Page #1
--------------------------------------------------------------------------
________________
આર્ય વજસ્વામી
n પ્રો. તારાબહેન રમણલાલ શાહ
આમ દીક્ષાના આવા સોળ પ્રકાર શાસ્ત્રકારોએ બતાવ્યા છે. ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ પછી એમના શાસનકાળમાં સુધર્માસ્વામીની પરંપરાએ લગભગ પાંચસો વર્ષે આવનાર આર્ય વજસ્વામી છેલ્લા દસપૂર્વધર મહાત્મા હતા. આર્ય સૂક્તિના ગચ્છમાં તેઓ તેરમા પટ્ટધર હતા.
વજ્રસ્વામી જૈન શાસનની મહાન વિભૂતિઓમાંના એક ગણાય છે.
જૈન ધર્મ પ્રમાણે પૂર્વની સંખ્યા ચૌદની છે. છેલ્લા શ્રુતકેવલી ભદ્રબાપુ સ્વામી ચૌદ પૂર્વના જાણકાર હતા. સ્થૂલિભદ્ર ચૌદ પૂર્વમાંથી દસ પૂર્વ સૂઝથી અને અર્થથી જાણતા હતા અને છેલ્લા ચાર પૂર્વના માત્ર સૂત્રથી જાણકાર હતા, અર્થથી નહિ. એમનામાં ઉદ્ભવેલા શિક માનબાયને કારણે ભરબાપુસ્વામીએ એમને બાકીનાં ચાર પૂર્વ અર્થથી ભણાવ્યાં નહોતાં. ચૌદમાંથી દસ પૂર્વના જાણકાર અથવા ધારણહાર સાધુ ભગવંત દસપૂર્વધર કહેવાય છે. વજસ્વામી એવા દસપૂર્વધર હતા. પૂર્વ અથવા પૂર્વક્રુત એટલે શું ? પ્રત્યેક તીર્થંકરના શાસનકાળમાં તેમની પૂર્વે થયેલા તીર્થંકરના કાળનું ચાલ્યું આવતું શ્રુતજ્ઞાન અથવા શ્રુતસાહિત્ય તે પૂર્વશ્રુત કહેવાય છે. એ પૂર્વશ્રુતમાં તે સમયે પ્રવર્તમાન તીર્થંકરના કાળનું શ્રુતસાહિત્ય અથવા ધર્મવિષયક સાહિત્ય ઉમેરાય છે, એમ પ્રત્યેક તીર્થંકરના સમયનું સાહિત્ય ઉમેરાઈને ધર્મમાહિત્યનો રાશિ વિશાળ બનતો જાય છે. આ રીતે કુલ ચૌદ પૂર્વ બન્યાં છે, કારણ કે તે પુનરાશિ ચૌદ વિષયવિભાગમાં વહેંચાયેલો છે.
પ્રાચીન પ્રાગૈતિહાસિક કાળમાં લેખન-મુદ્રાનો સાધનો નહોતાં. ગુરુમુખેથી સાંભળીને દિદો જ્ઞાન ગ્રહણ કરતા. શ્રુત એટલે સાંભળેલું. તેથી તે સાહિત્ય કહેવાયું. તીર્થંકર ભગવાન જે દેશના આપે ને ગણધર ભગવંતો ઝીલીને હાદાંગીની રચના કરે. દાદાગી એટલે બાર અંગમાં અથવા વિભાગમાં વહેંચાયેલો તીર્થંકર ભગવાનનો ઉપદેશ. બારમા અંગનું નામ છે દષ્ટિવાદ. તે અત્યારે સુપ્ત છે. આ વિશાળ પૂર્વદ્યુત તે દરિયાદનો ભાગ છે. તેમાં જીવન અને જગતના મહત્ત્વના તમામ વિષયોની અત્યંત સૂક્ષ્મ રીતે છણાવટ કરવામાં આવી છે.
ચૌદ પૂર્વનાં નામ આ પ્રમાણે છે : ૧. ઉત્પાપ્રવાહ, ૨, અગ્રાયણીયપ્રવાહ, ૩. વીર્યપ્રવાદ, ૪. અસ્તિનાસ્તિપ્રવાદ, ૫. જ્ઞાનપ્રવાદ, ૬. સત્યપ્રવાદ, ૭. આત્મપ્રવાદ, ૮. કર્મપ્રવાદ, ૯. પ્રત્યાખ્યાનપ્રવાદ, ૧૧. કલ્યાણપ્રવાદ, ૧૨. પ્રાણ-આયુપ્રવાદ, ૧૩, ક્રિયાવિશાલપ્રવાદ અને ૧૪. લોકનિંન્દુસારપ્રવાદ,
આપણા પૂર્વશ્રુતનું કદ આપણે કલ્પી ન શકીએ એટલું મોટું છે. એ કેટલું મોટું છે તે બતાવવા માટે એમ કહેવાય છે કે ફક્ત પ્રથમ પૂર્વશ્રુત લખવા માટે એક હાથીના વજન જેટલી શાહી જોઈએ. બીજા પૂર્વમાં બે હાથીના વજન જેટલી, ત્રીજા પૂર્વમાં ચાર હાથીના વજન જેટલી, એમ ઉત્તરોત્તર બમણી બમણી ગણીને, શાસ્ત્રકારોએ બતાવ્યું છે તે પ્રમાણે ચૌદ પૂર્વ લખવા માટે સોળ હજાર ત્રણસો ત્યાશી, અંકે ૧૬૩૮૩ હાથીના વજન જેટલી શાહી વપરાય. ચૌદ પૂર્વમાં લખાયેલાં પદોની સંખ્યાનો કોઈ મિસાબ નથી. આ કરોડો પદો યાદ રાખે તે પૂર્વધર કહેવાય. જેની ગ્રહણશક્તિ, સ્મરણશક્તિ અને ધારણાાતિ એ જો શિક્ત આશ્ચર્યજનક રીતે વિકસી હોય તે જ વ્યક્તિ આ વિશાળ શ્રુત ધારણ કરી શકે. દરેક તીર્થંકરના કાળમાં મુનિઓની સંખ્યા ઘણી મોટી હોય છે, પરંતુ પૂર્વધર સાધુની સંખ્યા ઘણી મર્યાદિત હોય છે, કારણ કે પૂર્વષ્ઠત માટેની યથાયોગ્ય ધારાક્તિ બહુ ઓછા મુનિઓમાં હોય.
પૂર્વધર બનવા માટે પાત્રતા જોઈએ. આત્માને ઉજ્વળ કરે એવું આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે પ્રજ્ઞા ઉપરાંત મહત્ત્વની આવશ્યક્તા તે મુનિપણું છે અને મુનિપણામાં નિર્મળ, નિર્અતિચાર ચારિત્ર છે. જીવ માત્ર પ્રત્યે ક્રુણાસભર હૃદય તથા મન, વચન, કાયાથી બ્રહ્મચર્યપાલન આ પૂર્વધરનાં અત્યંત મહત્ત્વનાં લક્ષણો છે.
ભગવાન મહાવીર સ્વામીના શાસનકાળમાં એક હજાર વર્ષ સુધી પૂર્વતની પરંપરા ચાલી હતી. ત્યાર પછી પૂર્વેનો વિચ્છેદ થયો. આર્ય વજસ્વામી ભગવાન મહાવીર પછી લગભગ પાંચસો વર્ષે થયા. વજસ્વામીનો જન્મ વિ. સં. ૨૬માં (વીર સં. ૪૯૬માં) ઘો તો. તેમને બાલવયે દીયા આપવામાં આવી હતી. શાસનમાં * બાલદીક્ષિત મહાત્માઓ થઈ ગયા છે એમાં વજસ્વામીનું જીવન અદ્ભુત છે. એમના જીવનની બહુ વિગતો આપણને મળતી નથી. પણ જે મળે છે તે ઘણી રસિક છે અને એમના ઉજ્જવળ જીવનને સમજવામાં સહાયરૂપ છે.
વજસ્વામીના પૂર્વભવનો પ્રસંગ પણ અત્યંત પવિત્ર અને પ્રેરક છે. તે આ પ્રમાણે છે : ભગવાન મહાવીરસ્વામીના પ્રથમ ગણધર ૨૩ ગૌતમસ્વામી જ્યારે પવિત્ર તીર્થ અષ્ટાપદ પર્વતની યાત્રાએ ગયા હતા ત્યારે સ્વર્ગમાંથી વૈશ્રમણ ઝુંભકદેવ પણ પોતાના એક દૈવ મિત્રને લઈને તે જ સ્થળે યાત્રાએ આવ્યા. બન્નેએ ગૌતમસ્વામીનાં દર્શન કર્યાં, પરંતુ અદ્ભુત કાંતિવાળા ગૌતમસ્વામીનું પુષ્ટ શરીર જોઈને મિત્ર દેવના મનમાં પ્રશ્ન થયો કે "સાધુ તે કંઈ આવા ભરાવદાર શરીરવાળા હોય ? સાધુ તો તપ કરે, કષ્ટ સહન કરે એટલે તે શકાય હોય, પરંતુ ગૌતમસ્વામીનું શરીર તો સુખી માણસ જેવું ભરાવદાર છે !'
Page #2
--------------------------------------------------------------------------
________________
આર્ય વજસ્વામી
એ દેવના ચહેરા પરથી એની મૂંઝવણનો ખ્યાલ મન પર્યવજ્ઞાની એવા ગૌતમસ્વામીને તરત જ આવી ગયો. મન:પર્યવજ્ઞાન એટલે બીજાના મનના ભાવો જાણવાની શક્તિ. ગૌતમસ્વામીને થયું કે હવે આ દૈવના મનનું સમાધાન કેવી રીતે કરવું ?
સીધેસીધો ખુલાસો કરવાને બદલે ગૌતમસ્વામીએ દેવોને પાર્સ બેસાડીને કંડરીપુંડરીકનો વૃત્તાના કર્યો. એ વૃત્તાન્ત નીચે પ્રમાણે છે :
કંડરીકે અને પુંડરીકે નામના બે રાજકુમાર ભાઈઓ હતા. બન્ને ભાઈઓ દીક્ષા લેવાનો પ્રબળ ભાવ ધરાવતા હતા, પરંતુ તેમના પિતાનું મૃત્યુ થતાં રાજ્ય ચલાવવાનો ભાર તેમના શિરે આવી પડ્યો. નાના ભાઈ કંડરીકે મોટાભાઈ પુંડરીકને રાજા બનવા મહામહેનતે સમજાવ્યા. પુંડરીકની સંમતિ મળતાં કંડરીકે દીક્ષા લીધી. દીક્ષા જીવનમાં અતિ દુષ્કર તપ કરવાને લીધે અને પરીષહો સહન કરવાને કારણે કંડરીકને કોઈક અસાધ્ય રોગ લાગુ પડ્યો. વિદ્યાર કરતાં કરતાં સાધુ કંડરીક એક દિવસ પોતાના ભાઈ પુંડરીકના રાજ્યમાં આવી પહોંચ્યો. રાજા પુંડરીકે એમનું સ્વાગત કર્યું અને પોતાના રાજમહેલમાં મુકામ કરાવ્યો. એમને પોતાના સાધુ બનેલા ભાઈને આવી દશામાં જઈને દુઃખ થયું. એમણે રાજવૈદ્યની સલાહ અનુસાર યોગ્ય ઔષધોપચાર કરાવ્યા અને ઉત્તમ ખોરાક આપી કંડરીક મુનિને રોગમુક્ત બનાવ્યા. પરંતુ લાંબા સમય સુધી ઉત્તમ પૌષ્ટિક ખોરાક મળવાથી અને રાજમહેલની સગવડો મળવાથી મુનિ કંડરીકનું મન પ્રમાદી થઈ ગયું. દીયાપાલન માટેના તેમના ભાવ બદલાઈ ગયા. રાજા થયેલા પોતાના મોટાભાઈ પુંડરીક કેવું સરસ સુખ માણે છે એ જોઈ તેના મનમાં ઈર્ષાનો ભાવ જાગ્યો. મોટાભાઈ પુંડરીક નાના ભાઈના મનની આ વાત સમજી ગયા. એમને પણ પહેલાં તો દીક્ષા જ લેવી હતી. પણ રાજ્યની જવાબદારી આવી પતાં રાજગાદી સ્વીકારી હતી. એમણે પોતાની દીક્ષા લેવાની ભાવનાની યાદ અપાવીને પોતાનું રાજ્ય નાના ભાઈ ઠંડરીકને સમજાવીને સોંપી દીધું.
હવે મુનિ કંડરીક રાજા થયા અને રાજા પુંડરીક મુનિ થયા. મુનિ પુંડરીક દીક્ષા ગ્રહણ કરીને તરત વિહાર કરી જંગલમાં પહોંચ્યા. ત્યાં એક વૃક્ષ નીચે બેસીને રાજા તરીકેનાં પોતાનાં કર્તવ્યોને કારણે બંધાયેલાં અશુભ કર્મોને માટે તથા પોતાના સંસારી જીવન માટે તેઓ ખૂબ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. એમ કરતાં કરતાં તેઓ શુભ ધ્યાનની ઉત્કૃષ્ટ શ્રેણીએ ચડી ગયા. એથી તેમનાં ધાતી કર્મોનો ક્ષય થયો અને તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એ વખતે તેમનું માત્ર એક જ દિવસનું સાધુપણું હતું.
ગૌતમસ્વામીએ પેલા બે દેવોને કહ્યુંકે ‘પુંડરીક રાજા હતા એટલે ભરાવદાર શરીર અને તેજસ્વી મુખ કાંતિવાળા હતા. હવે એ જ વખતે જો કોઈ તેમને જુને તો મનમાં શંકા જાગે કે સાધુ તે કાંઈ આવા ભરાવદાર દેહવાળા હોય ? એટલે બધા સાધુઓ હંમેશાં દુર્બળ શરીરવાળા અને ઓછી કાન્તિવાળા જ હોય તેવું નથી.'
૪૯
ગૌતમસ્વામીએ કહેલું આ કંડરીક-પુંડરીક-અધ્યયન સાંભળીને એ દેવની શંકા નિર્મૂળ થઈ ગઈ. રાજા પુંડરીકની દીક્ષાનો પ્રસંગ અને એ કહેનાર ગૌતમસ્વામીનું તેજસ્વી સ્વરૂપ અને અગાધ જ્ઞાન એમને એટલા બધાં તો સ્પર્શી ગયાં કે દેવલોકમાં પાછા ફર્યા પછી પણ તેઓ રોજ ડરીક પુંડરીકના અધ્યયનનું વારંવાર સ્મરણ કરવા લાગ્યા. કેટલી વાર ? આપણને આશ્ચર્ય થાય પણ તેઓએ રોજ પાંચસો વાર સ્મરણ કર્યું. આ રીતે દેવલોકનાં પોતાના શેષ પાંચસો વર્ષ સુધી એમણે ગૌતમ સ્વામીને વંદન કરવાપૂર્વક આ કંડરીકપુંડરીક-અધ્યયનનું સ્મરણ કર્યા કર્યું. પોતે દેવભવમાં હતા એટલે દીક્ષા લેવાનું તેમને માટે શક્ય નહોતું. પરંતુ દીક્ષાના તેમના ભાવ . એટલા પ્રબળ અને ઊંચા હતા અને ગૌતમસ્વામી પ્રત્યેની એમની ભક્તિ એટલી દર્દી હતી કે દેવભવના સુખોપભોગ ભૂલી તેઓ જાણે ગૌતમસ્વામીમય બની ગયા હતા. તેથી જ્યારે એ દેવનું સ્વર્ગમાંપી અવન થતાં, ભરતક્ષેત્રમાં મનુષ્ય તરીકે અવતરણ થયું ત્યારે તે વજાભાર તરીકે જન્મ્યા. પરિણામે તેઓ જાણે ગૌતમસ્વામીનું જ બીજું રૂપ તેવા તેજસ્વી હતા.
વજ્રસ્વામીના પૂર્વ ભવનું ઉપર પ્રમાણે પ્રમાણે વૃત્તાન્ત મળે છે. ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ પછી પાંચસો વર્ષે (એટલે કે આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાં) ભારતવર્ષમાં અવંતિનગરીમાં તુંબવન નામના ગામમાં ધનિગિર નામના એક અત્યંત ધાર્મિકવૃત્તિવાળા યુવાન ધાવક રહેતા હતા. લગ્નને યોગ્ય એમની થય પત્તાં એમનાં માતાપિતાને એમને પત્રી ન્યાઓ
બતાવી, પરંતુ ધનિંગરને દીક્ષા લેવાની ભાવના હતી. તેથી તેઓ દરેક કન્યાનાં માતાપિતાને પોતાની દીક્ષા લેવાની સાચી વાત કહી દેતા. એટલે એમના વિવાહ થતા અટકી જતા.
એ જ ગામમાં ધનપાલ નામના એક શ્રેષ્ઠી રહેતા હતા. તેમને સમિત નામનો એક દીકરો હતો અને સુનંદા નામની એક દીકરી હતી. તેઓ બંનેને પણ દીક્ષા લેવાની ભાવના હતી. પરંતુ તેમનાં માતાપિતાને બંને સંતાનોને અને તેમાં પણ સુંદર પુત્રી સુનંદાને પરણાવવાનો ખૂબ આગ્રહ હતો. કુમાર ધનગિરિની હકીકત જાણતાં સુનંદા તેમની સાથે લગ્ન કરવા સંમત થઈ કે જેથી લગ્ન પછી તેઓ બન્ને દીક્ષા લઈ શકે. આવી રીતે લગ્ન કરવાથી બન્નેનાં માતા-પિતાને સંતોષ થાય અને લગ્ન પછી દીક્ષા લેવાની બન્નેની અભિલાષા પણ પૂરી થાય. આમ પરસ્પર અનુકૂળતા મળી જતાં અને બંનેનાં માતા-પિતા સંમત થતાં ધનગિરિ અને સુનંદાનાં લગ્ન થયાં.
હવે બન્યું એવું કે બંનેનાં ભોગાવલી કર્યું કંઈક બાકી હશે કે જેથી લગ્ન પછી સુનંદા સગર્ભા બની. અષ્ટાપદ પર્વત પર ગૌતમસ્વામીએ જે દેવને પુંડરીક-કંડરીક અધ્યયન સંભળાવ્યું હતું તે દેવનો જીવ અવીને સુનંદાના ઉદરમાં ગર્ભરૂપે આવ્યો. ઉદરમાં રહેલા આ જ્ઞાનવાન અને પુણ્યશાલી જીવના પ્રતાપે અને પ્રભાવે ધનગિરિના ઘરમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું.
એક દિવસ ધનગિરિએ સુનંદાને કહ્યું, “સુનંદા ! તારા ઉદરમાં
Page #3
--------------------------------------------------------------------------
________________
૫૦
કોઈ અસાધારણ પુણ્યશાળી જીવ આવ્યો છે. તે માતા બનશે. ઘરમાં બાળક હશે એટલે તને એક આધાર મળી રહેશે. આપણે લગ્ન પહેલાં પરસ્પર નિર્ણય કર્યો હતો એ પ્રમાણે મને તું દીક્ષા લેવાની હવે રજા આપ.'
શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દિ ગ્રંથ
ધનગિરિ અને સુનંદાની ધર્મભાવના ઊંચી હતી. એટલે સુનંદાએ ધનગિરિન દીક્ષા લેવા માટે સમય સમનિ આપી ધનાદિના સાળા સમિત પણ દીક્ષા લેવા તૈયાર થઈ ગયા, બંનેએ સિંહગિરિ નામના આચાર્ય પાસે દીક્ષા લીધા. ધનગિરિ શ્રેષ્ઠી હવે ધનગિરિ અણગાર અને સમિત હવે સમિત અણગાર બન્યા. દીક્ષા લીધા પછી પોતાના ગુરુ મહારાજ સાથે તેઓ ત્યાંથી વિહાર કરી ગયા.
સગર્ભાવસ્થાના નવ માસ પૂરા થતાં સુનંદાએ એક અત્યંત સુંદર, તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. આનંદિત થયેલી સુનંદાની સખીઓ નવજાત શિશુને જોઈ કહેવા લાગી, ‘બેટા, જો તારા પિતાજીએ દીક્ષી લીધી ન હોત તો તેઓ તેને જોઈને બહુ જ રાજી ઘાત અને એમણે તારો જન્મોત્સવ બહુ ધામધૂમથી ઊજથ્થો હોત !'
બાળક તો નાનું હતું. બોલતાં પણ તે શીખેલું નિહ. પણ એ સ્ત્રીઓના આ વાક્યમાં બોલાયેલો દીક્ષા' શબ્દ સાંભળતાં જ બાળકને જ્ઞાનાવરણીય કર્મોના લોપાનને કારણે અતિસ્મરણજ્ઞાન (પૂર્વભવનું જ્ઞાન) થયું.
જ્ઞાનવરણીય કર્મો એટલે જ્ઞાનનું આવરણ કરે, જ્ઞાનને ઢાંકી દે તેવા પ્રકારનાં કર્મો, એવાં કર્મો કેવી રીતે બંધાય ? શાસ્ત્રકારો કહે છે કે જ્ઞાન કે જ્ઞાનીનો અવિનય કરવો, અકાળે ભણવું, જ્ઞાનની આશાતના કરવી, જ્ઞાનીની નિંદા કરવી કે ઇર્ષા કરવી, બહુમાન કે ભક્તિભાવ વિના, મન વગર અયન કરવું, શાનને સ્વાર્થે દંભ કે અહંકારથી છુપાવવું. સૂત્રનો ઇરાદાપૂર્વક ખોટી અર્થ કે ખોટો ઉચ્ચાર કરવો, પોતાના જ્ઞાનનું અભિમાન કરવું, અજ્ઞાન કે અજ્ઞાનીની હાંસી કરવી, બીજાની જ્ઞાનપ્રાપ્તિમાં વિઘ્નો નાંખવાં વગેરેથી અશુભ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. બીજી બાજુ સાન કે જ્ઞાની તરફ ભક્તિભાવ રાખવો, તેમનું બહુમાન કરવું, વિનયપૂર્વક, ભાવપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો, જેનો અધ્યયન કરતા હોય તેમને વિવિધ પ્રકારે સહાય કરવી તથા તેમની જ્ઞાનોપાસનાની અનુમોદના કરવી, તેમને તે માટે અનુકૂળતા કરી આપવી, શાનનો સદુપયોગ કરવો વગેરે કરવાથી જ્ઞાનાવરણીય કર્મોનો થોપશમ થાય છે. ક્ષય એટલે કર્મો ખરી પડવાં અને ઉપશમ એટલે શાંત થઈ જવાં.
વજસ્વામીનાં જ્ઞાનાવરણીય કર્મોનો લોપશમ ઘણો મોટો હતો. એટલે જ તેમને પોતાના પૂર્વના દૈવભવમાં આનંદપ્રમોદ ભોગવવાને બદલે અષ્ટાપદજીની તીર્થયાત્રાએ જવાના ભાવ થયા હતા. ત્યાં ગણધર ભગવંત શ્રી ગૌતમસ્વામીના દર્શનનો લાભ મળ્યો હતો. તેમની પાસેથી સાંભળેલા ડરીક-પુંડરીક અધ્યયનનું તેઓ રોજ સ્મરણ કરતા અને મનુષ્યભવની તેઓ ઝંખના કરતા, કારણ કે માનવભવ સિવાય દીક્ષા શક્ય નથી. પછીના ભવની તેમની સિદ્ધિ અને આશ્ચર્યજનક, અપાર શક્તિ જોતાં એમ લાગે કે માત્ર છેલ્લા
દેવભવમાં જ નહિ પરંતુ એથીયે પહેલાંના ભવમાં તેમણે જ્ઞાનની અને તપની આરાધના કરી હશે.
બાળક વજ્રકુમારે માતાની સખીઓના મુખેથી ‘દીક્ષા' શબ્દ સાંભળતાં જ મનમાં સંકલ્પ કરી લીધો કે પોતાને હવે જો મનુષ્ય ભવ મળ્યો જ છે, તો પોતે અવશ્ય જલદીમાં જલદી દીક્ષા ગ્રહણ કરવી. વળી પોતાની માતાને પણ દીક્ષા લેવાના ભાવ છે. જો પોતે દીક્ષા લેશે. તો એવી દીક્ષા લેવા માટે માતાને પણ અનુકુળતા મળી. રહેશે. બાળક વજ્રકુમારે વિચાર્યું કે પોતે હજુ બાળક છે, માતાનો એક માત્ર આધાર છે. વત્સલ માતા પોતાને તરત જ દીક્ષા લેવા નહિ દે. પરંતુ બીજી બાજુ દીક્ષા લેવામાં જ માતા-પુત્ર બન્નેનું કલ્યાણ રહેલું છે. માટે માતા થોડી દુઃખી થાય તો પણ પોતે દીક્ષા તો લેવી જ. એ માટે માતાનો પોતાના પરનો વાત્સલ્યભાવ ઓછો કરવાનો ઉપાય તેમણે શોધી કાઢ્યો. માતા એમને ખોળામાં લે કે તરત જ તેઓ રડવા લાગે. આમ રાત દિવસ તેઓ રડીને માતાને જાણી જોઈને સતાવવા લાગ્યા. માતાએ તેમને રાજી રાખવા રમકડાં, કપડાં, ખાદ્યપદાર્થો, મીઠાં હાલરડાં વગેરે દ્વારા અનેક ઉપાયો કર્યાં, પણ તે બધા નિષ્ફળ ગયા. ક્યારેક બહુ કંટાળીને માતા જ્યારે તેમને ધમકી આપતી કે, 'બસ, હવે, બહુ ડીશ તો તને તારા પિતાને સોંપી દઈશ.' પરંતુ આટલું સાંભળતાં જ તેઓ તરત છાના રહી જતા. અને થોડી વાર પછી પાછું રડવાનું ચાલુ કરી દેતા. આ ત્રાસથી વજ્રકુમારની માતા બહુ થાકી ગઈ. તેમની સખીએ તેમને કહ્યું : `સુનંદા, આ આખો દિવસ રડતા બાળકને જોતાં અમારી તને સલાહ છે કે તારા સાધુ પતિ જ્યારે આ ગામમાં પધારે ત્યારે નું આ બાળક એમને સોંપી દેજે.” સુનંદાને પણ લાગ્યું કે આ સિવાય હવે બીજો કોઈ ઉપાય નથી. એથી તે પોતાના સાધુ થયેલા પતિના આગમનની રાહ જોવા લાગી.
થોડા સમય પછી સાધુ આર્ય ધનગિરિ અને સાધુ આર્ય સમિત પોતાના ગુરુ મહારાજ સાથે વિહાર કરતા તે નગરમાં પધાર્યા. ગુરુની રજા લઈ બંને સુનંદાના ઘરે વહોરવા પધાર્યા. સુનંદાને આર્ય ધનગિરિના આગમનના સમાચાર મળ્યા હતા, તેથી તે બાળકને વહોરાવવા ઉત્સુક હતી. ધનગિરિ સુનંદાના ઘરે વહોરવા પધાર્યા તે વખતે સુનંદાને બાળક માટે ફરિયાદ કરતાં કહ્યું, "આપા પુત્રનું મેં અત્યાર સુધી કાળપૂર્વક પાલા પોશ ક્યુછે, પરંતુ તે દિવસરાત રહ્યા જ કરે છે. તેથી હું બહુ કંટાળી ગઈ છું. એ તમારો પણ પુત્ર છે. તમે એના પિતા છો. માટે તમે જો એને લઈ જાવ તો હું ત્રાસમાંથી છૂટું.'
તે દિવસે મુનિ ધનગિરિ જ્યારે વોરવા નીકળતા હતા ત્યારે ભાવિના જાણકાર તેમના ગુરુએ કહ્યું, “ધનગર, આજે તમને જે કોઈ અચિત કે સચિત વસ્તુ વહોરાવે તે લઈ લેજો.'
સુનંદાએ બાળકને વહોરાવવાની વાત કરી ત્યારે ધનગિરિ વિમાસણમાં પડી ગયા, પરંતુ ગુરુ મહારાજના શબ્દો યાદ આવ્યા. બાળક પિન કહેવાય. એટલે ધરિએ બાળકને વારવા માટે સુનંદાને સંમતિ આપી, પણ કહ્યું, ‘તમે બાળકને વહોરાવો ભલે,
Page #4
--------------------------------------------------------------------------
________________
આર્ય વજસ્વામી
૫૧ પણ એ માટે ચાર-પાંચ વ્યક્તિને સાક્ષી તરીકે રાખીને મને વહોરાવા ઇચ્છતા હોય તેમ સુનંદા સાથે આનંદથી રહેવા લાગ્યા. ચાતુર્માસ કે જેથી પાછળથી કોઈ પ્રશ્ન ઊભો ન થાય.” સુનંદાએ પોતાની પૂર્ણ થતાં સાધુ-સાધ્વીઓ બીજે વિહાર કરી ગયાં. સખીઓને સાક્ષી તરીકે રાખી. પછી ખૂબ દુઃખ સાથે રડતા બાળકને આમ કરતાં કરતાં ત્રણ વર્ષ વીતી ગયાં. વજકુમાર ત્રણ વહોરાવી દીધું. મુનિ ધનગિરિએ જેવું બાળક પોતાની ઝોળીમાં વર્ષના થયા. વિહાર કરતાં કરતાં મુનિ ધનગિરિ અન્ય સાધુ સમુદાય મૂક્યું કે તરત જ એ શાંત થઈ ગયું. સુનંદા આશ્ચર્યથી તે જોઈ સાથે પાછા એ જ નગરમાં આવી પહોંચ્યા. તે વખતે સુનંદાએ રહી. મુનિ ધનગિરિએ ઝોળી ઊંચકી તો બાળક બહુ જ વજનવાળું પુત્રને પોતાને પાછો આપવા હકપૂર્વક અને હઠપૂર્વક માગણી કરી. લાગ્યું. આટલા નાના બાળકના વજનથી ધનગિરિના હાથ નીચા આર્ય ધનગિરિએ કહ્યું, “હવે બાળક તમને પાછું આપી શકાય નમી ગયા. બાળકને વહોરીને તેઓ ઉપાશ્રયે પહોંચ્યા. જે બન્યું તે નહિ. સખીઓની સાક્ષીએ વજકુમારને તમે મને સોંપ્યો છે, હવે વિશે ગુરુ મહારાજને વાત કરી અને તેમના હાથમાં બાળક આપ્યું. તેના પર તમારો કોઈ હક રહેતો નથી. તમે એને સાધુ બનાવવા બાળકને હાથમાં લેતાં જ ગુરુ મહારાજના હાથ પણ ભારથી નમી વહોરાવ્યો છે. અમે તેને હવે સાધુ બનાવીશું.' ગયા. તેમનાથી બોલાઈ ગયું કે “અરે આ તે બાળક છે કે વજ છે?” આ સાંભળી સુનંદા નિરાશ થઈ ગઈ. તે હઠે ભરાઈ. બાળકના
બાળકની અત્યંત તેજસ્વી મુખમુદ્રાને જોઈને આર્ય સિંહગિરિએ માલિકીપણા અંગે બન્ને વચ્ચે વિવાદ થયો. તે દિવસોમાં આવા તેનું ભવિષ્ય ભાખતાં પોતાના શિષ્યોને કહ્યું, ‘આ કાંતિમાન બાળક પ્રશ્નોમાં જો કંઈ સમાધાન ન થાય તો છેવટે રાજદરબારમાં વાત મોટો થઈને મહાન ધર્મપ્રવર્તક થશે. જૈન શાસનનો શણગાર થશે, લઈ જવી પડતી. અંતે બન્ને વચ્ચે નક્કી થયું કે આ બાળક અંગે સિદ્ધગિરિ શત્રુંજય મહાતીર્થનો ઉદ્ધારક પણ થશે. માટે એનું ખૂબ
રાજા જે નિર્ણય કરે તે બન્નેએ સ્વીકારવો. જતન કરજો.'
બંને પક્ષ રાજસભામાં ગયા. રાજાએ મંત્રીઓની સલાહ બાળક વજ જેવું બળવાન અને વજનદાર હતું એટલે આર્ય અનુસાર એક કસોટી મૂકી કે રાજસભામાં એક બાજુ સુનંદા હોય, સિંહગિરિએ એનું નામ “વજકુમાર' રાખ્યું. તે બહુ નાનો હોવાથી
બીજી બાજુ આર્ય ધનગિરિ હોય. બંને બાજુ બન્ને પક્ષના માણસો તેની સંભાળની વ્યવસ્થાની જવાબદારી પોતાના સમુદાયની
બેઠાં હોય. વચમાં બાળક વજકુમારને ઊભા રાખવા. ત્યાર પછી સાધ્વીઓને સોંપી. સાધ્વીઓ બાળકને સ્પર્શી ન શકે એટલે તેઓએ
બાળક પોતાની મેળે જેની પાસે જાય તેનો સોંપી દેવો. નગરની કેટલીક શ્રાવિકાને બોલાવીને એની સાર-સંભાળ રાખવાનું રાજસભા ભરાઈ. બન્ને પક્ષે માણસો આવીને બેઠાં. કહ્યું. સાધ્વીઓએ અને શ્રાવિકાઓએ આ રીતે બાળક વજકુમારની વજકુમારની પાલક શ્રાવિકા વજકુમારને સુંદર વસ્ત્રોમાં, વિવિધ ખૂબ વાત્સલ્યપૂર્વક સંભાળ લેવી શરૂ કરી. પૂર્વજન્મના સંસ્કારને
અલંકારોથી શણગારીને લાવી હતી. તેના નાનકડા પગમાં ઘૂઘરીઓ લીધે વજકુમારમાં કેટલીક વિશિષ્ટ સંજ્ઞાઓ જન્મથી જોવા મળતી
પણ પહેરાવી હતી. વજકુમારને બોલાવવા માટે પહેલો માતાનો હતી. તેઓ જાણે સંયમી સાધુઓના આચારને જાણતા હોય એમ
હકક સ્વીકારવામાં આવ્યો. સુનંદાએ બાળકને પોતાના તરફ દેખાતું. તેઓ પોતાના શરીરના નિર્વાહ પૂરતાં આહારપાણી લેતા.
આકર્ષવા માટે ભાતભાતનાં સુંદર વસ્ત્રો, રંગબેરંગી રમકડાં અને આહારપાણી પણ અચિત હોય તો જ લેતા. તેઓ મળ-મૂત્ર વિસર્જન
જાત જાતની મીઠી વાનગીઓ બતાવી અને મીઠા સ્વરે વહાલથી માટે સંજ્ઞા કરી જણાવતા. તેઓ ક્યારેક પોતાનાં કે અન્યનાં કપડાં
બોલાવ્યો; પરંતુ વજકુમાર તેમની પાસે ગયા નહિ, પછી સુનંદા કે કશું બગાડતા નહિ. રમકડે રમવાને બદલે સાધુઓનાં નાનાં
પ્રેમભર્યા વચનો બોલવા લાગી, “હે વજકુમાર, તું મારો પુત્ર છે. નાનાં ઉપકરણોથી તેઓ રમતા. બાળકની આવી સરસ ચેષ્ટાઓ
તને જન્મ આપીને હું ધન્ય બની છું. હું મારું સર્વસ્વ છે. મારા જોઈને સાધ્વીઓને અને શ્રાવિકાઓને આશ્ચર્ય સહિત આનંદ થતો.
ઉદરમાં તે નવ માસ વાસ કર્યો છે. આવ, મારા ખોળામાં બેસ લાખો કરોડોમાં કોઈક જ જોવા મળે તેવું આ બાળક હતું.
અને મારા હૈયાને આનંદથી છલકાવી દે.” આ બાજુ બાળક વજકુમારની આવી સરસ સરસ વાતો
સુનંદાનાં આવાં લાડકોડભર્યા વચનો સાંભળવા છતાં વજકુમાર સુનંદાના કાને આવી. આવું અણમોલ રત્ન જેવું બાળક આપી દેવા
તેના તરફ ગયા નહિ. વજકુમાર બાળક હોવા છતાં તેમનામાં માટે એને ખૂબ પશ્ચાત્તાપ થયો. પોતે મોટી ભૂલ કરી છે એમ એને
કોઈક ગૂઢ દૈવી સમજશક્તિ હતી. તેમણે મનમાં વિચાર્યું કે, “મારી લાગ્યું. બાળકને પાછું મેળવવા એણે શ્રાવિકાઓ પાસે જઈને વિનંતી.
અવજ્ઞાથી મારી માતાને દુ:ખ જરૂર થશે. તેનો મારા પર અસીમ કરી. પરંતુ શ્રાવિકાઓએ બાળક આપ્યું નહિ અને કહ્યું કે “આ તો
ઉપકાર છે. પરંતુ જો હું હવે માતાને સ્વીકારીશ તો સંઘની અને અમારા ગુરુ મહારાજે અમને સોંપેલી જવાબદારી છે. ગુરુ મહારાજે
સાધુત્વની ઉપેક્ષા થશે. વળી મારે સંસારનાં બંધનમાં રહેવું પડશે. અમને બાળક સાચવવા આપ્યું છે. તેથી અમે તમને એ આપી
દીક્ષા લેવાની મારી ભાવના અપૂર્ણ રહેશે. વળી, મારી માતા શકીએ નહિ, પરંતુ મા તરીકે તમારે અહીં આવીને બાળકની સંભાળ
હળુકર્મી છે તથા દીક્ષા લેવાના ભાવવાળી છે. હું તેની પાસે નહિ લેવી હોય તો જરૂર લઈ શકો.” સુનંદાને વજકુમારને મળવાની જાઉં તો પહેલાં તેને અનહદ દુઃખ થશે, પણ પછીથી તેના ચિતનું છૂટ મળી તેથી તે શ્રાવિકાની સાથે રોજ જઈને વજકુમારને સ્તનપાન સમાધાન જરૂર થશે અને તે અવશ્ય દીક્ષા ગ્રહણ કરશે.’ આવા કરાવતી, રમાડતી, જમાડતી અને આનંદ પામતી. વજકુમાર પણ વિચારથી વજકુમાર માતા પાસે ગયા નહિ. એથી માતા સુનંદા પોતે માતાને હેતુપૂર્વક ત્રાસ આપ્યો હતો તેનો બદલો વાળવા અત્યંત નિરાશ થઈ રડી પડી.
Page #5
--------------------------------------------------------------------------
________________
માત થવું.
પરે
શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દિ ગ્રંથ હવે સાધુ ધનગિરિનો વારો આવ્યો. તેમણે માત્ર પોતાનું અભ્યાસ કરતાં તે માત્ર સાંભળીને અગિયારે અંગનું જ્ઞાન રજોહરણ ઊંચું કર્યું. તેઓ બોલ્યા. “હે નિર્દોષ, નિષ્પાપ બાળ વજસ્વામીએ મેળવી લીધું. તીર્થંકર ભગવાન સમવસરણમાં વજકુમાર ! જો તું તત્ત્વજ્ઞ હોય અને તારે સંયમવ્રત ધારણ કરવું ત્રિપદીમાં દેશના આપે. તે ગણધર ભગવંતો ઝીલે અને ઔત્પાતિકી હોય તો ધર્મના ધ્વજ જેવું રજોહરણ તું લઈ લે.' મુનિ પિતા બુદ્ધિ વડે તેનો વિસ્તાર કરી તેને દ્વાદશાંગીમાં ગૂંથે. દ્વાદશાંગી ધનગિરિનો અવાજ સાંભળતાં જ વજકુમાર ઘૂઘરીનો મધુર રણકાર એટલે કે બાર અંગ. ગણધર ભગવંતોની દેશના દ્વારા તે લોકો કરતા કરતા હર્ષપૂર્વક ધનગિરિ પાસે દોડી ગયા. જેમ બાળહાથી સુધી પહોંચે, આ બાર અંગમાંથી અગિયાર અંગનું જ્ઞાન કમળને હળવેથી પોતાની સૂંઢમાં લઈ લે તેવી રીતે મુનિ ધનગિરિ વજસ્વામીને બાળવયમાં જ પ્રાપ્ત થયું. પાસેથી રજોહરણ લઈને તેઓ નાચવા લાગ્યા. ત્યાર પછી તેઓ વજસ્વામી આઠ વર્ષના થયા ત્યારે સાધ્વીઓ પાસેથી તેને સાધુપિતાના ખોળામાં બેસી રજોહરણને ભાવપૂર્વક જોવા લાગ્યા. સાધુસમુદાય પાસે લઈ આવવામાં આવ્યા. વય ઘણી નાની હતી વજકુમારના આવા વર્તનથી રાજાએ ચુકાદો જાહેર કર્યો કે છતાં વજસ્વામી ચારિત્રપાલનમાં જાગૃતિપૂર્વક ચીવટવાળા હતા અને વજકુમારને આર્ય ધનગિરિ રાખે.'
પ્રલોભનોથી ચલિત થાય તેવા નહોતા. એક વખત વજસ્વામી રાજાના આ ચુકાદાથી સુનંદાના દુઃખનો પાર રહ્યો નહિ. પરંતુ
પોતાના વડીલ સાધુસમુદાય સાથે અવંતિકાનગરી તરફ વિહાર કરી ત્યાર પછી થોડા દિવસમાં જ તે કંઈક સ્વસ્થ થઈ ગઈ. તેણે વિચાર્યું
રહ્યા હતા. એ સમયે તેમના પૂર્વભવના મિત્ર દેવોએ તેમના કે “મારા પતિએ દીક્ષા લીધી છે, પુત્ર પણ દીક્ષાની ઇચ્છાવાળો છે
ચારિત્રપાલનની કસોટી કરવાનો વિચાર કર્યો. તેઓએ શ્રાવકોનું અને લગ્ન પહેલાં મારી પોતાની પણ દીક્ષાની જ ભાવના હતી.
રૂપધારણ કરીને રસ્તામાં મોટો પડાવ નાંખ્યો. હાથી, ઘોડા, રથ, વળી વજકુમારે તો ઊલટાની દીક્ષા લેવાની મને અનુકૂળતા કરી
તંબૂઓ, સેવકો વગેરે એ પડાવમાં હતા. વળી તેમની પાસે વિવિધ આપી.’ આમ વિચારી સુનંદાએ પણ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો.
પ્રકારની ખાદ્ય સામગ્રી પણ હતી. એવામાં ધીમે ધીમે વરસાદ
પડવો ચાલુ થયો. એટલે વજસ્વામી એક સ્થળે આશ્રય લઈને ત્યાર પછી અનુકૂળ સમયે સુનંદાએ ગચ્છના આચાર્ય પાસે દીક્ષા લીધી.
ઊભા રહી ગયા. એ વખતે શ્રાવક વેશધારી દેવોએ તેમને વહોરવા ભગવાન મહાવીર સ્વામીના જૈન શાસનની પરંપરામાં ત્રણ
પધારવા વિનંતી કરી. વજસ્વામી વહોરવા નીકળ્યા, પરંતુ વરસાદ વર્ષના બાળકને દીક્ષા આપવામાં આવી હોય એવું એક માત્ર
ફરી ચાલુ થયો હોવાથી અપકાયની વિરાધના થશે એમ વિચારી અપવાદરૂપ ઉદાહરણ તે વજકુમારનું છે. સામાન્ય રીતે જૈન
તેઓ પાછા ફર્યા. દેવોએ પોતાની શક્તિથી વરસાદ બંધ કરાવ્યો શાસનમાં પાત્રની યોગ્યતા વિચારીને વહેલામાં વહેલી દીક્ષા
અને ફરીથી વજસ્વામીને વહોરવા માટે પધારવા વિનંતી કરી. બાળકની આઠ વર્ષની ઉંમર પૂરી થયા પછી આપવાની પરંપરા છે.
વજસ્વામી ગોચરી વહોરવા ગયા. દેવોએ કુષ્માંડપાક (કોળાપાક) પરંતુ વજકુમારે જન્મથી તે ત્રણ વર્ષની ઉંમરમાં ઊંડી સમજશક્તિ,
વહોરાવવા માટે હાથમાં લીધો. મિષ્ટાન જોઈને બાલસાધુનું મન સંયમની ભાવના, જ્ઞાનની અભિરુચિ, ચિત્તની સ્વસ્થતા અને લલચાય છે કે નહિ તે તેમને જોયું હતું. પરંતુ વહોરતાં પહેલાં વર્તનની પુખ્તતા જે અસાધારણ રીતે દર્શાવી તે જોતાં તેઓ
વજસ્વામીએ વિચાર્યું કે અત્યારે વર્ષાઋતુ ચાલે છે. એટલે આ નિરતિચાર દીક્ષાજીવનનું પાલન કરી શકશે એમ એમના
કાળે અવંતિનગરીમાં આ ફળ ઉત્પન્ન થવાની શક્યતા નથી. તો ગુરુભગવંતને સ્પષ્ટપણે સમજાયું હતું. દીક્ષાર્થી વ્યક્તિની પુખ્ત ઉંમર પછી આ લોકોએ કોળાપાક કેવી રીતે બનાવ્યો હશે ? આમ પોતે હોય, પરિપક્વ વિચાર હોય, સંયમમાં સ્થિરતા હોય પછી જ દીક્ષા વિચારતા હતા તે દરમિયાન વજસ્વામીએ વહોરાવનાર શ્રાવકો દેવાય. પરંતુ યોગ્યતાનુસાર બાળદીક્ષા પણ આપવામાં આવે છે. સામે જોયું. એમના પગનો સ્પર્શ પૃથ્વીને થતો નહોતો. તેમની બાળદીક્ષાના કેટલાક લાભ પણ છે. બાળદીક્ષાર્થીની તીવ્ર યાદશક્તિ આંખો અનિમેષ હતી એટલે કે મટકું મારતી નહોતી. આ ચિહ્નો હોય, કુશાગ્ર બુદ્ધિ હોય, વિદ્યા પ્રાપ્ત કરવાની અદમ્ય ધગશ હોય પરથી તેઓ તરત સમજી ગયા કે આ શ્રાવકવેશધારી દેવો છે. જો તો હજારો શ્લોકો બહુ નાની ઉંમરમાં તે કંઠસ્થ કરી શકે છે. જો તેઓ દેવો છે તો દેવોએ વહોરાવવા તૈયાર કરેલી વાનગી એટલે દીર્ઘ આયુષ્ય મળે તો લાંબો દીક્ષા પર્યાય હોય તો તે ઉત્તમ કે દેવપિંડ તો સાધુઓને ખપે નહિ. તેથી વજસ્વામી વહોર્યા વિના આરાધના અને સ્વાર કલ્યાણનાં અનેક કામો કરી શકે.
જ ત્યાંથી પાછા ફરી ગયા. સાધુ તરીકેનું તેમનું આવું કડક ચારિત્ર વજકુમારને દીક્ષા ત્રણ વર્ષે આપવામાં આવી, પરંતુ તેમના પાલન જોઈને દેવો પ્રસન્ન થયા. દેવોએ પ્રગટ થઈને પોતાની સાધુપણાના આચારો તો નિયમ પ્રમાણે આઠમે વર્ષે શરૂ થયા. સાચી ઓળખાણ આપી. અને વજસ્વામીને વૈક્રિય લબ્ધિ (ઇચ્છા દીક્ષા લીધા પછી તેઓ વજસ્વામી તરીકે ઓળખાયા. ત્રણ વર્ષના પ્રમાણે સ્વરૂપ ધારણ કરવાની શક્તિ) આપી. વજસ્વામીએ પાછા વજસ્વામીની સંભાળ રાખવા માટે સાધ્વીજીઓની દેખરેખ નીચે ફરીને પોતાના ગુરુ મહારાજને બનેલી હકીકતની જાણ કરી. ગુરુ ગૃહસ્થોને જવાબદારી સોંપાઈ.
મહારાજે એમના ચારિત્રપાલનની અનુમોદના કરી. જન્મથી જ વજસ્વામીને પદાનુસારી લબ્ધિ પ્રાપ્ત થઈ હતી. દેવોએ ફરી એકવાર વજસ્વામીની કસોટી કરી હતી. એકવાર આ લબ્ધિ એટલે એવી શક્તિ કે સૂત્રનું એક જ પદ સાંભળતાં ઉનાળાના દિવસોમાં દેવોએ શ્રાવકનો વેશ ધારણ કર્યો અને આખું સૂત્ર આવડી જાય. ઉપાશ્રયમાં સાધ્વીજીઓ અગિયાર અંગનો વજસ્વામીને વહોરવા પધારવા વિનંતી કરી. દેવો એ ઘેબર
Page #6
--------------------------------------------------------------------------
________________
આર્ય વજસ્વામી
૫૩ વહોરાવવા માંડ્યાં. પરંતુ વજસ્વામીએ તેઓના દેખાવ પરથી જાણી કરશે તો વજસ્વામી શરમાઈ જશે. એટલે પ્રવેશતાં પહેલાં દૂરથી લીધું કે આ દેવો જ છે. તેથી તેમણે ઘેબર કે બીજી કોઈ વાનગી તેઓ મોટેથી ‘નિસિપી બોલ્યા. ગુરુ મહારાજનો અવાજ સાંભળીને વહોર્યા નહિ. આથી પ્રસન્ન થયેલા દેવો પ્રગટ થયા અને તેમને વજસ્વામીએ ઝડપથી સાધુઓનાં વસ્ત્રો સહુ સહુને ઠેકાણે મૂકી આકાશગામિની વિદ્યા આપી. આમ બાળસાધુ વજસ્વામી બે વખત દીધાં. પછી તેઓ દોડતા ઉપાશ્રયની બહાર આવ્યા. વિનયપૂર્વક દેવોની કસોટીમાંથી સારી રીતે પાર ઊતર્યા હતા.
ગુરુ પાસેથી દંડો લીધો. ગુરુ આસન પર બેઠા એટલે તેમનાં ચરણ વજસ્વામી સાથેના સાધુસમુદાયમાં અગિયાર અંગનું અધ્યયન ધોઈ, તેમને વંદન કર્યા. વજસ્વામીનાં વિનય અને વિદ્વતા જોઈ ચાલતું હતું. વજસ્વામીએ સાધ્વીજીઓને અગિયાર અંગ ભણતાં ગુરુએ વિચાર્યું કે શ્રુતવિદ્યામાં નિપુણ એવા આ મહાન આત્માની સાંભળીને પોતાની પદાનુસારી લબ્ધિ વડે તે કંઠસ્થ કરી લીધાં યોગ્ય સંભાળ લેવાવી જોઈએ. બીજા સાધુઓ વજસ્વામીની આ હતાં. હવે સાધુઓને એ અંગોનું અધ્યયન કરતા સાંભળીને તેમનું શક્તિથી અજ્ઞાત છે. એટલે તેઓ તેમને બાળક ગણીને તેમની એ જ્ઞાન વધુ ને વધુ દઢ બનતું ગયું. વળી જેટલું પૂર્વગત શ્રત હતું.
અવજ્ઞા ન કરે તે પણ જોવું જોઈએ. તે પણ તેમણે સાંભળીને પ્રાપ્ત કરી લીધું હતું. બીજા સાધુઓની વજસ્વામીની શક્તિથી સહુ પરિચિત થાય તે માટે કેટલાક જેમ એક આસને બેસીને એ અંગોનું અધ્યયન કરવાની વજસ્વામીને સમય પછી આચાર્ય ભગવંતે એક યોજના વિચારી. તેમણે શિષ્યોને ખાસ જરૂર નહોતી એટલે તેઓ અધ્યયન કરવા બહુ બેસતા નહિ. કહ્યું, ‘બે ત્રણ દિવસ માટે મારે અન્ય સ્થળે વિચારવાનું થયું છે, પોતાને પ્રાપ્ત થયેલી પદાનુસારી લબ્ધિની જાણ તેઓ કોઈને થવા માટે મારી અનુપસ્થિતિમાં તમારા વાચનાચાર્ય તરીકે વજસ્વામી દેતા નહિ, તેથી અન્ય સાધુઓ તેમને ભણવામાં આળસુ ગણતા જવાબદારી સંભાળશે.” આ સાંભળી શિષ્યોને બહુ આશ્ચર્ય થયું. અને તેમને ભણવા માટે બેસવા સમજાવતા. એટલે બીજા સાધુઓના પરંતુ આ તો જ્ઞાની ગુરુ-ભગવંતની આજ્ઞા હતી. માટે જરૂર એમાં માત્ર મનના સમાધાનને માટે વજસ્વામી ઘણીવાર એક આસને કંઈક રહસ્ય હશે એમ સમજી તેઓએ ભક્તિપૂર્વક તે આજ્ઞા સ્વીકારી બેસીને જાણે ભણતા હોય તેમ દેખાવ પૂરો ગણગણાટ કરતા. પરંતુ લીધી. તે વખતે તેમનું ધ્યાન તો અન્ય સાધુઓ જે કંઈ વિશેષ અધ્યયન ગુરુ મહારાજ પોતાની યોજના પ્રમાણે વિહાર કરીને અન્ય કરતા હોય તો એ સાંભળીને ગ્રહણ કરવામાં જ રહેતું હતું. સ્થળે ગયા. બીજે દિવસે શિષ્યોએ વજસ્વામી પાસેથી વાચના લેવા
વળી, આ વખત દરમિયાન એક દિવસ એક અનોખી ઘટના માટે એમને સૌની મધ્યમાં મુખ્ય સ્થાને બેસાડ્યા. પછી વિનયપૂર્વક બની હતી. એક દિવસ બપોરના સમયે અન્ય સાધુઓ ભિક્ષા માટે તેઓ સૌએ વજસ્વામીને વંદન કર્યા. વજસ્વામી પણ ગુરુઆજ્ઞાને બહાર ગયા હતા. ગુરુ મહારાજ પણ બહાર ગયા હતા. તે વખતે માન આપી સાધુઓને શાસ્ત્રપાઠ આપવા લાગ્યા. વાચના આપનાર વજસ્વામી એકલા જ ઉપાશ્રયમાં હતા. બાલસહજ કુતૂહલથી તેમને સાધુ નાની ઉંમરના હતા અને વાચના લેનાર સાધુઓ મોટી ઉંમરના કંઈક નવું કરવાનો ઉત્સાહ આવ્યો. તેમણે પોતાની આસપાસ હતા, પરંતુ વજસ્વામીના જ્ઞાનની અને ચારિત્રની એવી અદ્ભુત વર્તુળાકારે થોડે છેટે સાધુઓનાં વસ્ત્રોને વીંટાળીને સાધુની જગ્યાએ અસર પડી કે જે બુદ્ધિશાળી સાધુઓ હતા તેઓ તો અત્યંત ઝડપથી ગોઠવી દીધાં જાણે ત્યાં સાધુઓ બેઠા છે તેવું લાગે, પછી શિષ્યોની શીખવા લાગ્યા, પરંતુ જેઓ અલ્પ બુદ્ધિવાળા અને અલ્પ રુચિવાળા વચ્ચે આચાર્ય મહારાજ જેમ બેસે તેમ તેઓ બેઠા. સામે શિષ્યોને હતા તેઓ પણ સારી રીતે રુચિપૂર્વક અભ્યાસ કરવા લાગ્યા. વળી બેઠેલા કલ્પીને મેઘગંભીર અવાજે તેઓ વાચના આપવા લાગ્યા. કુદરતી મંદબુદ્ધિ કે જડ બુદ્ધિવાળા સાધુઓ હતા તેઓ પણ હોંશપૂર્વક વળી વચ્ચે વચ્ચે તેઓ સૂત્રના અર્થની ચર્ચા કરવા લાગ્યા. આવું ભણવા લાગ્યા. આ વાચન દરમિયાન કેટલીકવાર માત્ર કસોટી દશ્ય તેઓ ભજવતા હતા તે સમયે ગુરુ મહારાજ બહારથી પાછા કરવા ખાતર જ કેટલાક સાધુઓ વજસ્વામીને પોતે શીખેલા પાઠ ફરી રહ્યા હતા. તેમણે વાચના આપતો કોઈક અવાજ દૂરથી ફરી પૂછતા, વજસ્વામી સૂત્રોની યોગ્ય વ્યાખ્યા આપીને તેને અનુરૂપ સાંભળ્યો. તેમને આશ્ચર્ય થયું કે શું બધા સાધુઓ જલદી પાછા અર્થ કરી બતાવતા. એથી સાધુઓને સંતોષ થતો. કેટલાક એવા આવીને સ્વાધ્યાય કરવા લાગ્યા હશે !
અલ્પબુદ્ધિવાળા સાધુઓ હતા કે જેઓ આચાર્ય ભગવંત પાસે પહેલાં ગુરુ મહારાજે દૂર ઊભા રહીને ધ્યાનથી બરાબર સાંભળ્યું. કેટલીકવાર શીખ્યા હોવા છતાં બરાબર નહોતા સમજી શકતા. તેઓ તેઓ આશ્ચર્યથી મનમાં બોલી ઊઠ્યા. “અરે ! આ તો વજસ્વામીનો હવે વજસ્વામી પાસેથી ફક્ત એક જ વારની વાચના લેવાથી તરત અવાજ ! એ તો અગિયાર અંગની વાચના આપે છે.' ગુરુ મહારાજ શીખી લેવા લાગ્યા હતા. આથી સમગ્ર સાધુસમુદાય અત્યંત પ્રસન્ન વિચારમાં પડી ગયા કે વજસ્વામીએ અધ્યયન તો કર્યું નથી, તો થઈ ગયો હતો. આચાર્ય ભગવંત પાછા પધારે તે પહેલાં શક્ય પછી શું માતાના ઉદરમાં રહીને જ આ જ્ઞાન પામ્યા હશે ! ખરેખર ! તેટલું વધુ શીખી લેવા તેઓ ઉત્સુક હતા. વજસ્વામી હજુ તો આ તો મહાન આશ્ચર્ય કહેવાય ! વજસ્વામી શા માટે ભણવામાં બાળક હતા. છતાં તેમની આવી અનુપમ સિદ્ધિને કારણે સાધુઓ આળસુ લાગતા હતા તેનું કારણ પોતાને સમજાયું. પોતાના બાળ તેમને ગુરુ ભગવંત જેટલું જ માન આપવા લાગ્યા. વજસ્વામીના શિષ્યની આવી અદ્ભુત અને અનોખી સિદ્ધિ જોઈને તેમના આશ્ચર્ય વડીલ ગુરુબંધુઓ વજસ્વામીને એમના ગુણો અને વિશેષતાઓને અને આનંદનો કોઈ પાર ન રહ્યો.
કારણે પોતાના ગુરુ મહારાજ જેવા જ ગણે તે ખરેખર ગૌરવભરી ગુરુ મહારાજે વિચાર્યું કે પોતે જો અચાનક ઉપાશ્રયમાં પ્રવેશ હકીકત ગણાય.
Page #7
--------------------------------------------------------------------------
________________
૫૪
શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દિ ગ્રંથ
વરસ્વામીની શક્તિથી પોતાનો સાધુસમુદાય હવે સુપરિચિત થઈ ગયો હશે એમ વિચારી થોડા દિવસ પછી આચાર્ય ભગવંત પાછા ફર્યા. વરસ્વામી સહિત સૌને વિનયપૂર્વક ગુરુવંદન કર્યાં. ગુરુ મહારાજે તેમના સ્વાધ્યાય વિશે પૂછ્યું ત્યારે સૌ શિષ્યોએ બહુ ઉમળકાથી પોતાની સંતોષકારક પ્રગતિના સમાચાર આપ્યા. વળી શિષ્યોએ સ્વીકાર પણ કર્યો કે વજસ્વામી બાળક છે એમ માની શરૂઆતમાં તેમની અવજ્ઞા કરવાનો ભાવ હતો. પોતાની ભૂલ બદલ તેઓએ ગુરુ મહારાજ પાસે ક્ષમાયાચના કરી. તેઓએ કહ્યું, ‘વજસ્વામી ઉંમરમાં ભલે નાના હોય, પણ પોતાની જ્ઞાનશક્તિ વડે તેઓ સમસ્ત ગચ્છના ગુરુ થવાને પાત્ર છે. અમે સહુ આપને આપીએ છીએ એવું જ માન તેમને આપતા હતા. હવેથી અમારા વાચનાદના વજસ્વામી રહે તેવી આપને વિનંતી કરીએ છીએ
આવાં વાચનો સાંભળી ગુરુ મહારાજે પ્રસન્નતા અને ધન્યતા અનુભવી. એમણે શિષ્યોને કહ્યું, ‘વજ્રસ્વામી ભલે બાળક હોય, પણ તેઓ વિદ્યાવૃદ્ધ છે. માટે મારી અનુપસ્થિતિમાં હું હવે તેમને જ વાચનાચાર્ય તરીકે સ્થાપીને જઈશ.'
જૈનશાસનની પરંપરા પ્રમાણે વજ્રસ્વામીને કાયમ માટે વાચનાચાર્ય તરીકે નીમી શકાય નહિ, કારણ કે તેમણે ગુરુ મહારાજ પાસેથી વિધિસર વાચના લીધી નહોતી. તેઓ તો માત્ર પરોક્ષ રીતે શ્રવણ કરીને જ શ્રુત ભણ્યા હતા. એટલા માટે વજસ્વામીને વિધિસરની વાચના આપવાની આવશ્યક્તા હતી. વજસ્વામી જાણકાર હતા, એટલે ગુરુએ ‘સંક્ષેપાનુષ્ઠાનરૂપ ઉત્સારકલ્પ' (એટલે · સંક્ષેપમાં અનુષ્ઠાન કરાવી લીધું. તદુપરાંત પૂર્વે અપઠિન એટલે કે વજસ્વામીએ પૂર્વે નિત શીખેલું એવું પુતજ્ઞાન પણ અર્થસતિ શીખવાનું ચાલુ કર્યું. વજસ્વામીએ બાકી રહેલું શ્રુતજ્ઞાન બહુ ઝડપથી મહા કરી લીધું.
આ અધ્યયન દરમિયાન ક્યારેક એવું પર બનતું કે વધસ્વામીને ભણાવતાં ભણાવતાં અને તેમની સાથે ચર્ચા કરતાં કરતાં ગુરુ મહારાજની પોતાની કેટલીક શંકાઓ નિર્મૂળ થવા લાગી. આવું થવાનું એક કારણ એમ મનાય છે કે વજસ્વામી પાસે પદાનુસારી લબ્ધિ હતી. એટલે સૂત્રની શરૂઆત થાય ત્યાં જ વજસ્વામીને ગણધર ભગવંતોએ રચેલું મૂળ સૂત્ર આવડી જાય. ગુરુ મહારાજ પાસે શ્રુતપરંપરાથી પ્રાપ્ત થયેલો પાઠ હોય, એથી એમાં પરંપરાપ્રાપ્ત શ્રવણ-ઉચ્ચારણ દોષને કારણે કોઈક સ્થળે કાંઈક પાઠફેર થઈ ગયો હોય એવો સંભવ રહેતો. આવી કેટલીક શંકાઓનું સમાધાન વજ્રસ્વામીની પદાનુસારી લબ્ધિના કારણે થયું હતું.
ગુરુ મહારાજે દષ્ટિવાદ નામના બારમાં અંગનો જેટલો ભાગ પોતે જાણતા હતા તે પણ વજસ્વામીને શીખવી દીધો, કારણ કે વયંસ્વામીના વખતમાં બારણું અંગ લુપ્ત થવા લાગ્યું હતું.
ત્યારપછી એક વખત ગુરુ મહારાજ આચાર્ય ભગવંત સિંહગિરિ પોતાના શિષ્ય સમુદાય સાથે વિહાર કરતાં કરતાં દસપુર નામના નગરે પધાર્યા. ત્યાં તેમણે જાણ્યું કે ભદ્રગુપ્ત નામના આચાર્ય ઉજ્જયિની નગરીમાં બિરાજમાન છે. તેઓ દસ પૂર્વના જ્ઞાતા છે. વળી આર્ય સિંહગિરિના જાણવામાં આવ્યું કે તેઓ કોઈ સાધુને દસ
પૂર્વ ભણાવવાની ભાવના ધરાવે છે, પરંતુ એવી કોઈ સુપાત્ર વ્યક્તિ તેમને હજુ સુધી મળી નથી, કારજા કે દસ પૂર્વ શીખવાં એ ઘણી જ કઠિન વાત હતી. આચાર્ય સિંહગિરિએ વિચાર્યું કે પોતાના શિષ્ય વજસ્વામી પાસે પદાનુસારી લબ્ધિ છે. તેથી તેઓ અવશ્ય દસ પૂર્વ બહુ ઝડપથી ભત્રી લેશે. પોતાના બીજા કોઈ શિોમાં એટલી શક્તિ જણાતી નહોતી. આમ વિચારી આચાર્ય સિંહગિરિએ વિદ્યાપ્રાપ્તિ અર્થે વજસ્વામીને ભદ્રગુપ્તાચાર્ય પાસે મોકલ્યા. વજ્રસ્વામીએ ઉજ્જયિની નગરી તરફ વિહાર કર્યો.
આ બાજુ એવી ઘટના બની કે ભદ્રગુણાચાર્યને એક શુભ સ્વપ્ન આવ્યું, સ્વપ્નમાં કોઈ અતિથિએ આવીને પોતાના હાથમાં રાખેલા પાત્રમાંથી ખીરનું પાન કર્યું અને પરમ તૃપ્તિ અનુભવી. પ્રભાતે ભદ્રગુપ્તાચાર્યે સ્વપ્નની વાત પોતાના શિષ્યોને કહી. તેમણે શિષ્યોને કહ્યુંકે ‘આ સ્વપ્નનો સંકેત મને એવો લાગે છે કે કોઈ બુદ્ધિમાન તેજસ્વી મુનિ અતિથિ રૂપે આવીને મારી પાસેથી દસ પૂર્વનાં સર્વ સૂત્રો અર્થ સાથે શીખી લેશે.'
સ્વામી વિર કરતાં કરતાં વધની નગરી પાસે આવી પહોંચ્યા. નગરીની બહાર રાત્રે રોકાઈને પ્રભાતે તેઓ ભદ્રગુપ્તાચાર્યના ઉપાશ્રયે જવા નીકળ્યા. તેઓ ઉપાશ્રય તરફ ચાલી રહ્યા હતા. બરાબર તે જ વખતે ઉપાશ્રયમાં બિરાજમાન ભદ્રગુપ્તાચાર્યને દૂરથી જાણે તેજના પુંજ જેવું કોઈ આવતું હોય એવું જણાયું. ત્યાર પછી જાણવા મળ્યું કે કોઈ બાલમુનિ ઉપાશ્રય તરફ આવી રહ્યા છે. એ સમયે વજસ્વામીની એક તેજસ્વી બાલમુનિ તરીકેની ખ્યાતિ ચારે બાજુ પ્રસરી ગઈ હતી. એટલે આવનાર મુનિની દેદીપ્યમાન આકૃતિ જોઈને તે વજસ્વામી જ હોવો જોઈએ એવી તેમને ખાતરી થઈ. વજસ્વામીને આવકારવા ભાચાર્ય બહુ આતુર થઈ ગયા. વજસ્વામી જેવા પાસે આવી પહોંચ્યા કે વંદન કરવાનો સમય પણ તેમને આધ્યાવિના ભગુભાચાર્યે બાલમુનિને ઊંચકી લીધા. પોતાના ખોળામાં બેસાડ્યા. અત્યંત વાત્સલ્યભાવ દર્શાવ્યો. પછી કુશળ સમાચાર પૂછ્યા. તે પછી વજ્રસ્વામીએ વિનયપૂર્વક વંદન કરીને કહ્યું, ‘ભગવંત, મારા ગુરુ મહારાજની આજ્ઞાથી અહીં આપની પાસે હું દસ પૂર્વનું અધ્યયન કરવા આવ્યો છું. માટે કૃપા કરીને મને એની વાચના આપશો.’
આવી સુપાત્ર વ્યક્તિ મળતાં ભદ્રગુપ્તાચાર્યના હર્ષનો કોઈ પાર રહ્યો નહિ, કારણ કે સુપાત્રના અભાવે સમગ્ર જૈન સમાજમાં દસ પૂર્વનું જ્ઞાન લુપ્ત થતું જતું હતું. દસ પૂર્વના જ્ઞાતા એક માત્ર ભદ્રગુપ્તાચાર્ય જ હવે વિદ્યમાન હતા. તેમણે વજસ્વામીને અત્યંત ભાવથી અને ઉલ્લાસપૂર્વક દસ પૂર્વનું અધ્યયન ચાલુ કરાવ્યું.
કેટલાક સમય પછી અધ્યન પૂર્ણ થતાં ભદ્રગુણાચાર્યની અનુજ્ઞા લઈ વજસ્વામી સિંહગિરિ આચાર્ય પાસે પાછા આવ્યા. ગુરુ મહારાજને પોતાના શિષ્ય દસ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરીને આવ્યા તેથી અત્યંત આનંદ થયો, કારણ કે પોતાના કરતાં પોતાના બાલ શિષ્ય ઘણી વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી હતી. તેમણે સમારંભ યોજાવીને વસ્વામીને દસપૂર્વી અથવા દસપુર્વધર તરીકે વિધિસર જાહેર કર્યા. દસપૂર્વધરની માન્યતા મળતાં જ તે અવસરે મંકદેવોએ વજસ્વામી
જ
Page #8
--------------------------------------------------------------------------
________________
આર્ય વજસ્વામી
ઉપર દિવ્ય પુષ્પોની વૃષ્ટિ કરી. આ રીતે દેવોએ જ્ઞાનપ્રાપ્તિનો અદ્ભુત મહિમા કર્યો.
કેટલીક કાળ પસાર થતાં વયોવૃદ્ધ થયેલા આચાર્ય ભગવંત સિંહગિરિએ પોતાની અસ્વસ્થ રહેતી તબિયતને લક્ષમાં લઈને ગચ્છના નાયક તરીકેની જવાબદારી વજસ્વામીને સોંપવાનું વિચાર્યું. એમના સર્વે શિષ્યોએ એ પ્રસ્તાવ સહર્ષ સ્વીકાર્યો. વજસ્વામીને ગચ્છનાયક તરીકે જાહેર કરવામાં આવ્યા અને એમના હાથ નીચે પોનાના પાંચસો આધુઓને મૂક્યા.
વજ્રસ્વામી તે બધાથી વયમાં ઘણા નાના હતા, પરંતુ જ્ઞાનમાં સૌથી મોય હતા. કેટલાક સમય પછી આચાર્ય ભગવંતની તબિયત વધુ અસ્વસ્થ થઈ. પોતાના સાળાચારમાં શિથિલતા ન આવે એ માટે આચાર્ય ભગવંત અનશન સ્વીકારી ફાળધર્મ પામ્યા.
વજ્રસ્વામી ગચ્છના અધિપતિ તરીકે પોતાના પાંચસો શિષ્યોના સમુદાય સાથે જુદે જુદે સ્થળ વિશ્વાર કરવા લાગ્યા. તેઓ જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં લોકો તેમનું બહુમાનપૂર્વક સ્વાગત કરતા. તેઓ એટલા તેજસ્વી અને ગૌરવવંત લાગતા કે એમને જોવા એમનાં દર્શન કરવા લોકો દોડતા. તેમના ઉજ્જવલ શીલ અને લોકોત્તર શ્રુતતાની બધા બહું જ પ્રભાવિત થઈ જતા. તેની દેખાવમાં જાણે બીજા ગૌતમસ્વામી વિહરતા હોય તેમ સૌને લાગતું. તે સમયે પાટલીપુત્રમાં ધન નામના એક મોટા શ્રેષ્ઠી રહેતા હતા. તેમણે વિહાર કરતાં - જતાં આવતાં સાધુ-સાધ્વીઓ માટે પોતાની યાનશાળામાં ઊતરવાની વ્યવસ્થા કરી હતી. એક વખત વજ્રસ્વામીના સમુદાયની કેટલીક સાધ્વીજીઓએ ત્યાં મુકામ કર્યો હતો. તે વખતે ધન શ્રેષ્ઠીની યુવાન રૂપવતી પુત્રી રુક્મિણી વંદન કરવા આવી. સાધ્વીજીઓએ વાતચીતમાં તેની આગળ પોતાના યુવાન ગુરુ ભગવંત વજસ્વામીની તેજસ્વિતાની બહુ પ્રશંસા કરી. રુક્મિણીને સાધુજીવનની બહુ ખબર નહોતી, પરન્તુ વસ્વામીના ગુણગાન સાંભળીને એણે મનમાં એવી દઢ સંકલ્પ કર્યો કે હું પરણીશ તો વજસ્વામીને જ પરણીશ.' સાધ્વીજીને આ વાતની જાણ થઈ. તેઓએ રુક્મિણીને સમજાવી કે ‘વજ્રસ્વામી તો પંચમહાવ્રતધારી સાધુ છે. એ તને કેમ પરણે ?' ત્યારે રુક્મિણીએ કહ્યું, ‘વજ્રસ્વામી જો સાધુ હશે તો હું પણ એમની પાસે દીક્ષા લઈશ. જેવી તેમની ગતિ હશે તેવી જ મારી થશે.'
થોડા સમય પછી વજસ્વામી પાટલીપુત્ર પધાર્યા. એમના આગમનના સમાચાર જાણી રાજા પોતાના પરિવાર સાથે નગર બહાર તેમનું સ્વાગત કરવા લાગ્યા. પરંતુ ત્યાં તેઓ મૂંઝવણમાં પડ્યા, કારણ કે તેજસ્વી પ્રતિભાવાળા, આકર્ષક આકૃતિવાળા, મધુરભાષી, સમતાવંત એવા ઘણા સાધુઓમાં વજસ્વામી કોણ છે તે તેઓ તરત પારખી શક્યા નહિ. જે જે સાધુઓ આવતા ગયા તેમને તેઓ પૂછતા કે ‘આપ વજસ્વામી છો ?' દરેક કહેતા કે ના ઋ | પૂજ્ય આચાર્ય ભગવંત વજસ્વામી તો પાછા આવે છે. અમે એમના શિષ્યો છીએ.’
છેવટે જ્યારે વજસ્વામી પોતે આવ્યા ત્યારે રાજા તો એમને
૫૫
અનિમેષ નયને જોઈ જ રહ્યા. નજર ખસેડવાનું મન ન થાય એવા પ્રભાવશાળી તેઓ હતા. રાષ્ટ્રએ ભક્તિભાવથી એમને વંદન કર્યાં. વજસ્વામીએ રાજા અને તેમના પરિવારને જે ઉપદેશ આપ્યો તે સાંભળીને સૌએ ધન્યતા અનુભવી.
એ વખતે રુક્મિણીએ વજસ્વામીને જોતાં જ પોતાના પિતાને વિનંતી કરી કે ‘વજસ્વામી સાથે મારાં લગ્ન કરાવી આપો. એ સિવાય હું જીવી નહિ શકું.'
પિતાએ પુત્રીને પછી સમજાવી પણ તે માની નહિ. છેવટે પુત્રીની ઇચ્છાને માન આપી, તેને લગ્નને યોગ્ય શણગાર સજાવ્યા. પછી તેઓ તેને લઈને વજસ્વામી પાસે જવા નીકળ્યા. લગ્ન માટે વજ્રસ્વામી જેટલું ધન માગે તેટલું ધન આપવું એમ વિચારી તેમણે સાથે ધન પણ લઈ લીધું.
