SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયને મળતો આવે છે. ૨૦ પ્રાભતોમાં ચંદ્રના પરિભ્રમણનું વિશેષાવશ્યક ભાષ્યની રચના કરી છે, જિનદાસગણિ મહત્તરે વર્ણન છે. આમ ચંદ્રતિષને લગત ગ્રંથ છે. વિન્ટર ચૂર્ણ લખી છે, આચાર્ય હરિભદ્રની શિષ્યહિતા નામની નિન્જના મત પ્રમાણે આ પ્રજ્ઞપ્તિત્રયી વૈજ્ઞાનિકગ્રંથ છે. ટીકા છે. મલયગિરિની પણ ટીકા છે. હરિભદ્રસૂરિએ પોતાની આના પર મલયગિરિની ટીકા મળે છે. સ્થાનાંગસૂત્રમાં ટીકામાં છે પ્રકરણોનું પાંત્રીસ અધ્યયનમાં વર્ણન કર્યું છે, ચંદ્રપ્રજ્ઞપ્તિ, સુર્યપ્રજ્ઞપ્તિ, જંબૂઢિપપ્રાપ્તિ અને દ્વીપસાગર જેમાં સંસ્કૃત અને પ્રાકૃત કથાઓ મળે છે. તિલકાચાયે પ્રજ્ઞપ્તિની ગણના અંગબાહ્યશ્રતમાં કરવામાં આવી છે. લઘુવૃત્તિ લખી છે. પ્રથમ આવશ્યક સામાયિકમાં મન, વચન | (૮) કપિકા - આનું બીજું નામ નિરયાવલિ પણ છે. અને કાયા વડે સર્વ કામનો ત્યાગ કરી સમભાવથી સામા યિક વ્રત લઈ એક આસને ૪૮ મિનિટ સુધી સ્વાધ્યાય કરવું. નિરય એટલે નરકનિની આવલિ કરનાર ગ્રંથ તે નિરયાવલિ. બીજા આવશયકમાં ચોવીસ તીર્થંકરોના સ્તવનો આવે છે. આ ગ્રંથમાં મગધના રાજા શ્રેણિકનું મૃત્યુ તેના પુત્ર કેણિકથી : થયેલી વાતને ઉલ્લેખ છે. જે બૌદ્ધ સાહિત્યમાં પણ છે. ત્રીજામાં વંદન અને સ્તુતિ કરવામાં આવી છે, પ્રતિકમણ કરતાં નિરયાવલિ ગ્રંથમાં દસ અધ્યયન છે. શ્રેણિકના દસ પુત્રો સર્વ જીવોને મન, વચન અને કાયિક રીતે ક્ષમા કરવાની તથા માગવાની હોય છે. કાયોત્સર્વાવસ્થામાં સર્વ વિકૃત્તિઓથી મન કાલિકમાર આદિ તેમના પિતામહ વૈશાલિના રાજા ચેટક અને શરીરને હટા’એક જ ધ્યાનમાં રિયન કરવાનું, છઠ્ઠીમાં સાથે યુદ્ધમાં લડતાં મરાયા અને નરકમાં જઈ મોક્ષ પામશે અશન, પાન, ખાવું, અને સ્વાદને ત્યાગ કરવાનું કહેલું છે. તેવી હકીકત છે. A (૯) પુષ્પિકા - દસ અધ્યયનમાં વહેંચાયેલું છે. પુષ્પક (૨) દસકાલિક સૂત્રઃ – આના રચયિતા આચાર્ય વિમાનમાં બેસી દેવદેવીઓ ભગવાન મહાવીરને વંદન કરવા શય્યભવસૂરિ છે. શિર્વે કે પ્રમાણે દસ અધ્યાયના છે. વેકાઆવે છે, અને તેમના પૂર્વભવ વિશે મહાવીર ગીતમને લિકને અર્થ કાલથી નિવૃત્ત-વિકાલે અધ્યયન થઈ શકે તે સમજાવે છે. ચંદ્ર અને સૂર્યની પૂર્વકરણી, મહાશુકદેવનો દસ વકાલિક. આચાર્ય શયંભવસૂરિએ પોતાના પુત્ર મનક પૂર્વભવ, સોમલબ્રાહ્મણ, બહપુત્તીયા દેવીના પૂર્વભવ-સમદ્રા માટે પૂર્વમાંથી લઈને રચ્યું હતું. પ્રથમ ગાથામાં જ પણ સાવી, પૂર્ણભદ્ર દેવને ભવ, માણિભદ્ર, દત્તદેવ, બલનામ ' રાશિ અહિં' સા સંરને તવે. અહિંસા સંયમ અને તપ દેવ, શિવદેવ, અને અનાદિતદેવના પૂર્વભવનું વર્ણન આવે એ ઉત્કૃષ્ટ મંગલરૂપ ધર્મ છે. ઉત્તમતમ છે. આચાર્ય ભદ્ર. છે. ભગવતીસૂત્ર જેમ આમાં પણ બ્રાહ્મણ શાસ્ત્રોને ઉલેખ છે. બાહુએ આના પર નિયુક્તિ રચી છે. આ ગ્રંથમાં આવતાં ઉદાહરણો જેવા જ બૌદ્ધ ધર્મના ધમ્મપદમાં ઉલ્લેખો (૧) પુષ્પલિકા-આ દસ અધ્યયન ગ્રંથ છે. પુપિકા આવે છે. આ ગ્રંથનું અધ્યયન સંધ્યા સમયે કરવામાં પ્રમાણે શ્રી હરિ વગેરે દસ દેવીઓની પૂર્વકરાણીનું વર્ણન આવતું હતું. આ ગ્રંથ પર અને ગસાયસિંહ અને જિ: દાસગણિ છે. શ્રીને પૂર્વભવ ભૂતા નામની સ્ત્રી હતું તેને પાર્થભગવાને મહત્તરે ચૂર્ણિ લખી છે. અને આચાર્ય હારભદ્રસૂરિએ ટીકા નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા કરાવી હતી. રચી છે. આ ઉપરાંત તિલકાચાર્યની, સુમતિસૂરિની અને વૃ@િદશા:- ૧૨ અધ્યયનમાં આ ગ્રંથ રચાય છે. વિનયસની વૃત્તિઓ ઉપલબ્ધ છે. વૃષ્ણિવંશને બલભદ્રના ૧૨ પુત્રો ભગવાન નેમિનાથ પાસે વોલ્ટર શૂબ્રિગે આ ગ્રંથનો ભૂમિકા સાથે તથા છે. દીક્ષા લઈ મહાવિદેહ ક્ષેત્રમાં મેલે જશે તેનું વર્ણન છે. લાયમને મૂલસૂત્ર અને નિર્યુક્તિને જર્મન ભાષામાં અનુવાદ કર્યો છે. પિશલના મતાનુસાર ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ આ ગ્રંથ મૂલસૂત્રો ચાર પ્રકારનાં છે. આવશ્યક, દસ વેકાલિક, અતિ મહત્તવને માન્ય છે. ઉત્તરાધ્યયન, પિંડનિર્યુક્તિ કે ઘનિર્યુક્તિ. મૂલસૂત્રને અર્થ (૩) ઉત્તરાધ્યયન સૂર – આ ગ્રંથના ૩૬ અધ્યયનમાં પ્રમાણે જોઈ એ સર્વ નવદિક્ષિત સાધુઓને મૂળમાં એટલે કે ભગવાન મહાવીરને અંતિમ ઉપદેશ લખવામાં આવ્યો છે. સૌથી પ્રથમ પઠન કરવાનું સૂત્ર, બીજાના મતે મૂળસૂત્ર ભગવાન મહાવીર પ્રભુએ નિર્વાણના સમયે સેળ પહોરની એટલે જેના પર નિયુક્તિઓ રચાઈ હોય તેને મૂળસૂત્ર દેશના આ તેમાં પંચાવન અધ્યયને પુછયરૂપ વિપાકના કહેવામાં આવે છે, વેબરના મતે ઉત્તરાધ્યયન, આવશ્યક, અને પંચાવન અધ્યયને પાપરૂપ વિપાકના કહ્યા છે, ત્યાર દસવૈકાલિક અને પિંડનિર્યુક્તિ એ સૂત્રોન કેમ છે. પછી અપૃષ્ટ એવા ઉત્તરાધ્યયનનાં ક૬ અધ્યયને પ્રકાશ્યાં (૧) આવક સત્ર:- આવશ્યક સૂત્ર અંગ આગમ છે. તેથી તેનું બીજું નામ અપૃષ્ટ વ્યાકરણ પણ કહેવાય છે. જેટલું પ્રાચીન છે. આ ગ્રંથમાં જૈન સાધુઓ માટે પ્રતિદિન વિન્ટર નિજ આ ગ્રંથને શ્રમણ-કાવ્યનું નામ આપી દિક આવશયક ક્રિયા સંબંધી કરવાના પાઠ છે, તેના છ પ્રકાર સાહિત્ય મહાભારત, બોદ્ધના ધમપદ અને સત્તાનપાતની છે. સામયિક, ચતુર્વિશતિસ્તવ, વંદનકા, પ્રતિકમણ, કાયે- સાથે તુલના કરી છે. જાઉં શાપેટિયરે અંગ્રેજી ભાષામાં ત્સર્ગ અને પ્રત્યાખ્યાન. આ સૂત્ર પર આચાર્ય ભદ્રબાહુની પ્રસ્તાવના સાથે મૂલ પાડનું સંશોધન કર્યું છે. આના પર નિર્યુક્તિ અને ભાષ્ય છે, ક્ષમાશ્રમણ જિનભદ્રાણિએ વ્યાખ્યા સાહિત્ય ઘણું બધું લખાયું છે. જેમાં આચાર્ય મૂલસૂત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249042
Book TitleJain Agam Sahityanu Swarup
Original Sutra AuthorN/A
AuthorKokila C Bhatt
PublisherZZZ Unknown
Publication Year
Total Pages13
LanguageGujarati
ClassificationArticle & Agam
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy