________________
den=
ભદ્રબાહુની નિયુક્તિ, જિનદાસગણી મહત્તરની ચૂણી, કલ્પ, ક્રિયા અને સામાન્ય નિયમમાર્ગોનું પ્રતિપાદન કર્યું" વાદિવેતાલ શાંતીસૂરિની શિષ્યહિતા નામની પ્રાકૃત ટીકા,છે. તેની સાથે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ ઉત્સગ અપવાદી નેમિચ ંદ્રસૂરિએ સુખબાધા નામની ટીકા, આ ઉપરાંત માર્ગોનું પણ સમયાનુસાર નિરૂપણ કર્યું છે. લક્ષ્મીવલ્લભ, જયીત, કમલસયમ, ભાવવિજય, વિનયહ'સ, હફૂલ આદિ વિદ્વાનાની ટીકાઓ લખાઈ છે. હન યાકીવીએસકેડ બુકસ ઓફ ધ ઈસ્ટના ૪૫ મા ભાગમાં 'ગ્રેજી અનુવાદ સાથે પ્રસિદ્ધ કરેલુ છે. (૪) પિંડ નિયુક્તિ :
પિંડ એટલે આહાર-તે સંબંધી વર્ણન છે. આ ગ્રંથમાં પિ’ડનિરૂપણ, ઉદ્દગમદોષ, ઉત્પાદનદયા, એષણાદાયોનુ વર્ણન કરતી ૬૭૧ ગાથાએ આઠ અધિકારમાં રચાયેલી છે. આના રચયિતા આચાર્ય ભદ્રબાહુ છે. ઉદ્ગમ, ઉત્પાદન, એષણા, સ`યેાજના, પ્રમાણ, અંગાર, 'ધૂમ અને કારણ પિંડના ૯ ભેદ બતાવ્યા છે. ઉદ્ગમના ૧૬ પ્રકાર, ઉત્પાદનના ૧૬ ભેદ, એષણાના દસ ભેદ, સ્વાદને માટે ગૌચરીમાં પ્રાપ્ત વસ્તુઓને મેળવી ખાવી તે સચેન્જના દષ છે, આહારના પ્રમાણને ( માપને ) ધ્યાનમાં લઈને ભિક્ષા ગ્રહણ કરવી નહી' તે પ્રમાણુદોષ છે. આગમાં સારી રીતે પકવેલા ભાજનમાં આસક્તિ રાખવી તે અગારદાષ છે. ભાજનની નિંદા કરવી તે ધૂમ દોષ અને સયમ, ધ્યાન ને લક્ષમાં લીધા વિના ભોજન કરવું તે કારણદોષ માનવામાં
આવ્યા છે.
-
અથવા-એધનિયુક્તિ
એવ એટલે સામાન્ય કે સાધારણ આવે અ નિયુક્તિમાં કરવામાં આવ્યેા છે. આના રચિયતા ભદ્રખાહુ છે. આને આવશ્યક-નિયુ′ક્તિના અંશ મનાય છે. સાધુઓના સામાન્ય આચારવિચારનું વર્ણન ૮૧૧ ગાથાઓમાં કરેલું' છે. દ્રોણાચાર્ય. આના પર ચૂણી જેમ પ્રાકૃત પ્રધાન ટીકા રચી છે. મલયગિરિની વૃત્તિ અને અવસૂરિ પણ મળે છે. આધનિયુક્તિમાં પ્રતિલેખન, પિંડદ્વાર, ઉપિિનરૂપણું, અનાયતનવન, પ્રતિયેવણાદ્વાર, આાચન દ્વાર અને વિશુદ્ધિદ્વાર એમ ચરણુ કરણનું વર્ણન છે.
