Book Title: Dalsukhbhai Malvaniya Pandit
Author(s): Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar
Publisher: Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar
Catalog link: https://jainqq.org/explore/005205/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સૌજન્યશીલ સારસ્વત પંડિતશ્રી દલસુખભાઈ માલવણિયા શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળા પ્રેરિત શ્રી વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રક (સં. ૨૦૩૦ના ) સમપ ણ સમારોહ ભાવનગર Education International Page #2 -------------------------------------------------------------------------- ________________ Page #3 -------------------------------------------------------------------------- ________________ Page #4 -------------------------------------------------------------------------- ________________ સૌજન્યશીલ સારસ્વત પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા મર્મસ્પર્શ અને સત્યશોધક જ્ઞાનસાધનાને વિદ્વત્તા આપમેળે જ આવી મળે છે. જ્યારે વ્યક્તિની બુદ્ધિ અને શક્તિ જ્ઞાનોપાસનાની આવી મંગલકારી દિશામાં ગતિ કરવા લાગે છે ત્યારે વિદ્યાના કેઈ પણ વિષયમાં પારગામી વિદ્વત્તાનું વરદાન મેળવવા માટે વિદ્યાલય કે મહાવિદ્યાલયની પદવી પ્રાપ્ત કરવાની કશી ખેવના રહેતી નથી. પણ આવા દાખલાઓ દુનિયામાં અતિ અતિ વિરલ જોવા મળે છે. સ્વ. પરમ પૂજ્ય પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્ય શ્રી સુખલાલજી સંઘવી આ યુગની આવી વિદ્યાવિભૂતિઓમાંની એક જવલંત વિદ્યાવિભૂતિ હતા. ગુણવત્તા અને વ્યાપક તથા સત્યમૂલક જ્ઞાને પાસના–એ બંને દષ્ટિએ પૂજ્ય પંડિતજીના શિષ્યપણાને જીવી, ભાવી અને ગૌરવશાળી બનાવીને પોતાના જીવનને વિશેષ યશનામી બનાવી જાણનાર, મારા સહૃદય સુહદ, પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા આવા જ એક સૌજન્યશીલ અને આદર્શ વિદ્યાપુરુષ છે. એમણે એકમાત્ર નાની સરખી પદવી કલકત્તાની બંગાળ સંસ્કૃત પરિષદની જેમ વિષયના “ન્યાયતીર્થ”ની મેળવી છે, પણ જૈન દર્શન, બૌદ્ધ દર્શન, અન્ય ભારતીય દર્શને, જૈન સાહિત્ય અને સમગ્ર જિન આગમ સાહિત્યમાં નિપુણતા મેળવીને એમની વિદ્વત્તાને જે વિસ્તાર કર્યો છે, તે નવાઈ ઉપજાવે એવો અને એમની નિષ્ઠાભરી વિદ્યાસાધનાની કીર્તિગાથા બની રહે એ છે. આ સિદ્ધહસ્ત સરસ્વતીપુત્રને જીવનની કેટલીક વિગતોથી માહિતગાર થઈએ. Page #5 -------------------------------------------------------------------------- ________________ કુટુંબ, સ્થિતિ અને પ્રારંભિક અભ્યાસ મારી જેમ એમનું પણ મૂળ વતન સૌરાષ્ટ્રમાં ઝાલાવાડ જિલ્લામાં સાયલા ગામ. તેઓના વડવાઓ મૂળ માલવણ ગામમાં રહેતા, એટલે એમનું કુટુંબ “માલવણિયા” કહેવાયું. તા. ૨૨-૭-૧૯૧૦ ના રોજ એમનો જન્મ. એમના પિતાશ્રીનું નામ ડાહ્યાભાઈ; માતુશ્રીનું નામ પાર્વતીબહેન; જ્ઞાતિએ ભાવસાર, ધર્મે સ્થાનકવાસી જૈન. ડાહ્યાભાઈને સંતાનમાં ચાર દીકરા અને એક દીકરી. ચાર ભાઈઓમાં દલસુખભાઈ સૌથી મોટા. કુટુંબની સ્થિતિ આજનું રળેલું કાલે ખાય એવી સાવ સામાન્યઃ ગરીબ કહી શકાય એવી. ડાહ્યાભાઈ કટલરી વગેરે પરચૂરણ વસ્તુઓની નાની સરખી દુકાન ચલાવીને કમાણી કરે, અને પાર્વતીબહેન ટાંચાં સાધને અને ઓછી કમાણમાં ડહાપણ અને કોઠાસૂઝથી ઘર ચલાવે અને જ્ઞાતિવ્યવહાર સાચવે. સાયલાની નિશાળમાં દલસુખભાઈએ ગુજરાતી બે ધોરણ પૂરાં કર્યા. કેટલીક વાર નાતને વ્યવહાર સાચવવો તે દૂર રહ્યો, કુટુંબને નિર્વાહ ચલાવો પણ મુશ્કેલ બની જાય એવા કપરા એ દિવસો હતા ! અધૂરામાં પૂરું દલસુખભાઈ દસેક વર્ષના થયા એવામાં એમના પિતાશ્રીને સ્વર્ગવાસ થયો ! કુટુંબની સ્થિતિ, એકનો એક આધાર સ્થંભ તૂટી પડતાં એકદંડિયા મહેલની જેવી થાય તેવી, નિરાધાર થઈ ગઈ. પાંચ સંતાનોની, ભણતર વગરની માતાને માટે ઉપર આભ અને નીચે ધરતી સિવાય કોઈ આશ્રય ન રહ્યો. અંતરમાં કાર્યસૂઝ અને ખમીર તો હતાં જ, પણ જ્યાં વજપાત જેવી આપત્તિ વરસી પડે ત્યાં કાળા માથાને માનવી એની સામે કેટલું મૂકી શકે ? અને છતાં આ કારમા સંકટમાં પણ આ કુટુંબ કંઈક પણ ટકી શક્યું હોય તે તે પાર્વતીબહેનની આવડત અને હિંમતને બળે જ ! શ્રી દલસુખભાઈએ પિતાનું સુખ તે ન જોયું, પણ માતૃસુખમાં તેઓ ભાગ્યશાળી છે : એમનાં હેતના કટકા જેવાં બા બાણું Page #6 -------------------------------------------------------------------------- ________________ વર્ષની ઉંમરનાં અત્યારે પણ જાજરમાન બેઠાં છે. દલસુખભાઈ ઉપર એમને અપાર હેત છે. દલસુખભાઈ પણ એમના પ્રત્યે ખૂબ ભક્તિ ધરાવે છે. ધર્મકરણી ઉપર એમને ઘણે ભાવ છે. કેવા દુઃખના દહાડા જોયા હતા ! આજે પિતાના માતૃભા, કરમી અને ભાગ્યશાળી પુત્રના પ્રતાપે સુખના કેવા સારા દિવસો અનુભવવાનો વખત આવ્યો છે ! દુઃખના દિવસોમાં ગરીબને બેલી ગરીબ જ થાય. એમ સુરેન્દ્રનગરના અનાથાશ્રમે દલસુખભાઈ વગેરે ચારે ભાઈઓને આશ્રય આપે. અહીં સાત વર્ષ રહીને દલસુખભાઈએ અંગ્રેજી પાંચમા ધેરણ સુધી અભ્યાસ કર્યો. અભ્યાસના આ પ્રારંભિક સમયમાં પણ એમની વિદ્યારુચિ જાગતી હતી પિતાના ફાજલ સમયને ઉપયોગ એમણે આશ્રમની લાયબ્રેરીનાં પુસ્તક વાંચવામાં કર્યો; સાથે સાથે અવ્યવસ્થિત બનેલી લાયબ્રેરીને સુવ્યવસ્થિત પણ કરી.આ પ્રવૃત્તિઓ, એક રીતે, એમની જ્ઞાનપિપાસાને પ્રોત્સાહિત કરી. આ પ્રારંભિક અભ્યાસકાળમાં પણ એમનું વલણ ગેખવા કરતાં વાંચવા-વિચારવા તરફ વિશેષ હતું અને આશ્રમમાં એમની નામના એક હોશિયાર અને ડાહ્યા વિદ્યાર્થી તરીકે હતી. દલસુખભાઈ તોફાન કરે એવું તે માન્યામાં જ ન આવે. પણ આશ્રમના વિદ્યાર્થીઓને વારંવાર હેરાન કરીને વિદ્યાર્થીઓની આંખે ચડેલા ગૃહપતિને ફસાવવા માટે વિદ્યાર્થીઓએ એમના માથે આશ્રમની કેરીઓ ઉપાડી ગયાનું તહોમત આવે એવું એક કાવતરું ગોઠવેલું; એમાં દલસુખભાઈ પણ શામેલ હતા. ક્યારેક તેઓ દુઃખ સાથે એ પ્રસંગને યાદ કરીને કહે છે કે, મારા હાથે જાણીજોઈને આ પાપ થઈ ગયું! આવી સરળ અને પાપભીરુ વૃત્તિની બક્ષિસ એમને બચપણથી જ મળી હતી; ઉત્તરોત્તર વૃદ્ધિગત થતા રહેલ એમના નિર્દોષ વિકાસમાં આ ગુણો ઘણો મોટો ફાળો આપવાના હતા. દલસુખભાઈ ગરીબીના પારણે ખૂલ્યા હતા, એટલે સુખ-સાહ્યબીની એમને ન તે કોઈ કલ્પના હતી કે ન તે એ માટે કોઈ તૃણાભરી Page #7 -------------------------------------------------------------------------- ________________ ઝંખના હતી. અંધકારઘેરી રાતની જેમ એને પણ, જીવનના સહજ કમની માફક, વધાવી લઈને એને પાર કરવાનો તેઓ તેમ જ એમનું આખું કુટુંબ પ્રયત્ન કરતાં રહ્યાં અને જેવી સ્થિતિ આવી પડે એમાં સતિષ માનતા રહ્યાં. શ્રી દલસુખભાઈ કહે છે કે, મારે જિંદગીમાં ભાગ્યે જ કોઈ મુસીબત વેઠવી પડી છે. પણ જ્યાં મુસીબતને શરૂઆતથી જ દોસ્તની જેમ વધાવી લીધી હોય, ત્યાં દુઃખ દુઃખરૂપે લાગે જ કેવી રીતે? સુખસાહ્યબી અને સંપત્તિની તૃષ્ણા જ માનવીને દુઃખનો કટ અનુભવ કરાવે છે. દલસુખભાઈના સુખી જીવનની ગુરુચાવી એમણે સંતોષપૂર્વક ગરીબીને અમૃતરૂપે પચાવી જાણી એ જ લેખી શકાય. આ રીતે અનાથાશ્રમમાં સાત વર્ષ પૂરાં થયાં. પછીને ભાગ્યયોગ કંઈક જુદા જ હતો. શાસ્ત્રીય અભ્યાસ સમયને ઓળખીને શ્રી સ્થાનકવાસી જૈન કેફિરન્સ, એ વખતમાં, ગૃહસ્થ જૈન પંડિતે તૈયાર કરવાની દિશામાં પ્રયત્નો આદર્યા હતા અને એ માટે સ્થાનકવાસી જૈન ટ્રેનિંગ કેલેજની સ્થાપના કરી હતી. મૂળ મોરબીના વતની અને દાયકાઓથી જયપુરમાં જઈ વસેલા શ્રી દુર્લભજીભાઈ ત્રિભોવનદાસ ઝવેરી સમાજઉત્કર્ષની ભાવનાવાળા શ્રીમંત સજજન હતા. તેઓ ટ્રેનિંગ કોલેજના કેવળ મંત્રી જ નહીં પણ પ્રાણ હતા. અને જન વિધાન તૈયાર કરવાની એમની ઝંખના તીવ્ર હતી. હોંશિયાર વિદ્યાર્થીઓને શોધવા અને સારા સારા વિદ્વાનો પાસે રાખીને એમને તૈયાર કરવા માટે તેઓ રાત-દિવસ પ્રયત્નશીલ રહેતા. આ સંસ્થામાં તૈયાર થયેલ પંડિતે, ત્રણ વર્ષ સુધી, કોન્ફરન્સ બતાવેલી કામગીરી બજાવવાનું બંધન હતું. બદલામાં માસિક પગાર પહેલા વર્ષે રૂ. ૪, બીજા વર્ષે રૂ. ૫૦૦ અને ત્રીજા વર્ષે રૂ. ૬૫ મળતો. - શ્રી દલસુખભાઈના કુટુંબી કાકા મુનિશ્રી મકનજી મહારાજને આ એજનાની જાણ થઈ, એટલે એમણે દલસુખભાઈને આ સંસ્થામાં Page #8 -------------------------------------------------------------------------- ________________ દાખલ કરવા વિચાર્યું. ત્યાં રહીને નચિંતપણે અભ્યાસ પણ થશે અને અભ્યાસ પૂરો કર્યા પછી ત્રણ વર્ષ સુધી ઉત્તરોત્તર વધતા પગારે નેકરી પણ મળી રહેશે. એમના પ્રયત્નથી દલસુખભાઈને સંસ્થામાં પ્રવેશ તે મળી ગયે, પણ બિકાનેર જેટલે દૂર સુધી પહોંચવાના પૈસા ક્યાંથી લાવવા? છેવટે બાવન ગામ ભાવસાર કેળવણી મંડળે પૈસાની સગવડ કરી આપી, અને તેઓ સને ૧૯૨૭માં બિકાનેર પહોંચ્યા. આ મંડળને આ ઉપકાર શ્રી દલસુખભાઈ આજે પણ ભૂલ્યા નથી, એટલું જ નહીં, સમયે સમયે એનું ઋણ પણ અદા કરતા રહે છે. આ સંસ્થામાં રહેવા-જમવાની તથા ભણવાની સગવડ સારી હતી, અને શ્રી દલસુખભાઈની વિદ્યાભ્યાસની ધગશ પણ ઘણી હતી, એટલે એમને તે, પોતાની વિદ્યાવાંછાને પૂરી કરવા માટે, જાણે ભાવતાં ભેજન મળી ગયાં. તેઓ પૂરા યોગથી વિદ્યાભ્યાસમાં લાગી ગયા. તે વખતે બિકાનેરમાં શ્રી ભેરેદાનજી શેઠિયા એક જૈન પાઠશાળા ચલાવતા. આમાં જૈન શાસ્ત્રોના અભ્યાસી પંડિતે કામ કરતા એમના લાભ ટ્રેનિંગ કોલેજના વિદ્યાર્થીઓને પણ મળતો. પંડિત શ્રી ભાચંદજી ભારિત્ન તથા શ્રી વીરભદ્રજી ઊંડા અભ્યાસી હતા. તેઓ વિદ્યાર્થીઓને ખૂબ લાગણીપૂર્વક ભણાવતા. પંડિત વેલશીભાઈ પણ એવા જ સારા શિક્ષક હતા. ઉપરાંત, ટ્રેનિંગ કોલેજને શિરસ્તો એવો હતો કે, જ્યાં જ્યાં વિદ્વાને કે વિદ્વાન મુનિરાજે હોય ત્યાં, અમુક મહિના માટે, વિદ્યાર્થીઓને લઈ જવામાં આવતા. આને લીધે વિદ્યાર્થીઓ, મજાકમાં, આ સંસ્થાને ટ્રેનિંગ કોલેજના બદલે ટ્રાવેલિંગ કોલેજ કહેતા ! દલસુખભાઈએ સને ૧૯૨૭-૨૮માં બીકાનેરમાં અને ૧૯૨૮૨ભાં જયપુરમાં અભ્યાસ કર્યો. સને ૧૯૨૯-૩૦માં ખ્યાવરમાં જૈન ગુરુકુળમાં રહી અભ્યાસ કર્યો. સને ૧૯૩૦ના ચોમાસામાં તેઓ તથા બીજા વિદ્યાથીઓ કચ્છમાં અંજારમાં શતાવધાની, પૂજ્ય પંડિતરત્ન મુનિવર્ય શ્રી રત્નચંદ્રજી મહારાજ પાસે રહ્યા. મુનિજી મોટા વિદ્વાન અને [૭ Page #9 -------------------------------------------------------------------------- ________________ ભદ્ર પ્રકૃતિના સાધુપુરુષ હતા. ચોમાસા બાદ બધા વિદ્યાર્થીઓ ખ્યાવર જૈન ગુરુકુળમાં રહ્યા. સને ૧૯૩૧માં દલસુખભાઈ “ન્યાયતીર્થ' થયા; ઉપરાંત સંસ્થા તરફથી એમને “જૈન વિશારદ'ની પદવી મળી. આ ચાર વર્ષમાં દલસુખભાઈએ સંસ્કૃત-પ્રાકૃતભાષા અને ધર્મશાસ્ત્રોના અભ્યાસમાં જે નિપુણતા બતાવી તેથી શ્રી દુર્લભજીભાઈ ઝવેરીએ ભવિષ્યના આ છૂપા ઝવેરાતનું હીર પારખી લીધું. આગમોના અભ્યાસ માટે એમણે દલસુખભાઈને તથા શ્રી શાંતિલાલ વનમાળીદાસ શેઠને અમદાવાદમાં પૂજ્ય પંડિતવર્ય શ્રી બેચરદાસભાઈ જીવરાજ દોશી પાસે મોકલ્યા. પંડિતજી જૈન આગમસૂત્ર તથા સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ શાસ્ત્રોના સમર્થ અને મર્મજ્ઞ વિદ્વાન હોવા સાથે એતિહાસિક તેમ જ તુલનાત્મક દૃષ્ટિએ આગમોને સમજવા-સમજાવવાદી મૌલિક દષ્ટિ ધરાવે છે. શ્રી દલસુખભાઈને એમની પાસે આગમોના અભ્યાસની જાણે મુખ્ય ચાવી મળી તેમ જ, પંથમુક્ત થઈને, સત્યને શોધવા અને સ્વીકારવાની વિશિષ્ટ દૃષ્ટિ પણ મળી. સાથે સાથે એમની રાષ્ટ્રભાવના પણ વધારે ખીલી. આ રીતે સવા વર્ષ આ અભ્યાસ ચાલ્યો. એમ કહેવું જોઈએ કે, દલસુખભાઈના વિદ્યાવિકાસમાં તેમ જ જીવનવિકાસમાં પંડિત શ્રી બેચરદાસજી સાથે આ સમય વિશિષ્ટ સીમાસ્તંભરૂપ બની રહે એ રીતે વી. અમદાવાદના આ નિવાસ દરમિયાન જ એમને પૂજ્ય પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્ય શ્રી સુખલાલજીની પણ ઓળખ થયેલી. ૧૯૩૨માં સત્યાગ્રહની લડતમાં પંડિત બેચરદાસજીને જેલનિવાસ મળે, અને દલસુખભાઈનો અમદાવાદને અભ્યાસકાળ પૂરે થયો. પણ શ્રી દુર્લભજીભાઈ ઝવેરી તો અભ્યાસી વિદ્યાર્થીઓને આગળ વધારવામાં પાછા પડવાને બદલે એ માટે જે કંઈ કરવું પડે તે માટે પૂરો ઉલ્લાસ અને ઉત્સાહ ધરાવતા હતા. તે વખતે ગુરુદેવ ટાગોરનું શાંતિનિકેતન ભારતીય વિદ્યા ઉપરાંત પૌરય વિદ્યાના અધ્યયનનું વિશ્વ વિખ્યાત કેન્દ્ર લેખાતું હતું. અહીં એશિયાના તેમ જ યુરોપના પણ Page #10 -------------------------------------------------------------------------- ________________ દિગ્ગજ વિદ્વાનોને અધ્યયન અધ્યાપન માટે મેળે જામત. સાંસ્કૃતિક અધ્યયન-અધ્યાપન કરવા ઈચ્છતા વિદ્વાનું એ મોટું મિલનસ્થાન હતું, અને ત્યાં, નહીં જેવા વેતને અધ્યાપન કરવામાં મોટા મોટા વિદ્વાનો પણ ધન્યતા અનુભવતા. શ્રી દુર્લભજીભાઈએ દલસુખભાઈ શાંતિભાઈ વગેરેને વિશ્વસંસ્કૃતિના સંગમસ્થાન સમા આ વિદ્યાધામમાં મોકલી આપ્યા. શ્રી દુર્લભજીભાઈની આ દૂરંદેશી, સમય જતાં, કેટલી બધી ઉપકારક નીવડી ! શાંતિનિકેતનમાં મહામહોપાધ્યાય શ્રા વિધુશેખર શાસ્ત્રી ભટ્ટાચાર્ય જેવા આદર્શ શિક્ષક પાસે પાલિ ભાષા અને બૌદ્ધ ધર્મશાસ્ત્રોના અભ્યાસને તો લાભ મળે જ, ઉપરાંત એક વિદ્યાતપસ્વી ઋષિ જેવા એમના ધ્યેયનિષ્ઠ, નિઃસ્વાર્થ, સાદા, નિર્મળ અને ઘડિયાળ જેવા નિયમિત જીવનની ઊંડી અસર પણ ઝીલવા મળી. પૂજ્ય પુરાતત્ત્વાચાર્ય મુનિશ્રી જિનવિજયજી પાસે પ્રાકૃત ભાષા અને જૈન આગમનું વિશેષ અધ્યયન કરવાનો અવસર પણ અહીં મળે. અને ગુરુદેવ ટાગોરની વિધવાત્સલ્ય અને વિશ્વશાંતિની ભાવનાની સુભગ છાયા તે ઋષિઆશ્રમ સમા એ વિદ્યાધામમાં સદાકાળ પથરાયેલી જ રહેતી. વળી, ત્યાંના સમૃદ્ધ અને સહુને માટે સદાય ઉઘાડા રહેતા પુસ્તકાલયનો લાભ પણ દલસુખભાઈએ ખૂબ લીધે. જન આગમો તથા અન્ય ગ્રંથનું પોતાની જાતે જ બહાળું વાચન અને મનન કરવાને અપૂર્વ અવસર એમને અહીં મળે. બે વર્ષ શાંતિનિકેતનમાં રહ્યા અને અભ્યાસકાળને–વિદ્યાથીજીવનનો-એક મહત્ત્વનો તબક્કો પૂરો થા. શાંતિનિકેતનમાં દલસુખભાઈની વિદ્યાવૃત્તિ, શતદળ કમળની જેમ, એવી પાંગરી કે એમની ગણના હવે વિદ્યાથીના બદલે વિદ્વાન કે પંડિતની કક્ષામાં થવા લાગી. સાત વર્ષ અનાથાશ્રમમાં અને સાતેક વર્ષ ટ્રેનિંગ કોલેજના સહારે અભ્યાસ કરીને સને ૧૯૩૪માં એમણે શાંતિનિકેતન છોડ્યું. ૩ Page #11 -------------------------------------------------------------------------- ________________ લગ્ન અને નોકરી આ અભ્યાસકાળ દરમિયાન જ, ૧૯૩૨માં, રર વર્ષની ઉંમરે દલસુખભાઈનાં લગ્ન ધ્રાંગધ્રાનાં શ્રીમતી મથુરાબેન (મથુરાગીરી ) સાથે થઈ ચૂક્યાં હતાં. એટલે હવે પોતાની મનમેજ ખાતર વધુ અભ્યાસમાં સમય વિતાવવો એ ફરજની ઉપેક્ષા કરવા જેવું કે મનોવિલાસમાં રાચવા જેવું હતું. હવે તે કમાણી એ જ મુખ્ય ધ્યેય બનાવવાની જરૂર હતી. એટલે, ટ્રેનિંગ કોલેજના નિયમ પ્રમાણે, માસિક રૂ. ૪૦)ના પગારથી, સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના મુખપત્ર જન પ્રકાશની ઓફિસમાં, મુંબઈમાં, શ્રી દલસુખભાઈ નેકરીમાં જોડાઈ ગયા. દલસુખભાઈના કુટુંબજીવન અંગે અહીં જ સંક્ષેપમાં નિર્દેશ કરે ઉચિત છે. એમનું લગ્નજીવન સાદુ અને સુખી હતું. મથુરાબહેન પણ દલસુખભાઈની જેમ શાંત સ્વભાવના, સાદાં, એકાંતપ્રિય અને ઓછાબોલાં હતાં. પણ મારે કંઈક એમની સાથે એવી લેણાદેણી હતી કે, કંઈક ને કંઈક નિમિત્ત શોધીને, અમે મન ભરીને વાત ન કરીએ તે નિરાંત ન થતી. કમનસીબે એમને ડાયાબિટિસનો વ્યાધિ લાગુ પડ્યો અને સને ૧૯૬૫ના જાન્યુઆરીની ૨૪મી તારીખે મુંબઈમાં એમનું અકાળ અવસાન થયું ! શ્રી દલસુખભાઈના સુખી જીવન ઉપર આ એક પ્રકારને વજપાત હતો. ગરવી, શાંત અને સ્વસ્થ પ્રકૃતિના શ્રી દલસુખભાઈ આ અસાધારણ આપત્તિને શાંતિ, સ્વસ્થતા અને સમભાવપૂર્વક બરદાસ્ત કરી રહ્યા. છતાં એનો છૂપે જખમ એમના અંતર ઉપર કે ઘેરે પડ્યો હતો, તે એમની એક પ્રસંગે વહેલી મિતાક્ષરી દર્દભરી વાણીમાં જોવા મળે છે. મથુરાબહેનના અવસાન પછી એકાદ વર્ષે દલસુખભાઈનું નામ શું વાન ન' નામે પુસ્તક આગરાના સન્મતિ જ્ઞાનપીઠ તરફથી પ્રગટ થયું હતું. એ પુસ્તક મથુરાબહેનને અર્પણ કરતાં એમણે કઈ કરુણ રસના કવિની ૧૦ ] Page #12 -------------------------------------------------------------------------- ________________ જેમ લખ્યું છે : પ્રિય પત્ની મયુર જરી , જિદને ક્રિયા કુછ નહીં, વિદ્યા દ ડ્યિા હૈ દલસુખભાઈને સંતાનમાં માત્ર એક પુત્ર-ભાઈ રમેશ-જ છે. બારેક વર્ષ પહેલાં એનાં લગ્ન થયાં છે. પુત્રવધૂ ચારુલતા શાણી, સમજુ અને દલસુખભાઈ પ્રત્યે ખૂબ ભક્તિશીલ છે. અને હવે તો દલસુખભાઈ હસતાં. ખેલતાં અને ઘરને કિલ્લેલભર્યું બનાવતાં બે પૌત્રે અને બે પૌત્રીઓના દાદા પણ બન્યા છે. પોતાના ભાઈઓ, બહેન તથા અન્ય કુટુંબીજનો પ્રત્યે તેઓ એક શિરછત્ર વડલાના જેવું વાત્સલ્ય ધરાવે છે; અને સહજભાવે સૌના સુખદુખના સાથી બને છે. પંડિત સુખલાલજી સાથે બનારસમાં જન પ્રકાશ” ના રૂા. ૪૦ ઉપરાંત બે ટયૂશનો કરીને બીજા ૪૦ રૂપિયા તેઓ રળી લેતા. સેંઘવારીના એ સમયમાં આટલી કમાણ સારી ગણાતી. પણ અહીં મોટે ભાગે એમને કારકુનીનું કામ કરવું પડતું, અને વિદ્યાપ્રવૃત્તિ કરવાને ખાસ કોઈ અવસર ન મળતો. અને શિક્ષક તરીકેનું કામ કરવાથી કે “જન પ્રકાશ” માટે એકાદ લેખ લખવાથી એમના વિદ્યારંગી ચિત્તને સંતોષ વળે એમ ન હતું. એટલે એમનું મન વિદ્યાવૃદ્ધિ તરફ દોરી જાય એવી કોઈ મનગમતી પ્રવૃત્તિઓ માટે ઝંખ્યા કરતું હતું. દિલની અદમ્ય અને નિર્મળ ઝંખનાને ક્યારેક તે સફળતાને ઉપાય મળી આવે છે. દલસુખભાઈને આ માટે વધારે રાહ જોવી ના પડી. મુંબઈમાં, સને ૧૯૩૪ના ડિસેમ્બરમાં, એમને પૂજ્ય પંડિત શ્રી સુખલાલજીને વિશેષ પરિચય થયો. પંડિતજીએ એમનું હીર પારખી લીધું. પંડિતજી એ વખતે બનારસ હિંદુ યુનિવર્સિટીની ઓરિયેન્ટલ કોલેજમાં જન તાંબર મૂર્તિપૂજક કોન્ફરન્સ સ્થાપેલ જન ચેરના અધ્યાપક હતા. એમણે દલસુખભાઈને પિતાના વાચક તરીકે બનારસ આવવા કહ્યું. પગાર માસિક રૂ. ૩૫. [૧૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ ઘર અને કુટુંબ માટે પૈસાની કંઈ ઓછી જરૂર ન હતી; અને બનારસ જવામાં તે માસિક રૂ. ૮૦૦ની કમાણી છોડીને માત્ર રૂ. ૩૫ થી જ ચલાવવાનું હતું. પણ દલસુખભાઈનું ધ્યાન આર્થિક ભીંસમાં પણ ધન કરતાં જ્ઞાન તરફ વિશેષ ખેંચાયેલું રહેતું. તેથી એમણે પંડિતજીની માગણી સ્વીકારી લીધી. અને સને ૧૯૩૫ના ફેબ્રુઆરીમાં બનારસ ગયા. આજે એમ લાગે છે કે, આ નિર્ણય સુભગ દિશા પલટા જેવો ભારે મહત્ત્વનો નિર્ણય હતે; અને એમાં, ધરતીમાં છુપાયેલા બીજની જેમ, વિકાસગામી ભવિતવ્યતાને યોગ છુપાયે હતો. છતાં, આર્થિક દૃષ્ટિએ તે, દલસુખભાઈને માટે એ એક સાહસ જ હતું. પંડિતજીની માનવીને અને ખાસ કરીને વિદ્યાસાધકને પારખવાની કસોટી બહુ આકરી હતીઃ પૂર્વગ્રહ, કદાગ્રહ, સાંપ્રદાયિક કરતા, પથિક અંધશ્રદ્ધા કે બુદ્ધિની સંકુચિતતાથી જેનું મન ઘેરાયેલું હોય, એ તે એમની પાસે ટકી જ ન શકે. એમની પાસે રહેનારે તે કેવળ નિર્ભેળ સત્યના શોધક અને ખપી થઈને, કટુ કે અણગમતા સત્યને સ્વીકાર કરવા અને પોતાના મનમાં પવિત્રરૂપે વસી ગયેલી માન્યતા પણ, જે એ નિરાધાર હોય તો, એનો ત્યાગ કરવા તૈયાર રહેવું જોઈએ. શાસ્ત્રોના અભ્યાસ પાછળ પણ જૂનવાણી પણાના સમર્થનની નહીં પણ સત્યની શોધની જ દષ્ટિ હોવી જોઈએ. દલસુખભાઈ પંડિતજીની એ કસોટીમાં સોએ સો ટકા પાર ઊતર્યા. પછી તે યોગ્ય ગુરુને યોગ્ય શિષ્ય મળે એના જે બીજો કોઈ લાભ નથી હોતો. તરત જ પંડિતજીની અમીદષ્ટિ દલસુખભાઈ ઉપર વરસવા. લાગી. તેઓ પંડિતજીના શિષ્ય ઉપરાંત મિત્ર અને સાથી પણ બની ગયા. પિતાપુત્રની જેમ બને સ્નેહતંતુએ બંધાઈને એકરસ બની ગયા! પંડિતજીએ ભારતીય તત્વજ્ઞાનની ચાવીરૂપ કેટલાંક ગ્રંથો દલસુખભાઈને ભણાવ્યા. શરૂઆતમાં તે ઘરઆંગણે પંડિતજીના વાચક તરીકે કામ કરવાની સાથે સાથે તેઓ અધ્યયન પણ કરતા રહ્યા, તેમ જ પંડિતજીના વર્ગોને લાભ પણ લેતા રહ્યા, પણ પછી તે, દલસુખ ૧૨ ] Page #14 -------------------------------------------------------------------------- ________________ ભાઈની યોગ્યતા જોઈને, પંડિતજી એમને પિતાના વર્ગો લેવાની કામગીરી સોંપતા ગયા તેમ જ પિતાના ગ્રંથ-સંશોધનના કામમાં પણ એમનો ઉપયોગ કરવા લાગ્યા. પંડિતજી પિતાની જાત પૂરતા તો ભારે કરકસરથી કામ લેવા દેવાયા હતા; પણ પિતાના સાથીને કોઈ જાતની મુશ્કેલી ન પડે એ માટે તેઓ પૂરેપૂરા ઉદાર હતા. દલસુખભાઈની અર્થચિંતા એ એમની પિતાની ચિંતા બની ગઈ બનારસ ગયા પછી થોડા જ વખતે, એ જ વર્ષની ઉનાળાની રજાઓમાં “પ્રમાણમીમાંસા'ના સંશોધન માટે પંડિતજીને પાટણ પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી તથા પૂજ્ય આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી પાસે જવાનું થયું. દલસુખભાઈ એમની સાથે જ હતા. વિમળ સાધુતા, સમતા અને જ્ઞાનના સાગર સમા આ મુનિમહારાજે સાથે શ્રી દલસુખભાઈને નો પરિચય થયો, જે કાયમને માટે મોટો લાભકારક બની રહ્યો. જન ચેરના અધ્યાપક તરીકે પંડિતજીને યુનિવર્સિટી તરફથી માસિક દોઢસો રૂપિયાનો પગાર મળતો. બીજા પ્રોફેસરોની સરખામણીમાં તો આ વેતન ઘણું ઓછું હતું જ. સાથે સાથે, પંડિતજીને કાયમને માટે એક વાચક રાખવાનું ખર્ચ પણ કરવું પડતું હતું, એટલે, જરૂરિયાતની દૃષ્ટિએ પણ, દોઢસો રૂપિયા જેટલી રકમ ઓછી પડે એવી હતી. તેથી કોન્ફરન્સના શાણા સંચાલકોએ, દર મહિને, બીજ દોઢસો રૂપિયા ખાનગી રીતે પંડિતજીને આપવાનું નકકી કર્યું. પંડિતજીએ થોડાક મહિના તો આ રકમ લીધી. પણ પછી, તેઓ ઓછામાં ઓછી જરૂરીયાતથી નિર્વાહ કરવાને ટેવાયેલ હોવાથી, એમને લાગ્યું કે એ રકમ વગર પણ કામ ઠીક રીતે ચાલી શકે એમ છે, એટલે એમણે એ રકમ લેવી બંધ કરી. પંડિતજીની આવી નિર્લોભવૃત્તિથી દલસુખભાઈ ખૂબ પ્રભાવિત થયા–જાણે જીવનનો એક બહુમૂલ પાઠ મળ્યો. બનારસમાં દલસુખભાઈએ પંડિતજીના ગ્રંથસંશોધનમાં [ ૧૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ અસાધારણ સહાય કરી, તેમ જ સ્વતંત્ર ગ્રંથસંપાદન પણ કર્યું, ઉચ્ચ કોટીના વિદ્વાનોનો પણ એમને સંસર્ગ થયો. આ રીતે વિદ્યાવૃદ્ધિમાં આગળ વધતાં વધતાં, સને ૧૯૪૪માં, પંડિતજી નિવૃત્ત થયા ત્યારે, એમને સ્થાને દલસુખભાઈ જન ચેરના પ્રોફેસર બન્યા. તે વખતના ઉપકુલપતિ ર્ડો. રાધાકૃષ્ણને દલસુખભાઈ જેવા યુવાન વિદ્વાનને સહર્ષ વધાવી લીધા. અધ્યાપક તરીકે તેઓ વિદ્યાર્થીઓ અને સંશોધક તરીકે વિદ્વાનોમાં ખૂબ પ્રીતિપાત્ર બન્યા. જાપાનના પ્રોફેસર અને બર્માના બૌદ્ધ ભિક્ષુઓ પણ એમની વિદ્વત્તાને લાભ લેવા આવતા, એટલું જ નહીં, એમના સૌજન્યસભર તલસ્પર્શી પાંડિત્યે વૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને અધિકારવૃદ્ધોને પણ એક પ્રકારનું કામણ કર્યું હતું. એ સૌ એમની પાસે વિના સંકોચે આવતા અને સંતોષ પામીને જતા. અને, વિદ્યાવૃદ્ધિ માટે, દલસુખભાઈને તે નાના બાળક પાસે જવામાં પણ સંકોચ ન હતો. અને હવે તે માતા સરસ્વતીના આ લાડકવાયા ઉપર લક્ષ્મીદેવી પણ કૃપા વરસાવવા લાગ્યાં હતાં. અને છતાં દલસુખભાઈનું જીવન તો એવું જ કરકસરભર્યું, સરળ અને સાદું હતું– રત્નાકર સાગર કયારેય ન છલકાય ! અમદાવાદમાં શ્રી દલસુખભાઈ બનારસમાં હતા તે દરમ્યાન, પૂજ્ય પુણ્યવિજયજી મહારાજની ભલામણ અને સદ્ગત રાષ્ટ્રપતિ ર્ડો. રાજેન્દ્રબાબુના પ્રયાસથી, સને ૧૯૫૨માં, પ્રાકૃત ટેક્ષ એસાયટીની દિલ્લીમાં સ્થાપના થઈ હતી. બીજી બાજુ આગમપ્રભાકર પૂજ્ય પુણ્યવિજયજી મહારાજની પ્રેરણા અને શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈની ઉદાર સખાવતથી, સને ૧૯૫૭માં અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના થઈ. શેઠશ્રી કસ્તુરભાઈ પ્રાકૃત ટેક્ષ સોસાયટીના સ્થાપના સમયથી જ એની કાર્યવાહક સમિતિમાં છે. તે દહાડે શ્રી દલસુખભાઈ પ્રાકૃત ટેક્ષ સોસાયટીના માનદ મંત્રી બન્યા. તે ૧૪] Page #16 -------------------------------------------------------------------------- ________________ પછી સાયટીના કામ અંગે એમની અને શેઠશ્રી કસ્તુરભાઈ વચ્ચે જે પત્રવ્યવહાર થયા એને લીધે શ્રી કસ્તુરભાઈ શેઠના મન ઉપર, શ્રી દલસુખભાઈની વિદ્વત્તા, નિષ્ઠા અને કાર્યદક્ષતા સંબંધમાં, કંઈક એવી છાપ પડી કે એમણે શ્રી દલસુખભાઈને એમની આ નવી સંસ્થાનું ડિરેકટર પદ સભાળવા સૂચવ્યું. દલસુખભાઈએ એ સૂચના સ્વીકાર કર્યાં અને સને ૧૯૫૯ના ડિસેમ્બરમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના ડિરેકટર બનીને તેઓ અમદાવાદ આવ્યા. બનારસ જેટલે દૂરથી અમારી વચ્ચે જ તેઓ આવીને વસ્યા તેથી અમને અપાર આનંદ થયા. મને તે! એમનુ આગમન પ્રભુની મોટી મહેર જેવુ લાગ્યું. સને ૧૯૭૬ સુધી, છેલ્લાં સત્તર વર્ષ દરમયાન સતત કામ કરીને દલસુખભાઇએ વિદ્યામંદિરની પ્રતિષ્ઠા ખૂબ વધારી અને વિદ્વાનોની પુષ્કળ સહાનુભૂતિ પણ મેળવી, એટલું જ નહીં, એની નામનાતા પરદેશ સુધી વિસ્તાર કર્યાં. તેથી આ વિદ્યાતીને લાભ લેવા. પરદેશના વિદ્વાને પણ અવારનવાર આવતા રહે છે. આમ થવામાં જેમ સંસ્થામાં એકત્રિત થયેલ સામગ્રીનેા તેમ શ્રી દલસુખ ભાઈની નિર્ભેળ અને સૌજન્યપૂર્ણ વિદ્વત્તાના પણ મહત્ત્વને ફાળે છે. ઉપરાંત, આવી મેાટી સંસ્થાને સફળ વહીવટ કરવાની એમની કુશળતાને પરિચય પણ સૌને મળી રહ્યો. સને ૧૯૭૬ની સાલમાં, વયમર્યાદાના કાયદાને કારણે, સંસ્થાના સંચાલકાતે, પોતાની ઇચ્છા ન હોવા છતાં, શ્રી દલસુખભાઈ તે વિદ્યામંદિરના અધ્યક્ષ પદેથી (ડિરેકટર તરીકેના હૈ।દ્દા ઉપરથી) નિવૃત્ત કરવાની ફરજ પડી; પણ આ રીતે છૂટા કર્યા પછી પણ સંસ્થાના કાર્યવાહકોએ સંસ્થાના સલાહકાર તરીકે શ્રી લસુખભાઈની સેવાઓ લેવાનું ચાલુ રાખ્યું, એ બીના પણ શ્રી દલસુખભાઈની નિષ્ઠા, કાર્યકુશળતા અને નિરભિમાન વિદ્વત્તાની કીર્તિગાથા બની રહે એવી છે. [ ૧૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ અહીં એ વાત પણ ધ્યાનમાં લેવી જોઈએ કે, આટલા લાંબા સમય દરમ્યાન શ્રી દલસુખભાઈને પિતાના સંશોધનના સત્યને ગાવવાને ક્યારેય વખત નથી આવ્યો અને સંસ્થાના સંચાલકોએ પણ એમને એવું કરવાનો કયારેય ઈશારે સરખોય નથી કર્યો. સંસ્થાનો ટૂંક સમયમાં આટલે વિકાસ થયો એમાં આ બાબતને પણ મોટો ફાળો છે એ સ્વીકારવું જોઈએ. વિદ્યાઉપાર્જનમાં જેમ તેઓ ઉત્તરોત્તર આગળ વધતા ગયા, તેમ વિદ્વાન તરીકેનું ઉચ્ચ, ઉચ્ચતર, ઉચ્ચતમ પદ પણ એમને વગર માગ્યું અને વગર લાગવગે મળતું રહ્યું : સાચે જ શ્રી દલસુખભાઈ ભારે ભાગ્યશાળી પુરુષ છે. પંદરેક વર્ષ પહેલાં સને ૧૯૬૩માં, દિલ્લીમાં આંતરરાષ્ટ્રીય પ્રાચ્ય વિદ્યા પરિષદ ભરાઈ હતી. અને ૧૯૬૬માં અલિગઢમાં અખિલ ભારતીય પ્રાચ્ય વિદ્યા પરિષદ ભરાઈ હતી. બન્ને વખતે હું દલસુખભાઈ સાથે હતે. આ બન્ને પ્રસંગોએ દેશના જુદા જુદા પ્રદેશના તેમ જ થોડાક પરદેશના પણ વિદ્વાનેની શ્રી દલસુખભાઈ પ્રત્યેની જે લાગણી જોવા મળી એ કયારેય વીસરી શકાય એવી નથી. વિ. સં ૨૦૨૩ના પર્યુષણ દરમ્યાન બેંગલરમાં ભારતની યુનિવર્સિટીઓમાં, ધર્મોના અભ્યાસના સ્થાન અંગે એક જ્ઞાનગોષ્ટિ યોજવામાં આવી હતી; એમાં માત્ર ઉચ્ચ કોટિના પચીસેક વિદ્વાનોને જ આમંત્રવામાં આવ્યા હતા. એમાં પણ જૈન ધર્મના અભ્યાસ અંગે દલસુખભાઈને સ્થાન મળ્યું હતું. એ બીના પણ એમની વિદ્વત્તા અને લેકચાહનાનું સૂચન કરે એવી છે. દલસુખભાઈ જનસંસ્કૃતિ સંશોધક મંડળ, પ્રાકૃત ટેક્ષ સેસાયટી, પ્રાકૃત વિદ્યામંડળ જેવી વિદ્યા સંસ્થાઓનું માનદ મંત્રીપદ, તદ્દન નિઃસ્વાર્થ ભાવે, સંભાળી રહ્યા છે; જ્ઞાનોદય ટ્રસ્ટના ટ્રસ્ટી અને પાર્શ્વનાથ વિદ્યાશ્રમના સલાહકાર છે; અને વિદ્યાવૃદ્ધિના હેતુથી એમના જ્ઞાતિ મંડળની કામગીરી પણ વહન કરે છે. ૧૬] Page #18 -------------------------------------------------------------------------- ________________ કેનેડાનું આમંત્રણ શ્રી દલસુખભાઈ, દસેક વર્ષ પહેલાં, સને ૧૯૬૮ના જાન્યુઆરી માસની બીજી તારીખે, કેનેડાની ટોરેન્ટ યુનિવર્સિટીમાં, ભારતીય દર્શન અને વિશેષ કરીને બૌદ્ધ દર્શનના અધ્યાપન માટે ગયા હતા; અને ત્યાં સોળેક મહિના સુધી કામ કરીને ખૂબ ચાહન અને કીતિ મેળવીને પાછા આવ્યા હતા. આ પ્રસંગ કેવી રીતે બને એની વિગતોથી પણ નિષ્ઠાભરી અને મૂક વિદ્યાસાધના, વિદ્યાસાધના અંતરમાં કેવો આદર અને આત્મીયતાભર્યો ભાવ જગાવે છે, એની પ્રતીતિ થાય છે. એ વિગતે પ્રેરક અને જાણવા જેવી હોવાથી અહીં થોડીક રજૂ થાય એ ઈષ્ટ છે. એક દિવસ કેનેડાની ટેરેન્ટ યુનિવર્સિટી તરફથી શ્રી દલસુખભાઈને અણધાર્યો પત્ર મળ્યો. તા. ૯-૪–૧૯૬૭ નો એ પત્ર ટોરેન્ટો યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના પ્રોફેસર અને ડિપાર્ટમેન્ટ ઓફ ઈસ્ટ એશિયન સ્ટડીઝ (પૂર્વ એશિયાને લગતી વિદ્યાઓના વિભાગ)ના અધ્યક્ષ પ્રોફેસર એ. કે. વારે લખે હતો. એમાં એમણે લખ્યું હતું કે, “અમારે ત્યાં ચાલતા આ વિભાગમાં ભારતીય તત્ત્વજ્ઞાનના અધ્યાપનને માટે તમે ટોરોન્ટો આવો એવી કોઈ શકયતા છે કે કેમ તે જાણવા માટે હું આ પત્ર લખું છું. તમને અનુકૂળ હોય એ પ્રમાણે, કાયમને માટે કે મુલાકાતી અધ્યાપક (વિઝીટીંગ પ્રોફેસર ) તરીકે એક વર્ષ માટે, અમે તમારી નિમણૂક કરી શકીએ એમ છીએ. એવું પણ થઈ શકે કે, શરૂઆતમાં એક વર્ષ માટે મુલાકાતી અધ્યાપક તરીકે અને તે બાદ, કેનેડામાં રહેવું તમને પસંદ પડે તે, કાયમને માટે તમારી નિમણૂક કરવામાં આવે. આ માટે પગાર તરીકે તમને વાર્ષિક તેર હજાર ડોલર આપવામાં આવશે. (પછીથી પંદર હજાર ડોલર આપવામાં આવ્યા હતા.) ઉપરાંત તમારું અહીં આવવા જવાનું પ્રવાસ ખર્ચ પણ આપવામાં આવશે.” [ ૧૭ Page #19 -------------------------------------------------------------------------- ________________ લતાં પ્રારંભ અને માણવા વિધાન આ રીતે ટોરોન્ટો યુનિવર્સિટીમાં જોડાવાનું સીધેસીધું આમંત્રણ આપ્યા બાદ, એ માટે શ્રી દલસુખભાઈની પસંદગી કરવાનું કારણ દર્શાવતાં પ્રોફેસર વાઈરે લખ્યું હતું કે— ભારતમાં વિશ્વતત્ત્વનું વિશ્લેષણ કરતાં દર્શનેની અન્ય શાખાઓ તેમ જ બૌદ્ધ દર્શનના પ્રમાણવાદ સંબંધી ખુલાસે અને સમજૂતી આપી શકે એવા સાવ ગણ્યાગાંઠયા વિદ્વાનોમાંના એક તરીકે હું તમારા કામને ઘણા વખતથી પિછાનું છું; તેથી જ મારું ધ્યાન તમારા તરફ ગયું છે.' શ્રી દલસુખભાઈની જન આગમ અને ભારતીય દર્શનની વ્યાપક તથા મર્મસ્પર્શી વિદ્વત્તા તેમ જ નિર્ભેળ વિદ્યાનિષ્ઠાનું મૂલ્યાંકન આપણા દેશના તેમ જ વિદેશના પણ કેટલાક પ્રાચ્યવિદ્યા અને તત્ત્વજ્ઞાનના વિદ્વાનોએ, ઘણાં વર્ષ પૂર્વે, ઠીક ઠીક પ્રમાણમાં કરીને એમનું એ રીતે બહુમાન પણ કર્યું જ છે. આમ છતાં જ્યારે એમની વિદ્વત્તાને આ રીતે પરદેશમાંથી બિરદાવવામાં આવી અને એમની વિદ્વત્તાનો લાભ લેવાની ઝંખના વ્યક્ત કરવામાં આવી ત્યારે શ્રી દલસુખભાઈને તેમ જ એમના પરિચિત સૌકોઈને આશ્ચર્ય સાથે વિશેષ આનંદ થાય એ સ્વાભાવિક હતું. શ્રી દલસુખભાઈની સત્યશોધક, સારગ્રાહી અને સર્વસ્પશી વિદ્વત્તા તથા અખંડ અને ધ્યેયનિષ્ઠ સરસ્વતી ઉપાસનાના શિખર ઉપર આ પ્રસંગે જાણે સુવર્ણ કળશ ચડાવ્યો હોય એમ લાગ્યું હતું. બાકી તે, એ હેમ જ હતું અને હેમનું હેમ જ છે; આ પ્રસંગથી આપણને એની વિશેષ પ્રતીતિ થવા પામી હતી એટલું જ ! અહીં એ જાણવું પણ આહૂલાદકારી બની રહેશે કે, પિતાની કામગીરીને સફળતાપૂર્વક પૂરી કરીને, ભારત પાછા આવ્યા પછી પણ, કેનેડા સરકાર તરફથી એમને કાયમને માટે અમુક ડોલરનું માસિક પેન્શન મળે છે, તેમ જ એમની વિદ્વત્તાને લાભ લેવા પ્રોફેસર વાર ક્યારેક ક્યારેક એમની પાસે આવીને પણ રહે છે. ૧૮] Page #20 -------------------------------------------------------------------------- ________________ નામનાની એમને જરાય ઝંખના નથી. પૈસે એમને લેભાવી શકતો નથી. અને આવા પ્રખર પાંડિત્યને એમણે એવું પચાવી જાણું છે કે એમને પંડિત તરીકે સંબોધતાં પણ સંકોચ થાય છે. એમના નમ્ર, નિખાલસ અને નિર્મળ મન ઉપર પાંડિત્યનું આધિપત્ય કયારેય જેવા નહીં મળે. તેથી જ તેઓ સદા સ્વસ્થ અને પ્રસન્ન રહી શકે છે. અવિવેક કરે નહીં અને કોઈને ડર રાખવો નહીં એ એમની વિદ્યોપાસનાની વિશેષતા છે. પૂજ્ય પંડિત સુખલાલજી અને એમની વચ્ચે કાયા અને છાયા જેવો એકરૂપ સંબંધ હતા, છતાં કોઈ શાસ્ત્રીય કે બીજી બાબતમાં પોતાનું મંતવ્ય જુદું હોય તે તે તેઓ વિના સંકેચ રજૂ કરતા જ. સત્યને વફાદાર રહેવાની પંડિતજીની ટેવને દલસુખભાઈએ પણ આ રીતે અપનાવી જાણું છે. નિર્મળ જીવન અને સૌમ્ય વ્યક્તિત્વ શ્રી દલસુખભાઈનું નિર્વ્યાજ જીવન જોઈને કયારેક મીઠી મૂંઝવણભર્યો એવો રમૂજી સવાલ થઈ આવે છે કે, એમનું પાંડિત્ય વધે કે એમનું સૌજન્ય વધે ? એમની છાબેલી છતાં મૂળ સુધી પહોંચ નારી અગાધ વિદ્વત્તા આપણને એમના પાંડિત્યની પ્રશંસા કરવા પ્રેરે છે, તો એમની સહજ સરળતા, નિરભિમાનવૃત્તિ, સમતા, અનાસક્તિ, સહૃદયતા, તન-મન-ધનના ભોગે પણ કેઈનું કામ કરી છૂટવાની પરગજુવૃત્તિ, વિવેકશીલતા, અનાગ્રહદષ્ટિ, વેર-વિરોધ કે રાગ-દ્વેષની કઠોર લાગણનો અભાવ વગેરે ગુણો એમના રોમ રોમમાં ધબકતા સૌજન્યની શાખ પૂરે છે. એટલે આપણે તે એમ જ માનવું રહ્યું કે એમનું પાંડિત્ય એમના સૌજન્યથી અને એમનું સૌજન્ય એમના પાંડિત્યથી શોભી ઊઠે છે; અને એ બન્નેના વિરલ સુમેળથી ભી ઊઠે છે એમનું જીવન. જે સગુણ બીજાને પ્રયત્નથી પણ સાધ્ય થવા મુશ્કેલ છે તે એમને સહજપણે મળ્યા છે, તે એમ બતાવે છે કે, એમની સાધનાનો તંતુ આ જીવનથી આગળ વધીને પૂર્વ જન્મના [ ૧૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ કેઈક સીમાડા સુધી પહોંચેલે હો જોઈએ. એણે એમના જીવનને સ્ફટિક સમું નિર્મળ અને વ્યક્તિત્વને ચંદ્ર જેવું સૌમ્ય બનાવ્યું છે. - શ્રી દલસુખભાઈની સાધનાના કેન્દ્રમાં માતા સરસ્વતી બિરાજે છે. એ ઉપાસનાનું ફળ એમને કેવું જીવનદાયી અને સમભાવપૂર્ણ મયું છે એને ખ્યાલ ૧૪ વર્ષ પહેલાં દિલ્લીમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૪મા અધિવેશન પ્રસંગે પ્રગટ કરવામાં આવેલ સંભારણાં માં છપાયેલ નાના સરખા સવાલ-જવાબથી પણ મળી શકે છે :: “સવાલ : આપ કયા દર્શનને અનુસરો છો ? દલસુખભાઈ: હું કોઈ દર્શનને અનુસરતો નથી. માત્ર સર્વ દર્શનને અભ્યાસ કરું છું અને સમન્વયની ભાવનામાં માનું છું.” જીવનમાં સર્વદર્શનસમભાવ તથા સર્વદર્શનમમભાવની ઉદારતા ઊતરી હોય અને હું ક્ષીરનીર ન્યાયે ગમે ત્યાંથી સાર ગ્રહણ કરવાની વિમળ દૃષ્ટિ પ્રગટી હોય, તે જ સમન્વયની ભાવના પ્રત્યે આવી અભિરુચિ જાગે. આવા એક વિનમ્ર, સરળ અને સૌજન્યશીલ પંડિત પુરુષને વિ. સં. ૨૦૩૦ની સાલન શ્રી વિજયધર્મસૂરિ–જન સાહિત્યસુવર્ણ ચંદ્રક એનાયત થાય છે, તે એક ખૂબ ઉત્તમ સુયોગ છે. એથી ચંદ્રક તથા શ્રી દલસુખભાઈ માલવણિયા, એ બને વિશેષ ગૌરવાન્વિત બનવાના છે. જીવનભરની આવી યશસ્વી વિદ્યાયાત્રામાં, હવે પછી પણ, શ્રી દલસુખભાઈને માટે એમની પ્રશાંત પુરુષાર્થપરાયણતા, કાર્યનિષ્ઠા અને પરોપકારવૃત્તિ જ સદાને માટે સાચા આશીર્વાદ રૂપ બનવાની છે. આપણે તો એમને તેઓ આથી પણ અનેકગણી વધારે કીર્તિ, સફળતા અને વિદ્વત્તા પ્રાપ્ત કરે એવી શુભેચ્છા આપીને જ સંતોષ માનીએ. ૬, અમૂલ સે સાયટી; અમદાવાદ-૭ – રતિલાલ દીપચંદ દેસાઈ તા. ૨૯-૫-૧૯૭૮ ૨૦] Page #22 -------------------------------------------------------------------------- ________________ બહુમાન પીએચ. ડી. ના ગાઈડ અને પરીક્ષક–ગુજરાત યુનિવર્સિટી, બનારસ હિંદુ યુનિવર્સિટી, દિલ્લી યુનિવર્સિટી, મુંબઈ યુનિવર્સિટી, ઈદર યુનિવર્સિટી, ઉજૈન યુનિવર્સિટી વગેરેના.. પ્રમુખ–શ્રી ગુજરાત ભાવસાર સમાજ (સને ૧૯૬૧ થી ૬૭); બાબન ગામ ભાવસાર કેળવણી મંડળ (૧૯૬૮ થી). વિભાગીય પ્રમુખ–ધી ઓલ ઈન્ડિયા એરિયેન્ટલ કોન્ફરન્સ સને ૧૯૫૭ના રજત જયંતી અધિવેશનના પ્રાકૃત અને જન વિભાગના; ગુજરાત સાહિત્ય પરિષદ, પોરબંદર અધિવેશનના સંશોધનવિભાગના (સને ૧૯૭૬); જૈન સાહિત્ય સમારોહ, મુંબઈ, તત્વજ્ઞાન વિભાગના (સને ૧૯૭૬). સલાહકાર–અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના (સને ૧૯૭૬થી). ચેરમેન–ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ પ્રાકૃત–પાલિ સ્ટડીઝના. સભ્ય–ગુજરાત સરકાર નિયુક્ત મ્યુઝિયમ પરચેઝ કમીટીના; જબલપુર યુનિવર્સિટીના સંસ્કૃત-પ્રાકૃત-પાલિ બોર્ડ ઓફ સ્ટડીઝના; મહેસુર યુનિવર્સિટીના જિનોલેજ બેડના; બિહાર યુનિવર્સિટીના જનોલોજી બેર્ડના; વૈશાલી પ્રાકૃત ઈન્સ્ટીટયુટની જનરલ કાઉન્સીલના; તિરુપતિની વેંકટેશ્વર યુનિવર્સિટીની ઓરિએન્ટલ રીસર્ચ કમીટીના. પદવી, સુવર્ણચંદ્રક અને પારિતોષિક–ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવ નિમિતે ઉપાધ્યાય વિદ્યાનંદજી પ્રેરિત શ્રી વીર નિર્વાણ ભારતી દ્વારા, દાર્શનિક સાહિત્યની રચના માટે [ ૨૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ ‘‘સિદ્ધાંતભૂષણ”ની માનદ પદવી; સુવર્ણ ચંદ્રક, પચીસસેા રૂપિયાનું પારિતોષિક અને પ્રશસ્તિપત્ર (લિીમાં, સને ૧૯૭૪માં). પદવી-ભારત જૈન મહામંડલ તરફથી ‘સમાજગૌરવ” ની પદવી (હૈદરાબાદમાં, સને ૧૯૭૬માં). પેરીસની મુલાકાત—સને ૧૯૭૭ માં પેરીસમાં મળેલ આંતર રાષ્ટ્રીય સંસ્કૃત પરિષદના ત્રીજા અધિવેશનમાં ખાસ આમત્રણથી હાજર રહી ‘ભરત-બાહુબલીની કથાને વિકાસ” નામે નિબંધનુ વાચન; તે પછી પેરીસની યુનિવર્સિટીમાં અતિથિ તરીકે પંદર દિવસ માટે રાકાણ. વીઝીટી’ગ પ્રેાફેસર-કેનેડાની ટોરોન્ટો યુનિવર્સિટીમાં ભારતીય દ'ના, બૌદ્ધ દન, ઉમિતિભવપ્રપંચ કથા વગેરેનું ૧૬ માસ સુધી અધ્યાપન (સને ૧૯૬૮-૬૯); બર્લિનની ફ્રી યુનિવર્સિટીમાં એક સપ્તાહ રહી વ્યાખ્યાનો આપ્યાં. (૧૯૬૯); બનારસના સંપૂર્ણાન દ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં બે અઠવાડિયાં રહી છ વ્યાખ્યા આપ્યાં (સને ૧૯૭૮). સુવર્ણ ચંદ્રક—જૈન સાહિત્યની વિશિષ્ટ સેવા બદલ વિ. સં. ૨૦૩૦ તેા “શ્રી વિજયધર્માંસૂરિ જૈન સાહિત્ય સુવર્ણ` ચંદ્રક (ભાવનગરમાં સને ૧૯૭૮માં). સેક્રેટરી—પ્રાકૃત ટેક્ષ્ટ સેાસાયટીના તથા પ્રાકૃત વિદ્યા મ`ડળના. ૨૨] Page #24 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક-પુસ્તિકા १. जैन दार्शनिक साहित्यके विकासकी रूपरेखा -जैन सं. सं. मंडल पत्रिका-१. प्र. आवृत्ति १९४६. दूसरी आ. १९५२. ૨. ભ. મહાવીર --जैन सं. सं. मंग्ल पत्रिका-८, नवे. १९४७. 3. आगम युगका अनेकांतवाद -जैन स. सं. मंडल पत्रिका-१३, १९४७. ४. जैन आगम -जैन संस्कृति संशोधन मंडल पत्रिका-१३, १९४७. ५. जैन दार्शनिक साहित्यका सिंहावलोकन -जैन सं. सं. मंडल पत्रिका-२१, १९४९. प्रेमी अभिनंदन ग्रंथ, १९४६. ૬. આતમમીમાંસા -जैन सं. सं. मंडल, १९५३. ७. निशीथ-एक अध्ययन -सन्मति ज्ञानपीठ, आग्रा, १९५९. ---निशीथ चूणि भा. ४ की प्रस्तावना ८. हिन्दु धर्म –पश्यिय ट्रस्ट, १८१४. ૯. જનધર્મચિંતન - मोहन ॥२॥ २भा२४ पुरत: भाषा, અશક કાંતિલાલ કેરા; મુંબઈ, ૧૯૬૫. १०. आगमयुगका जैनदर्शन ---सन्मति ज्ञानपीठ, आग्रा, १९६६. [२३ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૧. પ્રભુ શ્રી મહાવીર સ્વામીને જીવનસંદેશ -સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટ, ૧૯૭૨. ૧૨. પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી –ગુજરાતી ગ્રંથકાર શ્રેણી–૭, ૧૯૭૭. અનુવાદો ૧૩. ગણધરવાદ –ગુજરાત વિદ્યાસભા, ૧૯૫૨. ૧૪. સ્થાનાંગ-સમવાયાંગ –ગુજરાત વિદ્યાપીઠ, ૧૯૫૫. નિબંધ (ગુજરાતી) ૧. નફળો ૨ મગફળો મને પ્રાકૃત जैन अने जैनेतर –જન પ્રકાશ, ૪-૯-૨૯. ૨. સુધારાના રાહ પર –જન પ્રકાશ, ૪-૯-૨૯. ૩. થેકડા સાહિત્ય –જન પ્રકાશ, ૧૮-૧૦-૩૧. થેકડા શિક્ષણ –જન પ્રકાશ, ૮-૧૧-૩૧. ૫. સંયમમાર્ગ —-ઉથાન, એપ્રિલ ૩૨. ૬. તપસી પડે લપસી –ઉથાન, જૈન પ્રકાશ પૂર્તિ, ઓગસ્ટ, ૧૯૩૨, ૭. વિવાદનાં કારણે –જન પ્રકાશ, ૧૫-૧-'૩૩, ૨૨-૧-'૩૩. ૮. સમયધર્મ –ઉથાન, ડિસેમ્બર '૩૩. અ. ભ. મહાવીરને સંધ અને પાશ્વપત્યિક ઉત્થાન, ૧૯૩૩, ૨૪] Page #26 -------------------------------------------------------------------------- ________________ ૯. સર્વમાન્ય શ્રાવક પ્રતિક્રમણ –જન પ્રકાશ, ૧૮-૨-૩૪, ૨૫-૨-૩૪, ૪-૩-૩૪, ૧-૩-૩૪, ૧૮-૩-૩૪ ૧૦. આપણે પામર ? -જૈન પ્રકાશ, ૨૭-પ-૩૪. ૧૧. ધાર્મિક પરાધીનતા – જૈન પ્રકાશ, ૩-૬-૩૪. ૧૨. નયવાદને પ્રારંભિક ઈતિહાસ –જન પ્રકાશ, ૨૨-૭-૩૪, ૨૯-૭-૩૪, ૫–૮–૩૪, ૧૨-૮-૩૪. ૧૩. પ્રાયશ્ચિત્તના સરળ માર્ગ –જૈન પ્રકાશ, ૯-૯-૩૪. ૧૪. જૈન જીવનની કલ્પના –જન પ્રકાશ, ૨૮-૧૦-૩૪. ૧૫. દિવાળી –જન પ્રકાશ, ૪-૧૧-૧૪ ૧૬. જન્મ અને મૃત્યુ –જન પ્રકાશ, ૩-૩-૩૫. ૧૭. ઊગતી પ્રજામાં ધાર્મિક સંસ્કારો શી રીતે સચવાય ? –જન પ્રકાશ, ૧૨-૨-૩૭, ૨૫-૨-૩૭, ૪–૩–૩૭. ૧૮. નવવિચારકે અને દાન –મહાવીર જૈન વિદ્યાલય રજત સ્મારક, ૧૯૪૦, ૧૯. વ્યવહાર અને નિશ્ચય –પ્રબુદ્ધ જૈન, ૧પ-૨-૪૨. ૨૦. નિવૃત્તિ અને પ્રવૃત્તિ –પ્રબુદ્ધ જન, ૧૫-૧-૪૩. ૨૧. ધર્મની કસોટી –પ્રબુદ્ધ જૈન, ૧૫-૮-૪૩. [ ૨૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૨. જૈન યુનિવર્સિટી : એક સ્વપ્ન –જૈન, ૨૭-૨-૪૪. ૨૩. વ્યાવહારિક અનેકાંત –પ્રબુદ્ધ જૈન, ૧૫-૧૦-૪૪, ૧-૧૧-૪૪. ૨૪. ઉલટી ગંગા જૈન, ૧-૯-૪૫. ૨૫. જનધર્મના ઉચ્ચ શિક્ષણને પ્રશ્ન –પ્રબુદ્ધ જૈન, ૧-૪-૪૬. ૨૬. ભ. મહાવીર અને ગાંધીજી –પ્રબુદ્ધ જન, ૧-૧-૪૭. ૨૭. ચાલે કરી પ્રતિક્રમણ –પ્રબુદ્ધ જન, ૧૫–૯–૪૭. ૨૮. સન્યાસ માગ–ઉત્થાન, પતન અને પરિવર્તન –જન, ૨૯-૯-૪૭. ૨૯. ભગવાન મહાવીર જૈન સં. સં. પત્રિકા નં.-૮ને ગુજ. અનુવાદ, જન ધ. ચિં; જૈન સિદ્ધાંત, નવે-૪૭. ૩૦. માનવતા પાછી લાવો –જન, ૨૯-૮-૪૮. ૩૧. આવરણો દૂર કરી દેતાં શીખ –પ્રબુદ્ધ જીવન, ૧૫-૯–૪૮. ૩૨. સાંવત્સરિક પ્રતિક્રમણ –તરુણ જન, સપ્ટેમ્બર ૪૮. ૩૩. ક્ષમાશ્રમણ ગાંધીજી –અખંડ આનંદ, જાન્યુ. '૪૯. ૨૬ ] Page #28 -------------------------------------------------------------------------- ________________ ૩૪. સાંસ્કૃતિક પ્રચારને અવસર –જન ૨૦-૮-૪૯૩૫. ભૌતિક અને આધ્યાત્મિક દૃષ્ટિને સમન્વય શાંતિ', મુંબઈ. ૧૫૦. ૩૬. નિવૃત્તિના ચક્રનું ભેદન –પ્રબુદ્ધ જેન, ૧-૯-૫૧. ૩૭. ભારતીય સંસ્કૃતિનો પોકાર --પ્રબુદ્ધ જીવન, ૧-૧૦-૫૧૩૮. બિહારનાં તીર્થોની યાત્રાએ –પ્રબુદ્ધ જન, ૧-૧૨-૫૧. ૩૯. શાસ્ત્રાજ્ઞાઓને હેતુ –અખંડ આનંદ, ઓગસ્ટ પર. ૪૦. ક્ષમાપર્વ –પ્રબુદ્ધ જીવન, ૧-૧૦-પર. ૪૧. જીવો જીવસ્ય વનમ્ –પ્રબુદ્ધ જૈન, ૧-૧-૫૩. ૪૨. જીવન અને અધ્યાત્મ –પ્રબુદ્ધ જીવન, ૧-૬-પ૩. ૪૩. વ્યક્તિ અને સમાજનો સમન્વય –અખંડ આનંદ, નવે. 'પ૩. ૪૪. આજના સમાજને ભિક્ષાનિર્ભર સાધુ સંસ્થાની જરૂર છે કે નહિ ? –પ્રબુદ્ધ જીવન, ૧-૨-૫૪. ૪૫. નવાનું પ્રાચીનીકરણ –પ્રબુદ્ધ જીવન, ૧–૧૧–૫૪. હિન્દી અનુવાદ–જન જગત, જાન્યુ. 'પપ. ૪૬. એકાંત પાપ અને પુણ્ય –પ્રબુદ્ધ જીવન, ૧૫-૬-૧પ [ રક Page #29 -------------------------------------------------------------------------- ________________ ૪૭. બાલદીક્ષા –પ્રબુદ્ધ જીવન, ૧-૨–૫૬. ૪૮. અધિકારવાદ અને દયાદાનનું પાપ —પ્રબુદ્ધ જીવન, ૧૫–૩–૫૬. ૪૯. કરકંડુ રાજા –સવિતા શતાંક, જુલાઈ ૫૬. ૫૦. આત્મદીપ ભવ –જન પ્રકાશ, ૧-૧૧-૫૬. ૫૧. જૈનધર્મ –પ્રબુદ્ધ જીવન, ૧-૧૨-૧૬, ૧૫-૧૨-૧૬, ૧૫-૩પ૭, ૧-૪-૫૭, ૧૫–૪–૧૭. પર. શ્રમણ અને બ્રાહ્મણ –પ્રબુદ્ધ જીવન, ૧-૧૨-૧૬, ૧૫-૧૨-૫૬. ૫૩. જૈનધર્મ –પ્રબુદ્ધ જીવન, ૧પ-૩-૫૭. ૫૪. પંડિત સુખલાલજીની વિચારધારા –પ્રબુદ્ધ જીવન, ૧–૪–૧૭. હિન્દી-તરુણ, ૧–૩–૫૭. ૫૫. સંઘર્ષ વિ. સમન્વય --જીવનમાધુરી, ડિસે. ૧૯૫૭. ૫૬. જેનધર્મ અને બૌદ્ધ ધર્મ –પ્રબુદ્ધ જીવન, ૧૫-૫-૫૮, ૧-૬-૫૮. પ૭. જૈન સાહિત્ય – જનયુગ, નવેમ્બર ૧૯૫૮. ૫૮. મૈિત્રી સાધના –જીવનમાધુરી, ડિસે. ૧૯૫૮. ૫૯. જૈન આચારના મૂળ સિદ્ધાંતો –પ્રબુદ્ધ જીવન, ૧૬-૭-૫૮, ૧-૮-૫૯. ૬૦. સમાજનું પ્રતિક્રમણ –જન પ્રકાશ, ૧૫-૮-૬૦. ૨૮ ] Page #30 -------------------------------------------------------------------------- ________________ ૬૧. ભગવાન મહાવીરનું કાર્ય–એક વિચારણા –પ્રબુદ્ધ જીવન, ૧૬-૮-૬ .. (મહાવીરનું કાર્ય–શ્રી. શંકરરાવ દેવના વ્યાખ્યાનની વિચારણા) ૬૨. આગમ ગ્રંથોના વિચ્છેદ વિષેની વિચારણા – જૈન, ૨૦-૧૦-૬૦. ૬૩. દર્શન અને જીવન –પ્રબુદ્ધ જીવન, ૧-૪-૬૧, ૧૬-૪-૬૧. ૬૪. કરુણવિચાર વિરુદ્ધ ઉપયુક્તતાવાદ –જન પ્રકાશ, ૮-૬-૬૧. ૬૫ ભ. મહાવીરની એક વિશેષતા –જન, દ ત્સવી, અંક (૨૦૧૮) ૧૯૬૧. ૬૬. વ્યક્તિ ને સમાજની પારસ્પરિક પ્રભુતા –પ્રબુદ્ધ જીવન, ૧-૩-૬ર.. ૬૭. તીર્થ શબ્દને ભાવાર્થ –વિશ્વવિજ્ઞાન, ૨૮-૧૦-૬૨. ૬૮. કુવલયમાલાકથા અને તેનાં સંધ્યાવણને --સ્વાધ્યાય, અંક ૧-૧, ઓકટો. '૧૩.. ૬૯ હિન્દુધર્મ અને જૈનધર્મ –પ્રબુદ્ધ જીવન, ૧૬-૧૧-૬૩, ૧-૧૨-૬૩, ૧૬-૧૨-૬૩.. ૭૦. ભગવાન મહાવીરને અનેકાંત અને ભ. બુદ્ધને મધ્યમમાર્ગ –જન, ૨૪-૪-૬૪. ૭૧. ભ. મહાવીરની જીવનકથાનો વિકાસ –જિન, ૩-૯-૬૪. ૭૨. ભ. બુદ્ધ અને મહાવીર –પ્રબુદ્ધ જીવન, ૧-૧૧-૬૪, ૧૬-૧૧-૬૪.. ૭૩. શ્રી કાશાહ અને તેમનો મત –સ્વાધ્યાય,રિ-૨, ફેબ્રુ. '૬૫.. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૭૪. સભેદના પાપના ભાગી ન બનીએ ૭૫. ૭૬. ધસમન્વયની ભાવના ૭૭ નવી દુનિયામાં ૧૯. ૮૦. ૭૮. અમારિધોષ કરનાર ચીનને ભાદશાહ વુ ૪. ૮૫. તીર્થાના સ ધ મિટાવવાને સાચે માગ 0 ] —જૈન પ્રકાશ, ૨૩-૨-૬૬. ૩. -પ્રમુદ્દે જીવન, ૧૬-૧૦-૬૬. --ચિંતન પરાગ, ૧૯૬૬. ૮૧. આપણી સાધુ સંસ્થા —પ્રબુદ્ધ જીવન, ૧-૬-૭૦. ૨૨. જૈનધમ અને ભારતીય સંસ્કૃતિ —સ્મૃતિ અને સંસ્કૃતિ, રાજરત્ન શ્રી. નાનજી કાલિદાસ સ્મૃતિગ્ર ંથ, ૨૦-૧૧-૭૧. ૮૩. તત્ત્વાર્થ સૂત્રગત ધ્યાનલક્ષણમાંના ‘ાષિતાનિા’ વિશે નોંધ —વિદ્યા, ઓગસ્ટ, ૧૯૭૧. —પ્રભુ જીવન, ૧-૩-૬૮, ૧૬-૩-૬૮, ૧-૪-૬૮, ૧-૫-૬૮, ૧૬-૫-૬૮, ૧-૬-૬૮, ૧૬-૬-૬૮, ૧-૭-૬૮, ૧૬-૧૦-૬૮, ૧-૧૨-૬૮,૧૬-૨-૬૯, ૧-૩-૬૯. —પ્રબુદ્ધે જીવન, ૧૬-૮-૬૮. આગમયુગના વ્યવહાર–નિશ્ચય —મહાવીર વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ, ૧૯૬૮. ભગવાન મહાવીર અને મહાત્મા ગાંધી —પ્રબુદ્ધે જીવન, ૧૬-૪-૭૦, આચાર્ય તુલસીની ‘અગ્નિપરીક્ષા’ આત્માના ધમ —પ્રબુદ્ધ જીવન, ૧-૯-૭૨. —ઈંટ અને ઈમારત-ગુજરાત સમાચાર, ૭-૯-૭૨. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૮૬. ગુજરાતમાં સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓનું અધ્યયન-અધ્યાપન ~~~ગુજરાતમાં ભારતીય ભાષાઓને વિકાસ, ગુજરાત વિદ્યા પીઠમાં સેમિનાર, ૭-૫-માર્ચ ૭૩, (અપ્રકાશિત). જૈનધર્મના આરાધ્ય દેવેશ ૮૭. ૮૮. ૮૯. જૈનધર્માંતા પ્રાણ ૯. —વિદ્યા, Vol. xvi No. 3 Aug,, 73. વિશ્વ સંસ્કૃત સ ંમેલન —પ્રબુદ્ધ જીવન, ૧૯૭૩. —પ્રબુદ્ધ જીવન, ૧-૧૦-૭૩. —જન પ્રકાશ, ૮ નવે. ૧૯૭૪. જૈનધર્માંના કેન્દ્રવતી સિદ્ધાંતા—અહિંસા, અપરિગ્રહ અને અનેકાંત ૯૧. સરકાર અને ધાર્મિક શિક્ષણ ૯૨. જૈન મહાભારત કથા : સાહિત્ય : આસ્વાદ -મહાભારત સેમિનાર, ગુજરાત યુનિ. ૧૮-૫-૭૫. —જનસત્તા, ૧૩-૧૧-૭૪. ૯૩. બૌદ્ધ યોગાચાર સ ંમત વિજ્ઞાનાદ્વૈત (અપ્રકાશિત) —સગાષ્ઠિ, ૧-૬-૭૭નું વ્યાખ્યાન (અપ્રકાશિત) ૯૪. પેરિસને પ્રવાસ -ઈંટ અને ઈમારત -ગુજરાત સમાચાર, ૨૮-૭-૭૭. ૫. પેરિસની સંસ્કૃત પરિષદમાં -પરબ, ઓગસ્ટ, ૧૯૭૭. ૯૬. ભગવાન મહાવીરનાં પ્રાચીન વર્ણકા —‘સંપ્રસાદ', શ્રી ચતુર્ભુજ પૂજારા અભિનંદન ગ્રંથ, ૧૯૭૭. ૯૭. સદાચાર : સામાજિક અને વૈયક્તિક ૨૮. જૈનધમ અને શૈવધ —જનકલ્યાણ, સદાચાર વિશેષાંક. (અપ્રકાશિત) [ ૩૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ निबंध ( हिन्दी ) स्त्रिओको उनके अधिकार दो जैन संस्कृतिका संदेश : जैन दार्शनिक साहित्यका सिंहावलोकन : : जैन प्रकाश ४-६ -'२९. भगवान महावीर और महात्मा गांधी : संन्यासमार्ग — उत्थान, पतन और परिवर्तन : आधुनिक गुजराती साहित्यका : प्राणशक्ति कहाँ गई क्षमाश्रमण गांधीजी (गुज. से अनु.) : भक्तिमार्ग और जैन दर्शन : श्रमण महावीरका संघ धर्मका पुनरुद्धार और संस्कृति का नवनिर्माण : दिग्दर्शन : जनवाणि, मई '४८. बनारस में एक सांस्कृतिक अनुष्ठान : जैनधर्म और जातिवाद बालदीक्षा मत दो : दक्षिण हिन्दुस्तान और जैनधर्म बौद्धधर्म चातुर्मास ३२ ] तरुण जैन, मई जून '४८. नयासमाज, अगस्त १४८. जनवाणी, अप्रिल ४९. : श्रमण, जुलाई ४९. विश्ववाणी, सितंबर, '४२. प्रेमी अभिनंदन - ग्रंथ, ओक्टोबर '४६ : तरुण जैन, सितंबर ४७. : तरुण जैन, जनवरी '४८ मूल गु. 'जैन' २३-९-२४७. : : तरुण, दिसंबर, १४९. श्रमण, जान्यु. ५० नया समाज, अक्तू '४९. श्रमण, १. १. नवे. '४९. श्रमण, १. २. डिसे. '४९. श्रमण, मार्च १५०. श्रमण १. ७ मई ५०. श्रमण अगस्त ५०. Page #34 -------------------------------------------------------------------------- ________________ जैन और हिन्दु - : श्रमण १. ११ सित. '५०. भ. महावीर और मार्क्सवाद : श्रमण अकतू . ०. 'न्यायसंपन्नविभवः' : श्रमण २. १ नवे. ',०. आत्महित बनाम परहित : श्रमण २. ३ जनवरी '५१. 'मुझे शीघ्र भूल जाना' : तरुण फरवरी-मार्च '५१. संन्यासमार्ग और महावीर : 'आज १-४-'५१, श्रमण मार्च '५३. बनारससे जैनोंका संबंध : श्रमण २. ७ मई ५१. भक्तिमार्गका सिंहावलोकन : श्रमण २. ६, जुलाई '५१. साधुसमाज और निवृत्ति श्रमण ३. २ दिसंबर '५१. श्रद्धा का क्षेत्र : श्रमण ३. ५ मार्च '५२. मार्गदर्शक महावीर : श्रमण ३.६ अप्रिल '५२. सादडीके दो संमेलन : श्ररण ३. ७-८ मई-जून '५२. श्रद्धाका क्षेत्र : श्रमण मार्च '५२. क्या मैं जैन हूँ : श्रमण ३. १० अगस्त '५२. गुजरातके लोककवि मेघाणी : जनपद '५२. 'असंयत जीवका जीना चाहना राग है' : श्रमण ४. ३ जनवरी '.३. भौतिकता और अध्यात्मका समन्वय : श्रमण ४. ६, अप्रेल '५३. व्यक्तिनिष्ठाका पाप : तरुण १५-५-५३. मलधारी अभयदेव और हेमचन्द्राचार्यः श्रमण ४. १२ अकटो. '५३. भगवान महावीर : जैन जगत, अप्रैल-मई '५६. सिद्धिविनिश्चय और अकलंक : जैन संदेश, श्रमण ५. ४, फेब्रु. ५४. भ० महावीरके गणधर : श्रमण ५. ५, मार्च ५४. उपशमनका आध्यात्मिक पर्व : श्रमण ५. ११, सितं ५४. जैन साहित्यके इतिहास की प्रगति : श्रमण ६. २ डिसम्बर ५४. [33 Page #35 -------------------------------------------------------------------------- ________________ | आदि श्रमण-ब्राह्मण भ. महावीरका मार्ग : श्रमण ६. ६-७, अप्रैल-मई '५५. एकान्त पाप और पुष्य : जैन भारती ५-१०-'५५. (गुज. से अनुवाद) : श्रमण ६. १२ अक्तू . ५५. बालदीक्षा : तरुण १-२-५६. महावीर भूले : श्रमण अप्रैल-मे ५६. प्रज्ञाचक्षु प. सुखलालजी : राष्ट्रभारती ६. १० अक्तू . '५६. आचार्य मल्लवादीका नयचक्र : श्रीमद् राजेन्द्रसरि स्मारकग्रन्थ '५७, आगम झूठे हैं क्या ? : श्रमण ८. ६, अप्रैल '५७. आचारांगसूत्र : श्रमण अक्तू . '५७ से अगस्त '५८ तक. पार्श्वनाथ विद्याश्रम आदि प्रज्ञा '५८, श्रमण ११. २ । विद्यासंस्थाएं : दिस. '५६. : जैनयुग, अप्रिल, '५६. अकलंक अनुयोग अभिसमय हिन्दी विश्व कोष '६०. अवधिज्ञान आजीविक दर्शन और जीवन (गुज. से हिन्दी अनु.) : विजयानंद : नवे. '६१ से फेब्रु. '६२ तक. आचार्यश्री आत्मारामजीका मार्ग : जैन प्रकाश १५-२-६२. संथारा आत्महत्या नहीं हैं : श्रमण अक्तू , '६२. लोकाशाह और उनकी विचारधारा : गुरुदेव श्री रत्नमूनि स्मृति ' ग्रन्थ '६४. भ. बुद्ध और भ. महावीर : श्रमण, फरबरी '६५ (गुज. से अनु.) _ विजयानंद, मार्च '६५. लोकाशाहके मतकी दो पोथियाँ : मुनिश्री हजारीमल स्मृति ग्रन्थ '६५. ३४] Page #36 -------------------------------------------------------------------------- ________________ संघभेद के पापके भागी न बनें : जैन प्रकाश २२-४-'६६, (गुज. से अनुवाद).. जैन गुणस्थान और बोधिचर्याभूमि : वाराणसेय सं. विश्वविद्यालयके बौद्ध योग और अन्य भारतीय साधना ओंका समीक्षात्मक अध्ययनसेमिनारका निबंध २१-२-'७१ संबोधि १, २. आचारांगका श्रमणमार्ग : मगध युनि. बोधगया की संगोष्ठि Contribution of Prakrit and Pali to Indian Culture, 26-2-'71. निर्गन्थ का चातुर्याम धर्म- जर्नल-गंगानाथ झा केन्द्रीय संस्कृत' ___'सर्ववारिवारितो' का अर्थ : विद्यापीठ, जुलाई-अकटु. '७१. भगवान महावीरकी अहिंसा : उदयपुर युनि. सेमिनार २-६-७३.. भ. महावीरका मार्ग : जैन सदेश २७-१२-'७३. भ. महावीरके प्राचीन वर्णक : मुनिद्वय अभिनंदन ग्रन्थ '७३. भ. महावीर-समताधर्म के प्ररूपक : श्रमण नवे.-दिस. '७४. भ. महावीर स्मृति ग्रन्थ लखनौ ३-११-'७५. भ. महावीरका धर्म-सामायिक : 'वीर परिनिर्वाण' १.१० मार्च'७५. निश्चय और व्यवहार-पुण्य और पाप : गुज. से अनु. श्रमण, अगस्त, '७४. भ. महावीरकी अहिंसा : Seminar on-"Contri bution of Jainism to Indian Culture", Ed. Dr. R. C. Dwivedi; Motilal Banarsidass, Delhi, '75. [ ३५. Page #37 -------------------------------------------------------------------------- ________________ English "Lord Mahavira’s Anudhārmika Conduct haya, 812-37f13, '& o. Some of the Common features in the life-stories of the Buddha and Mahavira. ---Proceedings of AIOC, Gauhati 1965 : -Study of Jainism in Indian Universities. Seminar on the Study of Religion in Indian Universities. --Bangalore 4-9-67, fat-sa -88-'&u; T. 97. Dharmakirti–His Life and Works --For Govt. of India, 1968 (37971fata). Prajñapana and Satkhandagama –J. 0. I. Baroda, Vol. 19, 1969. Jain Theory and Practice of Non-violence, Dalla' P. ?. –Written for Seminar on Non-violence, Delhi University, 11-10-'69. Study of Titthogālia -भारतीय पुरातत्त्व-मुनि जिनविजय अभिनंदन ग्रन्थ, '७१. Though an ethical system, Jainism is a religion - Punjabi Uni. Patiala; seminar on Approaches to the Study of religion- Jan. '71 (37991fta) Jain Catagories in Sutrakrtānga --Bom. Uni. Seminar on Prakrit Studies, Bombay , 27 to 30 Oct., '71. 3.5 ] Page #38 -------------------------------------------------------------------------- ________________ Epithets of Lord Mahavira in Early Jaina. Canons, Proce. AIOC. -Ujjain, 1972, dalle f. 8. Sources of Pancastikaya in Jain Canon, -Seminar on Life and Works of Kundakunda-- charya, Mysore Uni. 3–10–'77 (24841fwa). Tirthankara Mahāvira -J.O. I. Baroda, Vol. 24 p. 11, 1974. Nothing is dead in Indian Philosophy : Semi nar on What is living and what is dead. in Indian Philosophy,' -Andhra Uni. 6-10-'75 (37981f33a). Jain Concept of Deity -Aspects of Jaina Art, '77. A Note on Lord Mahavira's Clan — Pro. Prakrit Seminar, Gujarat University, L. D. S. 1978. Story of Bharata and Bahubali, Sambodhi, 6. 3-4, '77-'78. (Read at the International Sanskrit Conference at Paris, 1977.) પ્રસ્તાવના પ્રસ્તાવના– જૈનધર્મને પ્રાણની પ્રસ્તાવના ૧૯૬૨. " H" 449 $9 24'} : 33–38, d. 20-6-52., 312814415 AE29F1 slaaia H17-?, qara, 9655. [ 30 Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના–વં. મન્દ્રકુમારસંવારિત જ નસમુચ, મારતીય જ્ઞાનપીઠ, હિંદી. પ્રસ્તાવના–પ્રમાણમામાંસા (હિન્દી અનુ.) પ્રસ્તાવના–રાવૈવાટિકવૃ-સં. મુનિશ્રી પુષ્યવિનાની, પ્રાકૃત ટેસ્ટ સોસાયટી, ૧૯૭૩. પ્રસ્તાવના–ભ. મહાવીર–એક અનુશીલન (મૂલ્યાંકન) ૧૭૪. ગ્રંથાવલોકન ૧. જ્ઞાનોદ્રય –સમાચના, શ્રમણ ૧. ૫, માર્ચ ૨૦. २. कल्याण - हिन्दु संस्कृति अंक –સમાલોચના, શ્રમણ ૧. ૮, જૂન ૫૦. ૩. જૈન યોગા (મો. ની. કારિયા) -સમાલોચના, શ્રમણ ૫. ૧૦, ઓગસ્ટ ૨૪. ૪. મહાવીરવાણ -સમાલોચના, પ્રબુદ્ધ જીવન, ૧૫-૫-૫૫. ૫. મહાવીરા અન્તસ્તસ્ત્ર (સત્યમત) –સમાલોચના, પ્રબુદ્ધ જીવન, ૧૫-૮-૫૫. ગશતક (સં. ઈન્દુકલા ઝવેરી) –સમાલોચના, પ્ર. જી., ૧-૮-૫૬. ૭. નિગ્રંથ ભગવાન મહાવીર (જયભિખુ) –સમાલોચના પ્રબુદ્ધ જીવન, ૧-૯-૫૬. ૮. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિ સ્મારકગ્રંથ –સમાલોચના, પ્રબુદ્ધ જીવન, ૧-૯-૫૬. ૯. શ્રી મોરારજીભાઈ દેસાઈ (અંબેલાલ જોશી) –સમાલેચના પ્ર. જી, ૧-૭-૬૦. ૧૦. ભારતને લેકધર્મ (ડે. વાસુદેવ શરણ અગ્રવાલ) –સમાચના, ગ્રંથ, જૂન ૬પ 99. Padmānanda-Pañcvim sati (Review) : --J.O.I. Baroda Vol. 12, P. 461, 1963. ૩૮ ] Page #40 -------------------------------------------------------------------------- ________________ 92. Atmanusasana (Review) –J.O.I. Vol. 12, P. 460, 1963. ૧૩. Pras'astapadabhasya (Review) –J.O.I. Baroda, Vol. 15, P. 108, 1965. ૧૪. વિનોબાનું અધ્યાત્મદર્શન વિનોબાકૃત અધ્યાત્મદર્શન’નું અવલોકન ગ્રંથ, ડિસે. ૧૯૬૫. ૧૫. Critique of Indian Realism (Review) - Journal of O. I. Baroda, Vol. 16, P. 389, June 1967. ૧૬. Society at the time of Buddha ---(Review) J. O. I. Baroda Vol. 18 P. 265 1969. ૧૭. ન્યાય અને વૈશેષિક દર્શનેની સમીક્ષા – ડો. નગીન શાહના ન્યાય-વૈશેષિક ગ્રંથની સમાલોચના, ગ્રંથ, ઓકટો. ૧૯૭૪. ૧૮. સાંદાયિકતાને કાર વટો . . ૩ જૈન –શ્રી નૈન શિક્ષણ સંઘ, કાનો, ૧૯૭૬. ૧૯. સ્વાધ્યાય-એ મથાળે ગ્રંથોનાં અવેલેકનો સંબધિ ૪. ૩-૪ ૧૯૭૫–૭૬, ૫. ૧ એપ્રિલ–'૭૬, ૬. ૧-૨ (૧૯૭૭, ૬. ૩-૪ ૧૯૭૭-૭૮. ૨૦. “મારો જી સમારોનના સંબંધિ ૬. ૩-૪ ૧૯૭૭-૭૮. [ ૩૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ વિદ્વાન વ્યક્તિ વિષે નોંધ ૧. અહિંસાને વિજય (ગાંધીજી વિશે મૃત્યુનેાંધ) ૨. ૩. ૪. ૫. ૧૦. ૧૧. ૧૨. अहिंसाका विजय -તફળ -- વરી-માર્ચે 'બુ ૬. વિદ્યામૂર્તિ ૫. સુખલાલજી, ૩. અમિનન (ઢો. ટાટિયા) ८. विद्यामूर्ति पं. सुखलालजी અમર યશોવિજયજી કુમાર, ૧૯૫૧. श्रमण २. ७ मई ५१ —તફળ, માર્ચે '૨. યશે।વિજય સ્મૃતિ ગ્રંથ ૧૯૫૭, ૯. आगम प्रकाशन और आचार्य तुलसी - श्रमण १०- ५, मार्च १५९. Dr. Mahendrakumar Shastri ૧૫. ૧૬. ૧૭. ૪૦ ] —પ્રમુદ્ જીવન, ૧૫-૨-૪૮ —તદ્દન નૈન, વરી '૪૮ (મૂળ પ્રમુદ્ધ જીવનમાં). —શ્રમ ૨. ૨, નવે. ૬૦. -શ્રમ ૨-૪, વી. स्व. मोहनलाल झवेरी जंगम आगम संशोधन मंदिर मुझे शीघ्र भूल जाना ( बर्नार्ड शो) शोका संदेश - मुझे भूल जाओ -શ્રમળ મŘ-જૂન 'બુર ૧૩. સાહિત્ય તપસ્વી સ્વ. પ્રેમીજી स्व. भैरोंदानजी शेठिया ૧૪. —હિન્દી ~~(Obituary) J. O. I. Baroda, Vol. 8, P. 449, June 1959. અનગારિક ધમ પાલ ડૉ. વાસુદેવશરણુ અગ્રવાલ માનવતા પાષક (જયભિખ્ખુ) -પ્રબુદ્ધે જીવન, ૧૬-૨-૬૦. -પ્રમુદ્ જીવન, ૧-૧૦-૬૧. અનુ. જૈન પ્રકાશ ૧૫-૧૦-૬૧, —પ્રબુદ્ધ જીવન, ૧-૧૧-૬૫. —ધર્મસંદેશ ૧૮-૮-૬૬. -~-~શ્રી જયભિખ્ખુ ષ્ટિપૂતિ સ્મરણિકા, ૧૯૬૮ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૮. જ્ઞાનતપસ્વી મુનિ શ્રી પુણ્યવિજયજી –જ્ઞાનાંજલિ, ૧૯૬૯. ૧૯. સ્વ. શ્રી બાલાભાઈ વીરચંદ દેસાઈ (જયભિખુ) –પ્રબુદ્ધ જીવન, ૧-૧-૭૦. ૨૦. શ્રી પરમાનંદભાઈ વિષે શું કહેવું?–પ્રબુદ્ધ જીવન, ૧૬-૫–૭૧. ૨૧. વિદ્યાનિટ સૌખ્યમૂર્તિ દુૉ. હીરાત્રઢ ન, – જૈનઝરત' મ '૭૨ (રૂરિય). ૨૨. આગમપ્રભાકર સ્વ. મુનિશ્રી પુણ્યવિજયજી –પ્રબુદ્ધ જીવન, ૧-૭-૭૧. –આત્માનંદ પ્રકાશ, મુનિશ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ વિશેષાંક, ૧૯૭૪. ૨૩. વિદ્યાનિષ્ઠ ડો. શાહ –દષ્ટિ, ૧૦-૧-૭૨. 28. Agamaprabhakara Muni Punyavijayji -J. V.V.R.I. Vol. X, 1972. ૨૫. જૂના-નવાના સેતુ (શ્રી ચીમનભાઈ ચ. શાહ) –શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સન્માન સમારંભ સ્મરણિકા ૨૬-૩-૭૨. ૨૬. વિદ્યાનિઠ શ્રી કરુણાશંકર માસ્તર –મધુપર્ક, ૧૯૭૩. ૨૭. વિદ્યાનિષ્ઠ સૌજન્યમૂર્તિ હૈ. હીરાલાલ જૈન, –પ્રબુદ્ધ જીવન, ૧-૪-૭૩. ૨૮. ટૉ. રીપાત્રાટ યથાર્થ શ્રદ્ધાંટિ—“સમતિ” મજનૂ . નવ. ૭ રૂ. ૨૯. સત્યનિષ્ઠ ડૉ. શ્રીરાસ્ત્રની, Vaishali Institute Research Bulletin No. 2, Dr. Hiralal Jaina Memorial Number 2, 1974. ૩૦. તેરાપંથને નવી દિશા દેનાર આચાર્ય તુલસી જનસત્તા, ૨૩-૧૨-૭૫. ૩૧. આચાર્ય મુનિ જિનવિજયજી –ગ્રંથ, જૂન ૧૯૭૬. [ ૪૧ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૨. વિદ્યાનિષ્ઠ રાષ્ટ્રભક્ત આચાર્ય જિનવિજયજી --પ્રબુદ્ધ જીવન, ૧૬-૬-૭૬. 33. विद्याव्यासंगी श्री नाहटाजी -अगरचन्द नाहटा अभिनंदन ग्रन्थ, बिकानेर '७६. ૩૪. કવિ નહીં પણ સંત શિષ્ય -કવિવર્ય શ્રી નાનચંદજી જન્મ શતાબ્દિ સ્મૃતિગ્રંથ, ૧૯૭૭. સંપાદન 9. Sanmati-Tarka (Eng. edition) Jain Svetambar Education Board, _Bombay, 1939. ૨. વાવતા શાર્તિવૃત્તિ, સિંધી જૈન ગ્રથનાર, નં. ૨૦, વંa, '૪૧. ૩. ધર્મોત્તરપ્રદીપ કે. પી. જયસ્વાલ રિસર્ચ ઈન્સ્ટીટયુટ, પટના, ૧૯૫૫, ૧૯૭૧. ૪. પ્રમાણવાર્તિક બનારસ યુનિ., ૧૯૫૯. ૫. શ્રી લેકશાહની એક કૃતિ (लु काना सद्द हिया अठावन बोल) સ્વાધ્યાય ૨ ૧, નવે. '૬૪. ૬. ૨નાવતારિજા ૨-૨ લા. દ. સિરીજ, ૧૯૬૫-૬૮. ७. विशेषवश्यकभाष्य १-२ ૧૯૬૬-૬૯. ૮. Dictionary of Prakrit Proper Names, Vol. 1-2, ૧૯૭૦-'૭૨. ૯. ભગવાન મહાવીર–આચાર્ય શ્રી તુલસી, અમદાવાદ, ૧૯૭૫. સહસંપાદન ૧. પ્રમાણમીમાંસા-૧૯૩૯ જ્ઞાનબિન્દુ –૧૯૪૦ ૫. સુખલાલજી સાથે. તર્ક ભાષા -૧૯૩૯ ૪૨ ] Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨. તત્વાર્થસૂત્ર (હિન્દી) ૧૯૩૯ –મે. ૧૯૫૦–જુલાઈ 'પર. ૩. પત્રિકા-સંપાદન શ્રિમણ સંબંધિ Journal of Indian Philosophy (Member Board of Consulting Editors.). ૪. દર્શન અને ચિંતન-૧, ૨ ૧૯૫૭. दर्शन और चिंतन - ૧૭. ५. श्री राजेन्द्रसूरि स्मारकग्रन्थ '૮. १. पाइयसद्दमहण्णवो (द्वितीय आवृत्ति) डॉ. बासुदेव शरण अग्रवालके साथ. ૭. ગુરુદેવ શ્રી રત્નમુનિ સ્મૃતિગ્રન્થ ૧૯૬૪. ८. मुनि श्री हजारीमल स्मृतिग्रन्थ 'દ્ર. ४. जैन साहित्यका बृहद् इतिह'स भा. १-२ '૬૨-'૭ રૂ. જૈનધર્મને પ્રાણ–પં. સુખલાલજી ૧૯૬૨. ૧૧. નંઢી – મનુયોગદ્વાર સૂત્ર ૧૨. શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહેસવ ગ્રંથ ૧૯૬૮. ૧૩. પ્રજ્ઞાપના સૂત્ર ભાગ-૧ ૧૯૬૯. ૧૯૭૧. ૧૪. મુનિશ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ વિશેષાંક, –આત્માનંદ પ્રકાશ ૧૯૭૪. ૧૫. आचार्य श्री आनन्द ऋषि अभिनंदनग्रन्थ ૨૧૭ છે. ૧૬. પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચંદજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ (૨૦૩૩) ૧૯૭૭. ૧૭. संस्कृत-प्राकृत जैन व्याकरण और कोशकी परंपरा --महामनस्वी आ कालू गणि स्मृति ग्रन्थ, छापर १९७७. '૬૮, ભાગ-૧ [૪૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાને ૧. જનધર્મમાં વિશ્વધર્મ બને એવાં તરે છે ખરાં ? –પર્યુષણ પર્વની વ્યાખ્યાનમાળા ૧૯૩૭. २. जैन अध्ययनकी प्रगति ALOC, Delhi uત જૈન વિમા અધ્યક્ષસે વ્યાયાન, ૨૮-૧૨-'૧૭. –સં. સં. પંરઢ ત્રિા -૨૩, ૬૮ Pre. A.I.D.C. Delhi ૧૯૫૭; અને માર્ચ, ૧૮. . ધર્મની બે જૂની વ્યાખ્યા (પ્રાર્થના સમાજમાં ૨૧-૨-૬૦) પ્રગટ : પ્રબુદ્ધ જીવન, ૧૬-૭-૬૦. ૪. અનેકાંતવાદ (પર્યું પણ વ્યાખ્યાનમાળામાં મુંબઈ, ૧૯૬૨) પ્રગટ : પ્રબુદ્ધ જીવન, ૧-૩-૬૩. ૫. ભારતીય સંસ્કૃતિમાં ગુજરાતનું સ્થાન (લાયન્સ કલબમાં વ્યાખ્યાન પ-૬-૬૩) પ્રગટ : પ્રબુદ્ધ જીવન. ૬. નચક્ર –આત્માનંદપ્રકાશ મણિમહોત્સવ વિશેષાંક, ૧૯૬૭. 19. Development of Jaina Philosophy Seminar fur Indische Philogie, Freie University at, Berlin. 12–5–69 (અપ્રકાશિત). ૮. કર્મસિદ્ધાંત (પર્યુષણ વ્યાખ્યાનમાળા ૮ ૯-૬૯) પ્રગટ : પ્રબુદ્ધ જીવન ૧-૪-૭૦. ૪૪] Page #46 -------------------------------------------------------------------------- ________________ ૯. Life of Lord Mahavira, Bom. Uni. Seminar on Prakrut Studies 27–30 Oct. 1971. 90. Prohibition and Indian Culture This was a lecture at All India Prohibition worker's Training Camp, Ahmedabad on 6-2-71 to 12–2–71. સંધિ 2. 2. ૧૧. ભ. મહાવીરને જીવનસંદેશ (પર્યુષણ વ્યાખ્યાનમાળા, મુંબઈ, ૧૯૭૨) પ્રગટ : પ્રબુદ્ધ જીવન, ૧૬–૧૦–૭૨. ૧૨. ભારતીય સંસ્કૃતિમાં જન-બૌદ્ધ ધર્મનું પ્રદાન (ગુજરાત વિદ્યાપીઠમાં વ્યાખ્યાન) વિદ્યાપીઠ, જુલાઈ-ઓગસ્ટ, ૧૯૭૨. ૧૩. જૈન દર્શન અને જીવનસાધના (પર્યુષણ વ્યાખ્યાનમાળા ૧૯૭૩) પ્રગટ : પ્રબુદ્ધ જીવન, ૧૬-૧૦-૭૩, ૧-૧૧-૭૩. ૧૪. શુન્યવાદ અને સ્યાદ્વાદ (દર્શન પરિષદનું ઉદ્ઘાટન વ્યાખ્યાન, અમદાવાદ, ૨૭-૧૨-૭૩) –આચાર્ય પ્રવર આનંદ ઋષિ અભિનંદન ગ્રંથ ૧૯૭૫. ૧૫. આરાધના (વલસાડમાં ચુનીલાલ વોરા આરાધના હાલનું ઉદ્ઘાટન વ્યાખ્યાન) પ્રગટ : પ્રબુદ્ધ જીવન, ૧-૮-૭૪. ૧૬. સંસ્કૃત અધ્યયન સંસ્કૃત દિનની ઉજવણી નિમિત્તે ભાષાભવન, ગુ. યુનિ. માં વ્યાખ્યાન તા. ૫-૯-૭૪. (અપ્રકાશિત).. [૪૫ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૭. ગુ. યુનિ. ઇતિહાસ વિભાગમાં—તા. ૧૩-૨-૭૫ નું (અપ્રકાશિત). વ્યાખ્યાન ૧૮. ભારતીય સંસ્કૃતિ ૧૯. જૈતાની ઇતિહાસ િષ્ટ યુનિ. વ્યાખ્યાન, લેાકભારતી, સૌરાષ્ટ્ર યુનિ. ૧૯૭૫ (અપ્રકાશિત). भ. महावीरका उपदेश और आधुनिक समाज 'आजके संदर्भ में भ. महावीर के विचारोंकी संगति' સોષ્ઠિમ, ઉદ્દેપુર ઉદ્ઘાટન લ્યાણ્યાન ૨-૨૦−’૭૬. (અપ્રકાશિત). ૨૦. ગુજરાતી સાહિત્ય પરિષદ, ૧૯૭૬ના પારદરના અધિવેશનના સ’શાધન વિભાગના પ્રમુખનું વ્યાખ્યાન, ૧૯૭૬. ૨૧. જૈન સાહિત્ય સમારે।હ-તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખનું વ્યાખ્યાન મહાવીર જૈન વિદ્યાલય હીરક મહાત્સવ પ્રસ ંગે ૨૧-૨૩ જાન્યુ, ૧૯૭૭, પ્ર. મહાવીર જૈન વિદ્યાલય ૬૨મેા વાર્ષિક રિપોર્ટ', '૭૬-’૭૭, ૩૨. શૂન્યવાદ '99. —સ ંગેષ્ઠિ વ્યાખ્યાન, સખેાધિ, ન્યુ. ૨૩. બૌદ્ધસંમત વિજ્ઞાનાદ્વૈત ——સગાષ્ઠિમાં તા. ૪-૫-’૭૭ (અપ્રકાશિત). ૪૬ ] ૨૪. નૈનાનમ સાહિત્ય जैनदर्शनका उद्भव और विकास ૨૫. ડૅ. એ. એન. ઉપાધ્યે ચિત્રના અનાવરણ પ્રસંગે રાજારામ કાલેજ, કાલ્હાપુર, તા. ૮-૧૦-૭૭ (મૌખિક). ડૉ. એ. એન. ઉપાધ્યે સ્મારક વ્યાખ્યાનમાળા, શિવાજી યુનિ, કાલ્હાપુર તા. ૭, ૮-૧૦-૭ (અપ્રકાશિત). Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૬. હિન્દુ જૈન-બૌદ્ધ ધર્મનું તત્ત્વજ્ઞાન બોટાદકર કૉલેજ, બેટાદમાં યુનિ. વ્યાખ્યાન રપ-૧-૭૮ (અપ્રકાશિત). ૨૭. જનધર્મનું પ્રાચીન સ્વરૂપ પાટણની આર્ટસ અને સાયન્સ કોલેજમાં યુનિવર્સિટી વ્યાખ્યાન, ૩-૨-૧૯૭૮ (અપ્રકાશિત). ૨૮. સંપૂર્ણાનંદ્ર સંસ્કૃત વિશ્વવિદ્યા વિઝટીંગ પ્રોફેસર તરીકેનાં વ્યાખ્યાનો. (१) जैनधर्मका उद्भव ૧૩-૨-'૭૮. (२) जैनधर्म और बौद्धधर्म ૧૭-૨-'૭૮. (૩) નૈનામ સાહિત્ય ૧૮-૨-૭૮. (४) जैनदर्शनका प्रारंभ ૨૦-૨–૭૮. (५) जनदर्शन का विकास ૨૧-૨-'૭૮. (૬) નૈન-માવાર ૨૫-૨-'૭૮. (૭) મૈન-સાહિત્ય ૨૬-૨-'૭૮. (મૌખિક) આકાશવાણી વાર્તાલાપ ૧. વેદોમાં જીવિકા, ઉદ્યોગ અને જ્ઞાનવિજ્ઞાન ૫-૧૧-૬૫ (અપ્રકાશિત). ૨. આદિપુરાણ ૧-૯-૬ ૬ (અપ્રકાશિત). ૩. તિબેટ અને ભારતીય સંસ્કૃતિ ૨૧-૯-૬૯ (અપ્રકાશિત). ૪. રણમાં એક રાત –રંગ રંગ વાદળિયા–૭–૩–૭૧. ભગવાન મહાવીર અને અહિંસા ૩-૪-૭૪ (અપ્રકાશિત). ૬. સ્યાદ્વાદ, ૧૯-૯-૭૪ (અપ્રકાશિત). ૭. જન સ્થાપત્ય-કલાતત્ત્વની દૃષ્ટિએ ૧-ર-૭૫ (અપ્રકાશિત). [ ૪૭ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૮. ભગવાન મહાવીરનો ગણધરવાદ ૨૩-૪-૭૫ (અપ્રકાશિત). ૯. વિસર્જન – અમૃતધારા–આકાશવાણી, ૧૦-૪-૭૫. ગુરુ –અમૃતધારા-આકાશવાણી, ૧૧-૪-૭૫. ઈશ્વર–પરમાત્મા –અમૃતધારા–આકાશવાણી, ૧૨-૪-૭૫ (અપ્રકાશિત). ૧૦. Jainism – Its place in Indian Thought. –આકાશવાણી, મુંબઈ, ૧૧-૭–૭૫ (અપ્રકાશિત). ૧૧. જૈન ધર્મના મારતીય વિજ્ઞાનધાર પર અમારા સુવાહિંદુ', નવંવર છે. ૧૨. ન્યાયસંપન્ન વૈભવ –અમૃતધારા, ૨૫-૨-૭૬ (અપ્રકાશિત). ૧૩. ભારતીય સંસ્કૃતિનો સ્ત્રોત–અનેકતામાં એકતા. ૪-૧૧-૭૭ (અપ્રકાશિત). પ્રકાશક : શ્રી યશોવિજય જન ગ્રંથમાળા, ભાવનગર. મુદ્રક : હરીશ પ્રિન્ટરી શાહપુર, અમદાવાદ આવરણ : નટવરસ્મૃતિ પ્રિન્ટર્સ, અમદાવાદ. ૪૮ ] Page #50 -------------------------------------------------------------------------- ________________ Private & Personal use only રાષ્ટ્રપતિ ભવનમાં જુયેલા પ્રાકૃત ટેકસ સોસાયટીની કાર્ય કારિણી મીટીંગ : ડો. એ. એન. ઉપાડ્યું, રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ, ડે. રાધાકુમુદ મુખરજી, શ્રી દલસુખભાઈ માલવણિયા અને સામેની હરોળમાં ડૅા. વાસુદેવશરણ અગ્રવાલ,