગસૂત્રમાં ટીકામાં છે પ્રકરણોનું પાંત્રીસ અધ્યયનમાં વર્ણન કર્યું છે, ચંદ્રપ્રજ્ઞપ્તિ, સુર્યપ્રજ્ઞપ્તિ, જંબૂઢિપપ્રાપ્તિ અને દ્વીપસાગર જેમાં સંસ્કૃત અને પ્રાકૃત કથાઓ મળે છે. તિલકાચાયે પ્રજ્ઞપ્તિની ગણના અંગબાહ્યશ્રતમાં કરવામાં આવી છે. લઘુવૃત્તિ લખી છે. પ્રથમ આવશ્યક સામાયિકમાં મન, વચન | (૮) કપિકા - આનું બીજું નામ નિરયાવલિ પણ છે. અને કાયા વડે સર્વ કામનો ત્યાગ કરી સમભાવથી સામા
યિક વ્રત લઈ એક આસને ૪૮ મિનિટ સુધી સ્વાધ્યાય કરવું. નિરય એટલે નરકનિની આવલિ કરનાર ગ્રંથ તે નિરયાવલિ.
બીજા આવશયકમાં ચોવીસ તીર્થંકરોના સ્તવનો આવે છે. આ ગ્રંથમાં મગધના રાજા શ્રેણિકનું મૃત્યુ તેના પુત્ર કેણિકથી : થયેલી વાતને ઉલ્લેખ છે. જે બૌદ્ધ સાહિત્યમાં પણ છે.
ત્રીજામાં વંદન અને સ્તુતિ કરવામાં આવી છે, પ્રતિકમણ કરતાં નિરયાવલિ ગ્રંથમાં દસ અધ્યયન છે. શ્રેણિકના દસ પુત્રો
સર્વ જીવોને મન, વચન અને કાયિક રીતે ક્ષમા કરવાની તથા
માગવાની હોય છે. કાયોત્સર્વાવસ્થામાં સર્વ વિકૃત્તિઓથી મન કાલિકમાર આદિ તેમના પિતામહ વૈશાલિના રાજા ચેટક
અને શરીરને હટા’એક જ ધ્યાનમાં રિયન કરવાનું, છઠ્ઠીમાં સાથે યુદ્ધમાં લડતાં મરાયા અને નરકમાં જઈ મોક્ષ પામશે
અશન, પાન, ખાવું, અને સ્વાદને ત્યાગ કરવાનું કહેલું છે. તેવી હકીકત છે. A (૯) પુષ્પિકા - દસ અધ્યયનમાં વહેંચાયેલું છે. પુષ્પક (૨) દસકાલિક સૂત્રઃ – આના રચયિતા આચાર્ય વિમાનમાં બેસી દેવદેવીઓ ભગવાન મહાવીરને વંદન કરવા શય્યભવસૂરિ છે. શિર્વે કે પ્રમાણે દસ અધ્યાયના છે. વેકાઆવે છે, અને તેમના પૂર્વભવ વિશે મહાવીર ગીતમને લિકને અર્થ કાલથી નિવૃત્ત-વિકાલે અધ્યયન થઈ શકે તે સમજાવે છે. ચંદ્ર અને સૂર્યની પૂર્વકરણી, મહાશુકદેવનો
દસ વકાલિક. આચાર્ય શયંભવસૂરિએ પોતાના પુત્ર મનક પૂર્વભવ, સોમલબ્રાહ્મણ, બહપુત્તીયા દેવીના પૂર્વભવ-સમદ્રા માટે પૂર્વમાંથી લઈને રચ્યું હતું. પ્રથમ ગાથામાં જ પણ સાવી, પૂર્ણભદ્ર દેવને ભવ, માણિભદ્ર, દત્તદેવ, બલનામ
'
રાશિ અહિં' સા સંરને તવે. અહિંસા સંયમ અને તપ દેવ, શિવદેવ, અને અનાદિતદેવના પૂર્વભવનું વર્ણન આવે
એ ઉત્કૃષ્ટ મંગલરૂપ ધર્મ છે. ઉત્તમતમ છે. આચાર્ય ભદ્ર. છે. ભગવતીસૂત્ર જેમ આમાં પણ બ્રાહ્મણ શાસ્ત્રોને ઉલેખ છે. બાહુએ આના પર નિયુક્તિ રચી છે. આ ગ્રંથમાં આવતાં
ઉદાહરણો જેવા જ બૌદ્ધ ધર્મના ધમ્મપદમાં ઉલ્લેખો (૧) પુષ્પલિકા-આ દસ અધ્યયન ગ્રંથ છે. પુપિકા આવે છે. આ ગ્રંથનું અધ્યયન સંધ્યા સમયે કરવામાં પ્રમાણે શ્રી હરિ વગેરે દસ દેવીઓની પૂર્વકરાણીનું વર્ણન આવતું હતું. આ ગ્રંથ પર અને ગસાયસિંહ અને જિ: દાસગણિ છે. શ્રીને પૂર્વભવ ભૂતા નામની સ્ત્રી હતું તેને પાર્થભગવાને મહત્તરે ચૂર્ણિ લખી છે. અને આચાર્ય હારભદ્રસૂરિએ ટીકા નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા કરાવી હતી.
રચી છે. આ ઉપરાંત તિલકાચાર્યની, સુમતિસૂરિની અને વૃ@િદશા:- ૧૨ અધ્યયનમાં આ ગ્રંથ રચાય છે. વિનયસની વૃત્તિઓ ઉપલબ્ધ છે. વૃષ્ણિવંશને બલભદ્રના ૧૨ પુત્રો ભગવાન નેમિનાથ પાસે વોલ્ટર શૂબ્રિગે આ ગ્રંથનો ભૂમિકા સાથે તથા છે. દીક્ષા લઈ મહાવિદેહ ક્ષેત્રમાં મેલે જશે તેનું વર્ણન છે. લાયમને મૂલસૂત્ર અને નિર્યુક્તિને જર્મન ભાષામાં અનુવાદ
કર્યો છે. પિશલના મતાનુસાર ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ આ ગ્રંથ મૂલસૂત્રો ચાર પ્રકારનાં છે. આવશ્યક, દસ વેકાલિક, અતિ મહત્તવને માન્ય છે. ઉત્તરાધ્યયન, પિંડનિર્યુક્તિ કે ઘનિર્યુક્તિ. મૂલસૂત્રને અર્થ
(૩) ઉત્તરાધ્યયન સૂર – આ ગ્રંથના ૩૬ અધ્યયનમાં પ્રમાણે જોઈ એ સર્વ નવદિક્ષિત સાધુઓને મૂળમાં એટલે કે
ભગવાન મહાવીરને અંતિમ ઉપદેશ લખવામાં આવ્યો છે. સૌથી પ્રથમ પઠન કરવાનું સૂત્ર, બીજાના મતે મૂળસૂત્ર ભગવાન મહાવીર પ્રભુએ નિર્વાણના સમયે સેળ પહોરની એટલે જેના પર નિયુક્તિઓ રચાઈ હોય તેને મૂળસૂત્ર દેશના આ તેમાં પંચાવન અધ્યયને પુછયરૂપ વિપાકના કહેવામાં આવે છે, વેબરના મતે ઉત્તરાધ્યયન, આવશ્યક,
અને પંચાવન અધ્યયને પાપરૂપ વિપાકના કહ્યા છે, ત્યાર દસવૈકાલિક અને પિંડનિર્યુક્તિ એ સૂત્રોન કેમ છે.
પછી અપૃષ્ટ એવા ઉત્તરાધ્યયનનાં ક૬ અધ્યયને પ્રકાશ્યાં (૧) આવક સત્ર:- આવશ્યક સૂત્ર અંગ આગમ છે. તેથી તેનું બીજું નામ અપૃષ્ટ વ્યાકરણ પણ કહેવાય છે. જેટલું પ્રાચીન છે. આ ગ્રંથમાં જૈન સાધુઓ માટે પ્રતિદિન વિન્ટર નિજ આ ગ્રંથને શ્રમણ-કાવ્યનું નામ આપી દિક આવશયક ક્રિયા સંબંધી કરવાના પાઠ છે, તેના છ પ્રકાર સાહિત્ય મહાભારત, બોદ્ધના ધમપદ અને સત્તાનપાતની છે. સામયિક, ચતુર્વિશતિસ્તવ, વંદનકા, પ્રતિકમણ, કાયે- સાથે તુલના કરી છે. જાઉં શાપેટિયરે અંગ્રેજી ભાષામાં ત્સર્ગ અને પ્રત્યાખ્યાન. આ સૂત્ર પર આચાર્ય ભદ્રબાહુની પ્રસ્તાવના સાથે મૂલ પાડનું સંશોધન કર્યું છે. આના પર નિર્યુક્તિ અને ભાષ્ય છે, ક્ષમાશ્રમણ જિનભદ્રાણિએ વ્યાખ્યા સાહિત્ય ઘણું બધું લખાયું છે. જેમાં આચાર્ય
મૂલસૂત્ર
Page #10
--------------------------------------------------------------------------
________________
den=
ભદ્રબાહુની નિયુક્તિ, જિનદાસગણી મહત્તરની ચૂણી, કલ્પ, ક્રિયા અને સામાન્ય નિયમમાર્ગોનું પ્રતિપાદન કર્યું" વાદિવેતાલ શાંતીસૂરિની શિષ્યહિતા નામની પ્રાકૃત ટીકા,છે. તેની સાથે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ ઉત્સગ અપવાદી નેમિચ ંદ્રસૂરિએ સુખબાધા નામની ટીકા, આ ઉપરાંત માર્ગોનું પણ સમયાનુસાર નિરૂપણ કર્યું છે. લક્ષ્મીવલ્લભ, જયીત, કમલસયમ, ભાવવિજય, વિનયહ'સ, હફૂલ આદિ વિદ્વાનાની ટીકાઓ લખાઈ છે. હન યાકીવીએસકેડ બુકસ ઓફ ધ ઈસ્ટના ૪૫ મા ભાગમાં 'ગ્રેજી અનુવાદ સાથે પ્રસિદ્ધ કરેલુ છે. (૪) પિંડ નિયુક્તિ :
પિંડ એટલે આહાર-તે સંબંધી વર્ણન છે. આ ગ્રંથમાં પિ’ડનિરૂપણ, ઉદ્દગમદોષ, ઉત્પાદનદયા, એષણાદાયોનુ વર્ણન કરતી ૬૭૧ ગાથાએ આઠ અધિકારમાં રચાયેલી છે. આના રચયિતા આચાર્ય ભદ્રબાહુ છે. ઉદ્ગમ, ઉત્પાદન, એષણા, સ`યેાજના, પ્રમાણ, અંગાર, 'ધૂમ અને કારણ પિંડના ૯ ભેદ બતાવ્યા છે. ઉદ્ગમના ૧૬ પ્રકાર, ઉત્પાદનના ૧૬ ભેદ, એષણાના દસ ભેદ, સ્વાદને માટે ગૌચરીમાં પ્રાપ્ત વસ્તુઓને મેળવી ખાવી તે સચેન્જના દષ છે, આહારના પ્રમાણને ( માપને ) ધ્યાનમાં લઈને ભિક્ષા ગ્રહણ કરવી નહી' તે પ્રમાણુદોષ છે. આગમાં સારી રીતે પકવેલા ભાજનમાં આસક્તિ રાખવી તે અગારદાષ છે. ભાજનની નિંદા કરવી તે ધૂમ દોષ અને સયમ, ધ્યાન ને લક્ષમાં લીધા વિના ભોજન કરવું તે કારણદોષ માનવામાં
આવ્યા છે.
-
અથવા-એધનિયુક્તિ
એવ એટલે સામાન્ય કે સાધારણ આવે અ નિયુક્તિમાં કરવામાં આવ્યેા છે. આના રચિયતા ભદ્રખાહુ છે. આને આવશ્યક-નિયુ′ક્તિના અંશ મનાય છે. સાધુઓના સામાન્ય આચારવિચારનું વર્ણન ૮૧૧ ગાથાઓમાં કરેલું' છે. દ્રોણાચાર્ય. આના પર ચૂણી જેમ પ્રાકૃત પ્રધાન ટીકા રચી છે. મલયગિરિની વૃત્તિ અને અવસૂરિ પણ મળે છે. આધનિયુક્તિમાં પ્રતિલેખન, પિંડદ્વાર, ઉપિિનરૂપણું, અનાયતનવન, પ્રતિયેવણાદ્વાર, આાચન દ્વાર અને વિશુદ્ધિદ્વાર એમ ચરણુ કરણનું વર્ણન છે.
-:
છેદસૂત્રા—
છંદસૂત્રાની સખ્યા છ છે. (૧) નિશીથ, બૃહત્કલ્પ, વ્યવહાર, દશાશ્રુતક"ધ, પંચકલ્પ, અને મહાનિશીથ, આ ગ્રામાં નિશીથ, પ`ચકપ, અને મહાનિશીથ ગણધરચિત છે. જ્યારે બૃહત્કૃપ, અને દશાશ્રુતસ્કંધના રચયિતા ભદ્રબાહુ સ્વામી છે. તેમાં પંચકલ્પ નામનુ છેદસૂત્ર વિછિન્ન થયેલું છે. તેના `પર સંઘદાસગણિએ ભાષ્ય રચ્યું છે. તે આજે ઉપલબ્ધ છે. આ છંદ્યસૂત્રા પર નિયુક્તિ, ભાગ્યેશ, બહુભાષ્ય, ચૂણી', અવસૂરિ અને ટિપ્પણ સાહિત્ય લખાયુ છે. તેને વિષય સાધુસાધ્વીઓના આચાર, ગેચરી, ભિક્ષા,
સામાન્ય રીતે આ છેદ્યસૂત્રેા અપવાદ માર્ગના સુત્રે ગણાય છે. આમાં વિશેષતઃ સાધુઓના આચારનુ' પ્રતિપાદન છે. છતાં કયાંક કથાંક શ્રાવકના આચાર સંબંધી પણ ચર્ચા છે. જેવાં કે અગિયાર પ્રતિમાએ (તેા), ગુરુની તેત્રીસ પ્રકારની આશાતના ટાળવી. કેાઈ આચાર્ય પદવીદાનને
ચાગ્ય નહાય તે તે પદવી છેડાવવી અને આલેાચના કરવી વગેરે આચારાનું નિરૂપણ છે. વિન્ટરનિન્જ કહે છે. કે આ છંદસૂત્રેામાં ખરી ઉપયોગી વાત ત્રીજાથી પાંચમા ઇંદ્ર સૂત્રેામાં જ છે. જે ઘણાં પ્રાચીન છે. ટૂંકમાં આ આખા ગ્રંથ ટૂંકમાં સાધુસĆઘના નિયમનથ છે. આને મળતા આવતા બૌદ્ધગ્રંથ વિનયપિટક છે. છેદસૂત્રેામાંનું મહત્ત્કલ્પ સૂત્ર એ પ્રાચીન કલ્પસૂત્ર છે. સક્ષિપ્ત શૈલીમાં લખાયેલાં છે.
(૧) નિશીથસૂત્ર
સ્ખલન કરનાર સાધુઓને પ્રાયશ્ચિત રૂપે કરવાની કિયાએ વિશે નિશીથસૂત્રમાં કહેવામાં આવ્યું છે. એકવાર અજાણ્યે પણુ અકૃત્ય થયુ... હાય તે આલેચના કરી શુદ્ધ થવુ, ફરી તે અકૃત્ય ન થાય તેની તકેદારી રાખવી આમ ધ નિયમાન ખજાના છે. ૨૦ ઉદ્દેશકમાં રચાયેલા છે. પ્રથમ ઉદ્દેશકમાં ૬૦ ખાલ છે. ખીજામાં ૬૦, ૮૦, ૧૦૦, ૮, ૭૭, ૯૧, ૧૭, ૨૮, ૪૭, ૯૨, ૩૦, ૬૦, ૪૫, ૧૫૪, ૫૦, ૧૧૧, ૬૪, ૩૬ એમ ક્રમિક ખેલ છે. જ્યારે વીસમા ઉદ્દેશકમાં આલાચનાપૂર્વકના પ્રાયશ્ચિતા — માસિક, લઘુમાસિક ચતુર્માસિક, આદિ પ્રાયશ્ચિતાની વિધિનુ વર્ણન છે. (૨) બૃહત્કલ્પસૂત્ર –
છ ઉદ્દેશકમાં સાધુસાધ્વીઓના આચાર વેંચારનુ વર્ણન છે વિન્ટર નિજનાના મત પ્રમાણે બહુ પ્રાચીન ભાષાનું દસૂત્ર છે. અમુક અપરાધ માટે અમુક પ્રાયશ્ચિત કરવુ' તે આ ગ્રૂધમાં બતાવ્યું છે. આ પ્રાચીનતમ આચારસૂત્રનું મહાશાય છે. ટીકાકારાએ બીજા આગમેાની જેમ આમાં પણ ઘણાં ફેરફાર કર્યા છે. પ્રથમ ઉદ્દેશકમાં ૫૧ સૂત્રેા છે, તેમાં સાધુસાધ્વીઓના આહાર, વિહાર, ગમનાગમનની ક્ષેત્રમર્યાદા નક્કી કરેલ છે. સિવાય આગળનાં ક્ષેત્રમાં વિહાર નિષેધ ગણાવ્યા છે. ઉપાશ્રયની જગ્યા પણ સ્વચ્છ અને અહિ'સાયુક્ત હોવી જોઈએ. પાંચ પ્રકારનાં વ અને રજોહરણનુ કથન છે. આ ઉપરાંત સાધુસાધ્વીએએ એક બીજાના સ્થાને ( ઉપાશ્રયમાં) આવવા જવાની મર્યાદાને ઉલ્લેખ કર્યો છે. પ્રાયશ્ચિત અને આચારવિધિના ઉલ્લેખ છે. આહાર લેવા – વાપરવા વિગેરેના નિયમેા બતાવ્યા છે. છેલ્લા ઉદ્દેશકમાં સાધુસાધ્વીઓને છ પ્રકારનાં દુર્વાંચને ખેલવાના નિષેધ કર્યા છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
=gain.
(૩) વ્યવહાર
આ ગ્રંથના દસ ઉદ્દેશકમાં આચારથી પતિત થયેલા મુનિએ કરવી પડતી આલેચના અને તે આલેચના સાંભળનાર અને કરનાર મુનિએ કેવા હોવા જોઈએ તે કેવા ભાવથી કરવા જોઈએ તેનુ' વણ્ડન કરવામાં આવ્યું છે. તેમના વિહાર વર્ણવ્યા છે. ૐને ગણિ, મુનિ, આચાય,અને ઉપાધ્યાયની પદવી આપવી તે બતાવ્યું છે. ગેાચરી માટેના નિતિનિયમાનું વર્ણન છે. વ્યવહારસૂત્રને દ્વાદશાંગનું નવનીત કહેવામાં આવ્યુ' છે. સ્વાધ્યાય કરવાના, ગોચરી આપનાર ગૃહસ્થ સાથે કેવી રીતે વર્તવું, કેમ આજ્ઞા લેવી, કંવુ અને કેટલું ભેાજન લેવું, કયારે લેજિત કરવું', આગમેનુ' અધ્યયન કરવું તે કથારે કરવું વિગેરેનુ વર્ણન છે, આમ સાધુસાધ્વીઓના વ્યવહારાનું વર્ણનહાવાથી તે વ્યવહારસૂત્ર નામ યથાર્થ છે. આના કર્તા શ્રુતકેવલી ભદ્રબાહુ છે જેમણે નિયુક્તિ લખી છે; ભાષ્ય પણ મળી આવે છે પણ નામે લેખ નથી. મળતા મલયગિરિએ ભાષ્ય પર વિવરણુ લખ્યુ છે. અવસૂરિ પણ લખાઈ છે.
(૪) દશાશ્રુત સ્ક ંધ :
પર
દસાશ્રુતસ્કંધ ઇસ અધ્યયનામાં ભદ્રબાહુએ રચીને તેના નિયુક્તિ લેખી છે. ચૂર્ણિ પણ લખાઈ છે. બ્રહ્મર્ષિ' પાચ, આના પર વૃત્તિ લખી છે. પુરુષ પેાતાની પ્રકૃતિથી પ્રતિકૂળ આચરણ કરે તે અસમાધિનું કારણ થાય છે. તે પ્રમાણે મુનિ પાતાના સયમથી પ્રતિકૂળ આચરણ કરે તેા સયમમાં અસમાધિ મેળવે છે. તેથી અસમાધિના ૨૦ સ્થાને દર્શાવ્યાં છે સબલ પ્રહાર થાય તેા અશક્તિ આવે છે તેમ સાધુને ચારિત્રમાં અશક્તિ લાવનાર ૨૧ સખળ દોષ, ગુરુની ત્રેત્રીસ આશાતના, આચાર્યની આડ સ ંપદા તેના ભેદ, શિષ્ય માટેની ચાર પ્રકારની વિનય પ્રવૃત્તિ અને તેના પ્રભેદ, ચિત્તસમાધિનાં દસ સ્થાન, શ્રાવકની અગિયાર પ્રતિમા, ભિક્ષુપ્રતિમા, વીરપ્રભુના ચ્યવન, જન્મ, સહરણ, દીક્ષા, કેવલજ્ઞાન, ને મેાક્ષ કયારે પામ્યા તે સબંધીનુ પર્યુષણા કલ્પ, માહનીય ક્રમ ખ'ધન વિશેનુ' વિવરણ અને તેના ત્રીસ સ્થાન, નવ નિદાન
તેમાં બતાવ્યા છે.