Jain Education International
-:
છેદસૂત્રા—
છંદસૂત્રાની સખ્યા છ છે. (૧) નિશીથ, બૃહત્કલ્પ, વ્યવહાર, દશાશ્રુતક"ધ, પંચકલ્પ, અને મહાનિશીથ, આ ગ્રામાં નિશીથ, પ`ચકપ, અને મહાનિશીથ ગણધરચિત છે. જ્યારે બૃહત્કૃપ, અને દશાશ્રુતસ્કંધના રચયિતા ભદ્રબાહુ સ્વામી છે. તેમાં પંચકલ્પ નામનુ છેદસૂત્ર વિછિન્ન થયેલું છે. તેના `પર સંઘદાસગણિએ ભાષ્ય રચ્યું છે. તે આજે ઉપલબ્ધ છે. આ છંદ્યસૂત્રા પર નિયુક્તિ, ભાગ્યેશ, બહુભાષ્ય, ચૂણી', અવસૂરિ અને ટિપ્પણ સાહિત્ય લખાયુ છે. તેને વિષય સાધુસાધ્વીઓના આચાર, ગેચરી, ભિક્ષા,
સામાન્ય રીતે આ છેદ્યસૂત્રેા અપવાદ માર્ગના સુત્રે ગણાય છે. આમાં વિશેષતઃ સાધુઓના આચારનુ' પ્રતિપાદન છે. છતાં કયાંક કથાંક શ્રાવકના આચાર સંબંધી પણ ચર્ચા છે. જેવાં કે અગિયાર પ્રતિમાએ (તેા), ગુરુની તેત્રીસ પ્રકારની આશાતના ટાળવી. કેાઈ આચાર્ય પદવીદાનને
ચાગ્ય નહાય તે તે પદવી છેડાવવી અને આલેાચના કરવી વગેરે આચારાનું નિરૂપણ છે. વિન્ટરનિન્જ કહે છે. કે આ છંદસૂત્રેામાં ખરી ઉપયોગી વાત ત્રીજાથી પાંચમા ઇંદ્ર સૂત્રેામાં જ છે. જે ઘણાં પ્રાચીન છે. ટૂંકમાં આ આખા ગ્રંથ ટૂંકમાં સાધુસĆઘના નિયમનથ છે. આને મળતા આવતા બૌદ્ધગ્રંથ વિનયપિટક છે. છેદસૂત્રેામાંનું મહત્ત્કલ્પ સૂત્ર એ પ્રાચીન કલ્પસૂત્ર છે. સક્ષિપ્ત શૈલીમાં લખાયેલાં છે.
(૧) નિશીથસૂત્ર
સ્ખલન કરનાર સાધુઓને પ્રાયશ્ચિત રૂપે કરવાની કિયાએ વિશે નિશીથસૂત્રમાં કહેવામાં આવ્યું છે. એકવાર અજાણ્યે પણુ અકૃત્ય થયુ... હાય તે આલેચના કરી શુદ્ધ થવુ, ફરી તે અકૃત્ય ન થાય તેની તકેદારી રાખવી આમ ધ નિયમાન ખજાના છે. ૨૦ ઉદ્દેશકમાં રચાયેલા છે. પ્રથમ ઉદ્દેશકમાં ૬૦ ખાલ છે. ખીજામાં ૬૦, ૮૦, ૧૦૦, ૮, ૭૭, ૯૧, ૧૭, ૨૮, ૪૭, ૯૨, ૩૦, ૬૦, ૪૫, ૧૫૪, ૫૦, ૧૧૧, ૬૪, ૩૬ એમ ક્રમિક ખેલ છે. જ્યારે વીસમા ઉદ્દેશકમાં આલાચનાપૂર્વકના પ્રાયશ્ચિતા — માસિક, લઘુમાસિક ચતુર્માસિક, આદિ પ્રાયશ્ચિતાની વિધિનુ વર્ણન છે. (૨) બૃહત્કલ્પસૂત્ર –
છ ઉદ્દેશકમાં સાધુસાધ્વીઓના આચાર વેંચારનુ વર્ણન છે વિન્ટર નિજનાના મત પ્રમાણે બહુ પ્રાચીન ભાષાનું દસૂત્ર છે. અમુક અપરાધ માટે અમુક પ્રાયશ્ચિત કરવુ' તે આ ગ્રૂધમાં બતાવ્યું છે. આ પ્રાચીનતમ આચારસૂત્રનું મહાશાય છે. ટીકાકારાએ બીજા આગમેાની જેમ આમાં પણ ઘણાં ફેરફાર કર્યા છે. પ્રથમ ઉદ્દેશકમાં ૫૧ સૂત્રેા છે, તેમાં સાધુસાધ્વીઓના આહાર, વિહાર, ગમનાગમનની ક્ષેત્રમર્યાદા નક્કી કરેલ છે. સિવાય આગળનાં ક્ષેત્રમાં વિહાર નિષેધ ગણાવ્યા છે. ઉપાશ્રયની જગ્યા પણ સ્વચ્છ અને અહિ'સાયુક્ત હોવી જોઈએ. પાંચ પ્રકારનાં વ અને રજોહરણનુ કથન છે. આ ઉપરાંત સાધુસાધ્વીએએ એક બીજાના સ્થાને ( ઉપાશ્રયમાં) આવવા જવાની મર્યાદાને ઉલ્લેખ કર્યો છે. પ્રાયશ્ચિત અને આચારવિધિના ઉલ્લેખ છે. આહાર લેવા – વાપરવા વિગેરેના નિયમેા બતાવ્યા છે. છેલ્લા ઉદ્દેશકમાં સાધુસાધ્વીઓને છ પ્રકારનાં દુર્વાંચને ખેલવાના નિષેધ કર્યા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org