(૫) પંચકલ્પસૂત્ર :
આ છેદસૂત્ર હાલ મૂળ રસ્વરૂપે ઉપલબ્ધ નથી. આના પર સંધદાસગણિએ ભાષ્ય રચ્યું છે. ચૂણી' પણ લખાઈ છે જે ઉપલબ્ધ નથી. પ’ચકલ્પ ભાગ્ય એ બૃહતકલ્પ ભાષ્યને અશ માનવામાં આવે છે. મલયગિરિ અને ક્ષેમકિર્તિસૂરિએ
ઉલ્લેખ કર્યો છે.
(૬) મહાનિશીથ સૂત્રઃ— મહાનિશીથ સૂત્રને સમગ્ર પ્રવચનને પરમસાર પશુ કહેવામાં આવ્યુ' છે. આ સૂત્ર મૂળ નષ્ટ પામ્યું હતું. તેના
ઉધ્ધારક આચાય હરિભદ્રસૂરિ છે. આ ગ્રંથમાં તંત્ર સંબંધી તથા જૈનાગમાના અતિરિક્ત અન્ય ગ્રંથાને ઉલ્લેખ છે. છ અધ્યયના આવેલાં છે. પ્રથમમાં ૧૮ પાપસ્થાનકા, કર્માંનાં વિપાક ફળનું વિવેચન, વીઝા ચેાથામાં કુશીલ સાધુઓના સંસ'ના નિષેધ કર્યા છે. નવકારમત્ર અને ઉપધાન, દયા, અનુકંપાના અધિકારોનું વિવેચન છે. પાંચમા અધ્યયનમાં ગુરુશિષ્યના સંબંધને વર્ણવી ગચ્છનું વર્ણન
છે.
આના પ્રકરણના આધારે ‘ગચ્છાચાર' નામનું પ્રકીણ ક ગ્રંથ રચવામાં આવ્યુ` છે. છઠ્ઠા અધ્યયનમાં પ્રાયશ્ચિતના દસ અને આલેાચનાના ચાર પ્રકારોનું વર્ણન છે. આ ઉપરાંત કમલપ્રભા આર્દિની કથાએ, તાંત્રિક કયના તથા અન્ય ગ્રંથાના ઉલ્લેખ છે. વિન્ટર નિત્સના મતે આગમ પછીના આ ગ્રંથ હોય તેવું જણાય છે.
દસ પ્રકીર્ણાંક—
આ પ્રકી ગ્રંથા છૂટા છે. તે રચના પદ્ધતિમાં વેદનાં પરિશિષ્ટાને મળતાં આવે છે. તે પદ્યમદ્ધ છે. ભગવાન મહાવીરના સમયમાં પ્રકીર્ણાંક પ્રથાની રચના ૧૪૦૦૦ બતાવી છે તેમાંથી આજે દસ ઉપલબ્ધ છે. (૧) ચતુઃશરણ, આતુર પ્રત્યાખ્યાન, મહાપ્રયાખ્યાન, ભક્તપરિજ્ઞા, તલવૈચારિક, સસ્તારક, ગચ્છાચાર, ગણિવિદ્યા, દેવેન્દ્રસ્તવ, મરણસમાધિ
(૧) ચતુઃશરણ:-આનું બીજું નામ ‘ કુશલાનુભ’ધિ ’ પણ છે. ૬૩ ગાથાઓમાં રહત, સિદ્ધ, સાધુ અને ધર્મ એ ચારનુ` શરણ લેવાતુ' કહ્યુ' છે. આના કર્તા વીરભદ્ર અવર છે. ગારનું શરણ લેવાથી દુષ્કૃતની નિંદા અને મનાય છે. આના પર ભુવનતુંગની વૃત્તિ અને ગુણરત્નની સુકૃતની અનુમેદના થાય છે તેનુ વર્ણન છે.
(૨) આતુર પ્રત્યાખ્યાનઃ—૭૦ ગાથાએામાં બાલમરણ, આલપતિ મરણું, અને પતિમરણ કાનાં થાય છે તેનુ વન છે. આના કર્તા વીરભદ્ર છે. ભુવનતુંગની વૃત્તિ અને ગુણરત્નની અવસૂરિ મળે છે. આ ઉપરાંત પાંડેને આતુર રોગાવસ્થામાં શેનાં શેનાં પ્રત્યાખ્યાન લેવા, શુ' શ વેાસરાવવું, ( ત્યજવુ' ) કેવી કેવી ભાવના ભાવવી, સર્વ જીવાને ખમાવવા અને ઉત્તમ મરણ કેવી રીતે થાય છે તે બતાવ્યું છે.
(૩) મહા પ્રત્યાખ્યાન —મોટાં પ્રત્યાખ્યાને તે ૧૪૨ આનાગાથાઓને અનુષ્ટુપ છંદમાં રચવામાં આવ્યા છે. જે પાપા થયા હાય, તેને યાદ કરી, તેના ત્યાગ કરવા, ભાવ શક્ય કાઢી નાંખવું, પડિત મરણ થાય તેવી આમસ્થિત જાગૃત કરી સ અસત્ પ્રવૃત્તિ ને ત્યજવી, દુઃખમય સોંસાર પ્રત્યે વૈરાગ્ય ભેા કરવા વિગેરે પ્રત્યાખ્યાન કરવાથી સિદ્ધિ મળે છે. તેનુ વર્ણન છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
(Ci
(૪) ભક્ત પરીક્ષા
બેનના પર્શને નિષેધ કર્યો છે. આના પરની ટીકામાં વીરભદ્રચિત ૧૭૨ ગાથાઓમાં અત્યઘત મરણથી આરાધ. વરાહમિહિરને ભદ્રબાહુના ભાઈ તરીકેનો ઉલ્લેખ છે. આ ના થાય છે. તે મરણ ભક્તપરિક્ષા,ઇગની અને પાદપ ગમન એમ ઉપરોત ચંદ્રસૂરજ્ઞતિ વગેરેનો અભ્યાસ કરીને વરાહમિહિરે ત્રણ પ્રકારનું વર્ણવ્યું છે. ભક્ત પરીક્ષા પ્રમાણે મરણ સવિચાર
વારાહસંહિતાની રચના કર્યાનો ઉલલેખ મળે છે. અને અવિચાર એમ બે પ્રકારનું છે. સંસારની નિર્ગણતા ઓળખી પશ્ચાત્તાપ પૂર્વક સર્વ દેવ ત્યજી આલોચના છે' સંસારમાં ઘણું ભેગવ્યું વગેરેને વિચાર કરી ભકત પરીક્ષા
આ જ્યોતિષની છે. તેમાં દિવસ, રાત્રિ, તિથિ, મરણની અનશનવિધિ અને ભાવના આચરવાનું કહ્યું છે.
નક્ષત્ર, કરણ, ગ્રહiદવસ, મુર્ત, શકુન લગ્ન અને નિમિત્તના મને માંકડા સાથે સરખાવ્યું છે. અહીં સ્ત્રી જાતિને ભુજ.
ખલન દરેકનું ૮૨ ગાથામાં વર્ણન કરે છે. હોરા શબ્દનો
ઉલખ અ ગીની, અવિશ્વાસની ભૂમિ, શાકની નહીં, પાપની ગુફા,
મળે છે. કપટની કુટી, કલેશ કરનારી, અને દુઃખની ખાણ એવી (૮) દેવેન્દ્રસ્તવ :ઉપમા આપી છે.
૨૦૭ ગાથાઓમાં દેવેન્દ્ર ભગવાન મહાવીરની રતુતિ (૫) તંદુલચારિક :
કરે છે તે ૩૨ પ્રકારના દેવનું સ્વરૂપ તેના પેટાવિભાગે, આ ગ્રંથમાં ૫૮૬ ગાથાઓમાં ગર્ભનો કાળ, લેનિન, ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રાદિન' નામ, સ્થિતિ, ભવન, પરિગ્રહ રવરૂપ, ગર્ભવતી સ્ત્રીઓના ખાવાપીવાની તથા માતા-પિતાના
વગેરેનું કથન કરવામાં આવ્યું છે. વીરભદ્ર રચયિતા અંગોનું વર્ણન છે. આ ઉપરાંત જોડકા વર્ણન તદુલગણના,
માનવામાં આવે છે. વિંગેરેનું વિવેચન ગાથાઓ આ ઉપરાંત ગદ્યમાં પણ છે. (૧૦) મરણરમાધિ - જીવની દસ અવસ્થાઓનું વર્ણન છે. સ્ત્રીની ઉપમાઓમાં ૬૬ ગાથાઓ છે. સમાધિથી મરણ કેમ થાય છે તેનું પ્રકૃતિની વિષમ, પ્રિય વચન બોલનાર, બળને વિનાશ, વિધિપૂર્વકનું વર્ણન છે. શિષ્યના મરણના પ્રશ્નના જવાબરૂપે કરનારી, વરી સ્વભાવવાળી, આમ પુરુષને કામુક બનાવનારી આરાધના, આરાધક, આલોચના, સંલખના, ક્ષામણ, કાલ, તરીકે ઉલ્લેખ કર્યો છે. વિજયવિમલની વૃત્તિ મળે છે. ઉસર્ગ, અવકાશ, સંસ્કારક, નિસર્ગ, વિરાગ્ય, મેક્ષ, એક વર્ષના આયુષ્યવાળે પુરુષ પ્રતિંદિન તંદુલ ભાત ધ્યાનવિશેષ, લડ્યા, સમ્યકત્વ, અને પાદ ગમન વિગેરે ખાય તેની સંખ્યાના વિચારના ઉપલક્ષણથી આ સૂત્રનું નામ ચૌદ દ્વારોનું વિવેચન છે. અંતમાં બાર ભાવનાઓનું તંદુલ-વૈચારિક રાખવામાં આવ્યું હોય તેમ લાગે છે. વર્ણન છે. (૬) સંરતારક –
આ દસ પ્રકીર્ણક ઉપરાંત બીજા પ્રકીર્ણ કેની રચના ૧૨૩ ગાથાઓમાં મરણ થયાં પહેલાં સંથારો કરવામાં થઈ છે. તેમાં ઋષિભાષિત, તીથોદ્દગાર, અજીવક૬૫, સિદ્ધઆવે છે તેના માહાસ્યનું વર્ણન છે. એક જ સ્થળે એક પાહુડ, આરાધના પતાકા, દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ, જ્યોતિષઆસન પર મૃત્યુ સુધી અનશન લેવામાં આવે છે તેને કરક, અંગવિદ્યા, નિપ્રાકૃત વિગેરે છે. વર્ણન છે.
(૨) ચૂલિકાઓ ગુણરાનની અવર મળે છે. જેમ મણિઓમાં વિર્યમણિ (૧) નદી (૨) અનુયોગ દ્વાર-નંદિસૂત્રની ગણને સુગંધિત પદાર્થોમાં ગંભીષચન્દન અને રતનમાં વજ શ્રેષ્ઠ છે અનગદ્વાર સાથે કરવુામાં આવે છે. નંદીસૂત્રમાં ૬૦ તેવી રીતે સંતારકને સર્વ શ્રેષ્ઠ ગણવામાં આવે છે.
પદ્યાત્મક ગાથાઓ અને ૫૬ સૂત્ર છે. શરૂઆતની ગાથાઓમાં
મહાવીર, સંધ અને શ્રમણની રતુતિ કરવામાં આવી છે. (૭) ગચ્છાચાર :
જ્ઞાનના પાંચ ભેદ વર્ણવ્યા છે. દ્વાદશાંગ ગલિપટક ગ્રંથોનો ગરનું સ્વરૂપ બતાવ્યું છે. સારી ગરછ સારા ઉલેખ અહીં મળે છે. નંદીસત્રમાં શ્રતના બે ભાગ પડવામાં આચાર્યથી બને છે. તેમાં આચાર્યના લક્ષણો, શિષ્યની આવ્યા છે. (૧) ગમિકકૃત (૨) અમિત, ગમિતિમાં દશા, ગછના લો બતાવી શથે સારા ગરછમાં ગુરની દષ્ટિવાદ અને આગમિકમાં કાલિકશ્રતને સમાવેશ કરવામાં આજ્ઞાપૂર્વક નિવાસ કરવાનું જણાવ્યું છે. ૧૩૭ ગાથા આવ્યો છે. શ્રતસાહિત્યના બે ભેદ પાડયા છે. અંગબાધ અનુરુપ છંદમાં અને આમાં છંદમાં છે. આના પર આનંદ- અને અંગપ્રવિષ્ઠ ટીકાકારના મતે પ્રવિની રચના ગણધરોએ વિમલાના વિજયવમલની ટીકા મળે છે. આચાર અને અંગખાદ્યની રચના પથવિરો એ કરેલી છે. અંગખાદ્યના ભ્રષ્ટ કરવાવાળા અને ૯ મા સ્થિત આચાર્ય માર્ગને નાશ પણ બે ભેદ, આવકથક અને આવશ્યક વ્યતિરિત એમ કરનાર ગણવામાં આવ્યા છે. આમાં ત્રણ અધિકાર છે. પાડવામાં આવ્યા છે. આને પણ પ્રભેદ પાડયા છે. ૭૨ આ ગ્રંથમાં સાધુને બાલિકા, વૃદા, નાતિન, દુહિતા અને કલાઓ અને સાંગે પાંગ ચાર વેદોને ઉલેખ મળે છે. આના
Page #13
--------------------------------------------------------------------------
________________ Elain રચયિતામાં મતભેદ છે. કેટલાકને મતે દેવવાચક છે. કેટલા આચાર્ય ગચ્છના ઉપાશ્રયને જ્ઞાન ભંડાર થાણેકશાહને જ્ઞાન કને મતે દેવધિંગાણુ ક્ષમાશ્રમણ છે. કેટલાંક બંનેને એક જ ભંડાર, ગરછ યતિ જ્ઞાન ભંડાર, લોકાગચ્છને જ્ઞાન ભંડાર, માને છે. પરંતુ દેવવાચક અને દેવધિંગાણના ગ૭ જુદી તપાગચ્છનો જ્ઞાન ભંડાર.. જીદા હતા આ ગ્રંથ પર જીનદાસગણની ચૂર્ણ, ભદ્રબાહુના જેસલમેરમાં અમુક દસ્તપ્રતો પાટણથી પણ આવેલ છે. પાટણમાં અને મલયગિરિની ટીકાઓ ઉપલબ્ધ છે. મહારાજ કુમારપાળને અવરાન બાદ, આવેલો રાજા અજેપાળ આ ઉપરાંત આ સૂત્રમાં વિરાવલિમાં ભદ્રબાહુ, સ્થૂલભદ્ર, જૈન વેપી હતો. અજયપાળના ડરથી ત્યાંની અમૂલ્ય હસ્તપ્રતો મહાગરિ, આર્યશ્યામ, આર્ય સમુદ્ર આર્ય મંગુ, આય- છાનામા જેસલમેર ખસેડામાં આવી ની. - જિમ રાવત નાગહરિત, કંદિલાચાર્ય નાગાર્જુન, ભૂતદિન વિગેરેને 2006 માં ફરી પાછી પાટણ લઇ જવામાં આવી છે. પાટણમાં ઉ૯લેખ મળે છે. હેમચંદાચાર્યના સમય દરમ્યાન જૈન સાહિત્યમાં અભૂતપૂર્વ પ્રગતિ આ ઉપરાંત કાલિક શ્રુત અને ઉત્કાલિક મૃત ને ભેદ- થઇ, ન્યાય, વ્યાકરણ, ગ, કાવ્યશાસ્ત્ર, કથાનુયોગ તથા જેને પ્રભેદ બતાવ્યા છે. સિધ્ધાંત વિપક અનેક ગ્રંથોનું નિરૂપણ થયું હતું. પાટાનો જ્ઞાન (2) અનુયોગદાર ભંડાર વિશાલ છે. અમદાવાદના જ્ઞાન ભંડારોમાં મોગલ કાળથી માંડીને ગઇ સદી પીને અલભ્ય ગ્રંથો છે. હવે જો આ આ ગ્રંથ આર્ય રક્ષિત સૂરિકત માનવામાં આવે છે ભાષા જ્ઞાનભંડારોની હસ્તપ્રતો ને સારી રીતે સાચવીને રાખવામાં આવેલ અને વિષય જોતા આ ગ્રંથ અર્વાચીન લાગે છે. આના પર છે. દરેક હસ્તપ્રત પર કાગળ મૂકીને તેને ક્રમાંક તથા નોંધ જીનદાસગણિમહત્તરની ચણી, હરિભદ્ર અભયદેવના શિષ્ય આપવામાં આવે છે. વસ્ત્રમાં બાંધીને રખાયેલી પ્રો એલ્યુમીનીયમલધારી હેમચંદ્રની ટીકાઓ મળે છે. આની શૈલી પ્રશ્નોત્તરી છે. આમાં પ્રમાણ - પપમ, સાગરોપમ, સંખ્યાત, - મની નાની પેટીમાં રખાય છે. સૂચિપત્ર પણ સારી રીતે તૈયાર થયાં અસંખ્યાત અને અનંતના પકારો નયનું સ્વરૂપ બતાવ્યું છે. કેટલીક અમૂલ્ય હનની માઈકે ફીલ્મ પણ લેવામાં છે. નામના દસ પ્રકાર, કાવ્યરસના પ્રકાર, મિથ્યાશાસ્ત્ર આવેલી છે. કેટલાંક પ્રથાની નકલ અને પ્રેસકોપી પણ કરવાનું રવરના નામ સ્થાન, તેના લક્ષણ, ગ્રામ, મૂછના વિગેરેનું કામ ચાલુ જ છે. અત્યારે દિલ્હીમાં પણ આત્મવલ્લભ સ્મારક વર્ણન મળે છે. આગમલોપ, પ્રકૃતિ અને વિકારનું પ્રતિપાદન ભ•ામાં વિશાળ - ભંડારનું જમે છે. કરતા વ્યાકરણ સંબંધી ઉદાહરણ છે. આ ઉપરાંત આમાં પરદેશમાં બર્લીન (જર્મન) માં તથા લંડન, ઓકસફર્ડમાં જૈન આવશયક શ્રુતસ્કંધના નિક્ષેપો, ઉપક્રમાધિકાર, અનુપૂવી પ્રમાણુઢાર અધિકાર, નિક્ષેપ અધિકાર અનુગમ અધિકાર હસ્તપ્રતોને નોંધપાત્ર સંગ્રહ છે. આ સિવાય પેરીસ, વિએના, અને નય નો અધિકાર છે. આમાં મહાભારત, રામાયણ વોશિંગટન તથા ન્યુયોર્કમાં પણ જૈન હસ્તપ્રત સંગ્રહાયેલી છે. કૌટિય, ઘોટકમુખ વિ. ઉલ્લેખ મળે છે. પરદેશમાં જે હસ્તપ્રતો રખાયેલ છે તેના કેટલોગ બહાર પડેલાં છે. પરંતુ કેટલાક કેટલાન તો સો વર્ષથી વધારે જૂને છે. કેટલોગ શ્રી કોકિલા સિ. ભટ્ટ બહાર પડયાં પછી હનપ્રતા અન્ય સ્થળે ખસેડવામાં આવી છે. તથા અમૂક નવા કેટલોગ પણ બહાર પાડવામાં આવ્યાં છે. આ ( જેને શાસ્ત્ર ભંડારો: રીતે જોતાં પરદેશગી હરનનોમાં ગા થોડો વાડો જરૂર છે. પરંતુ એકંદરે લંડન અને ખાસ કરીને બ્રિટીશ મ્યુઝીયમની લાયબ્રેરીઓની હસ્તપ્રને વધારે વ્યવસ્થિત સ્વરૂપમાં છે. આ લઈને હજારો ગ્રથો જળવાઈ રહ્યા છે. દેરાસરોના ભયરામાં હસ્તપ્રતોના સંશોધનમાં ઉંડો રસ લઇને નવા કેટલોગ બહાર મુખમૈ ગ્રથો મૂકી રાખવાની પ્રથા હતી અને હજીયે છે. આ રીતે પાડવાની પૂરી આવશ્યકતા છે. મુસ્લીમ આક્રમણખોરોથી આપણા ગ્રથો બચાવી શકાય છે. આજે આ રીતે 2 લાખથી પણ વધારે જૈન હરનમનો ભારતમાં દિગંબર હસ્તપ્રતો મુખ્ય દક્ષિણ ભારતમાં વધારે પ્રમાણમાં વિવિધ ભંડારોમાં પડેલી છે. જેસલમેર, પાટણ, ખંભાત, લીમડી, ઉપલબ્ધ છે. દક્ષિણ ભારતનાં પદોમાં જ્ઞાન ભંડાર પણ છે ત્યાં અમદાવાદના ભંડારો વિશેષ જાણીતા છે. પાટણ, ખંભાત અને વિશાળ સંગ્રહ છે. આ દરની ભાષા મુખ્યત્વે કનડે છે. જેસલમેરમાં તાડપત્ર પરની અનેક હસ્તપ્રત વિદ્યમાન છે. જૈન પ્રાચીન સાહિત્ય આપણે અમુલ્ય વારસો છે. તેમાં આપેલું જેસલમેરમાં કુલ 10 જૈન જ્ઞાન ભંડાર છે. કિલ્લામાં શ્રી જ્ઞાન માત્ર જૈનોનેજ ઉપયોગી છે તેવું નથી પરંતુ સહુ કોઈને સંભવનાથજી ના મંદિરના ભોંયરામાં આવેલો શ્રી જિનભદસૂરિ ઉપયોગી થઇ શકે છે. સર્વ ધર્મ જ્ઞાનેએ આ બાબતમાં રર જ્ઞાન ભંડાર, વેગડગચ્છીય જ્ઞાન ભંડાર, પંચનો જ્ઞાન ભંડાર, કેળવીને જૈન સાહિતાના નવનીનને સદુપયોગ કરવો ઘટે.