વજ્રસ્વામીને આ વાતની અગાઉથી જાણ થઈ ગઈ હતી. રુક્મિણી તો શું પણ કોઈ પણ સ્ત્રીને પોતાના પ્રત્યે કામાકર્ષણ ન થાય તે માટે તેમણે પોતાની લબ્ધિનો ઉપયોગ કરીને પોતાના સમગ્ર દેખાવને થોડો વિરૂપ બનાવી દીધો. એ વખતે વયસ્વામીની ઉપદેશવાણી સાંભળવા ઘણા લોકો આવતા, તેઓ એ સાંભળીને ખૂબ પ્રભાવિત થતા. પરંતુ તેઓ માંહોમાંહે વાતો કરવા લાગ્યા હતા કે, ‘આ મહાત્માનો ઉપદેશ તો અદ્ભુત છે. પરંતુ ઉપદેશ પ્રમાણે એમની મુખાકૃતિ જો આકર્ષક હોત તો કેવું સારું ?'
વજ્રસ્વામીએ લોકોના મનના ભાવ જાણી લીધા. બીજે દિવસે એમણે વૈપિ સન્ધિથી એક વિશાળ સાસ્ત્રદળ કમળ બનાવ્યું. પછી પોતાનું મૂળ સ્વરૂપ ધારસ કરી રાજહંસની જેમ તે કમળ પર બેઠા. લોકો તેમનું સ્વરૂપ કોઈ આનંદ અને આર્ષથી મુગ્ધ બની ગયા.
ધન શ્રેષ્ઠી પક્ષ વજસ્વામીનું આવું અલૌકિક સ્વરૂપ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. પોતાની દીકરીએ વગર જોયે પણ યોગ્ય પસંદગી જ કરી હતી એમ એમને લાગ્યું. તેઓ મોકવા થઈ ગયા હતા. એટલે વજસ્વામી સાધુ છે એ વાત તેઓ વિસરી ગયા. વજસ્વામીનો વૈરાગ્યવાસિત ઉપદેશ તેમને સ્પર્ધો નહિ. તેમણે પોતાની કન્યા સાથે લગ્ન કરવા માટે વજસ્વામી પાસે પ્રસ્તાવ મૂક્યો અને એ માટે બહુ આગ્રહ કર્યો. પોતે સાથે જ જે ધન લાવ્યા હતા તે સ્વીકારવા માટે કહ્યું અને લગ્ન સમયે બીજું પડ્યું વધારે ધન પોતે આપશે એવી વાત પણ કરી, ગમે તેવો માણસ છેવટે ધનને વશ થઈ જાય છે એવી શ્રેષ્ઠી તરીકે તેમની માન્યતા હતી. વજસ્વામીએ કહ્યું, “ભાઈ, હું તો દીપ્તિ છું.' પંચમહાવ્રતધારી સાધુ છું. એટલે મેં આજીવન બ્રહ્મચર્યવ્રત ધારણ કરેલું છે. પરણવાની વાત તો બાજુ પર રહી, પણ સ્ત્રી માત્રનો સ્પર્શ કે સહવાસ પણ અમારે સાધુઓને વર્જ્ય હોય છે. તમારી કન્યા ખરેખર મારા પ્રત્યે અનુરાગવાળી હોય તો એને સમજાવો કે લગ્ન તો ભવભ્રમણ કરાવનાર છે. એમાંથી છૂટવા માટે દીક્ષા લઈ સંયમ ધારણ કરે.’
ધન શ્રેષ્ઠીએ રુક્મિણીને વાત કરી. એનો જીવ હળુકર્મી હતો.
Page #9
--------------------------------------------------------------------------
________________
૫૬
શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દિ ગ્રંથ વજસ્વામીના ઉપદેશની વાત સાંભળતાં જ તેના મન ઉપર ભારે ફૂલો ખરીદવા પર પ્રતિબંધ ફરમાવ્યો. જૈનોએ વજસ્વામીને પોતાની દસ૨ થઈ. એણે વજસ્વામીની વાત મંજૂરી રાખી. એણે આ મુશ્કેલીની વાત કહી. પર્યુષણ પર્વ નજીકમાં આવતાં હતાં. નાતાપિતાની સંમતિ લઈ વજસ્વામી પાસે ધામધૂમપૂર્વક દીક્ષા લીધી. પુષ્પપૂજા વગર પોતાની જિનપૂજા અધૂરી રહેતી હતી. નગરના
એક વખત વજસ્વામીએ ઉત્તર દિશામાં વિહાર કર્યો હતો. તે બધા જૈનોને જો પુષ્પ મળી શકે તો પર્યુષણ પર્વ સારી રીતે ઊજવી શકાય. વખતે ત્યાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. અન્નની અછતના કારણે વજસ્વામીએ તેઓને સહાય કરવાનું વચન આપ્યું. તેઓ લોકોને પેટપૂરતું ખાવા મળતું નહોતું. આવી પરિસ્થિતિમાં લોકોની પોતાની આકાશગામિની વિઘાથી દેવની જેમ આકાશમાં ઊડ્યા. આતિથ્યભાવના ઘટી જાય એ સ્વાભાવિક છે. શ્રીમંતોએ પોતાની માહેશ્વરી નગરીમાં હુતાશન નામના વિશાળ સુંદર પુષ્મઉદ્યાનમાં દાનશાળાઓ બંધ કરી હતી. અન્નના અભાવે એવી ભીષણ તેઓ ઊતર્યા. ત્યાંનો માળી વજસ્વામીના પિતા ધનગિરિનો મિત્ર પરિસ્થિતિ પ્રવર્તતી હતી કે ગરીબ માણસો દહીં વેચવાનાં ખાલી હતો. માળીએ તેમનો ખૂબ આદરપૂર્વક સત્કાર કર્યો. આટલે વર્ષે થયેલાં માટલા ફોડીને તેના તૂટેલા ટૂકડામાંથી દહીં ચાટતા હતા. પણ વજસ્વામી તેમને ભૂલ્યા નહોતા તેથી તેને બહુ સુવાસિત, કેટલાક લોકો તો એટલા દુબળા થઈ ગયા હતા કે જાણે જીવતાં રંગબેરંગી તથા જિનેશ્વર ભગવાનની પ્રતિમાને ચડાવવા યોગ્ય ફૂલો હાડપિંજર ફરતાં હોય તેવું લાગે. કોઈ સાધુ ગોચરી વહોરવા આવે એકત્ર કરી આપવાનું કહ્યું. વજસ્વામી ત્યાંથી ઊડીને હિમવંતગિરિ ત્યારે વહોરાવવું ન પડે એ માટે શ્રાવકો આઘાપાછા થઈ જતા કે પર ગયા. ત્યાં પધસરોવર લહેરાતું હતું. દેવતાઓ પણ જ્યાં દર્શન જાત જાતનાં બહાનાં બતાવતા. નગર શૂન્યવત્ બની ગયું હતું. કરવા જતા એવાં સિદ્ધાયતનો ત્યાં શોભતાં હતાં. ચમરી ગાયના લોકો શારીરિક અશક્તિને કારણે બહાર જઈ શકતા નહિ એથી અવાજથી ગુફાઓ ગુંજતી હતી. વિદ્યાધરકુમારો જિનમંદિરમાં દર્શન રસ્તાઓ પદસંચારના અભાવે નિર્જન બની ગયા હતા.
કરવા જતા હતા. વજસ્વામીએ પણ જિનમંદિરમાં જઈ દર્શન કર્યા. આવા ભીષણ દુષ્કાળમાંથી લોકોને ઉગારવા સંઘે વજસ્વામીને પછી તેઓ પદ્મસરોવરે ગયા. તે વખતે લક્ષ્મીદેવી પૂજા કરવા જઈ વિનંતી કરી. લોકોના કલ્યાણાર્થે વિદ્યાનો ઉપયોગ કરવામાં કોઈ રહ્યાં હતાં. વજસ્વામીને જોઈને લક્ષ્મીદેવીએ પોતાનું સહસ્ત્રદલ દોષ નથી એમ વિચારી વજસ્વામીએ પોતાની વિશિષ્ટ લબ્ધિથી કમળ તેમને અર્પણ કર્યું. તે લઈને તેઓ પાછા હુતાશન ઉદ્યાનમાં એક વિશાળ પટનું નિર્માણ કર્યું. તેના પર નગરના બધા લોકોને ગયા. ત્યાં પોતાની વિદ્યા વડે તેમણે વિવિધ પ્રકારની શોભાવાળા બેસાડીને એ પટને આકાશમાર્ગે ઉડાડ્યો. પટ થોડો ઊંચે ચડ્યો એક વિમાનનું નિર્માણ કર્યું. તેમાં વચમાં કમળ મૂક્યું. તેની એવામાં નીચે દંત નામનો એક શ્રાવક આવી પહોંચ્યો. તે પોતાના આજુબાજુ ફૂલો ગોઠવ્યાં. એ માટે જંભકદેવોએ તેમને સહાય કરી. સ્વજનોને બોલાવવા ગયો હતો એટલે પાછળ રહી ગયો હતો. વજસ્વામીનું વિમાન ત્યાંથી ઊડ્યું. એ વિમાનની સાથે સાથે વજસ્વામીએ પટ પાછો નીચે જમીન ઉપર ઉતાર્યો. દંતને એના પોતપોતાના વિમાનમાં બેસીને ગીતો ગાતા, વાદ્યો વગાડતા સ્વજનો સહિત પટ પર બેસાડી દીધો. પટ ઉપર બેસીને આકાશમાં જૂભકદેવો પણ તેમની સાથે ચાલ્યા. તેઓ બધા પુરીનગરી પહોંચ્યા. ઊડવાનો લોકો માટે આ એક અદભુત અનુભવ હતો. તેઓ જાણે ફૂલો મળવાથી નગરના જૈનોએ પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી કરી. આંબાના વૃક્ષ નીચે બેઠા હોય તેવી શાંતિ અનુભવતા હતા. દેવોએ પણ આ મહોત્સવમાં ભાગ લીધો. આ અસાધારણ મૃત્યુમાંથી બચી જવાને કારણે લોકોનો ભક્તિભાવ ઊભરાતો હતો. ચમત્કારિક ભવ્ય ઘટનાથી પુરીના રાજા પ્રસન્ન થયા એટલું જ નહિ પોતે આકાશમાં ઊડતા હતા તે વખતે નીચે પૃથ્વી પર દેખાતાં તેમણે જૈન ધર્મનો સ્વીકાર કર્યો. વજસ્વામીના પ્રતાપે જૈન ધર્મના મંદિરો જોઈને તેઓ જિનેશ્વર ભગવાનને બે હાથ જોડી વંદન કરતા થયેલા મહિનાથી લોકો પણ સહુ આનંદિત થયા. હતા. ઊડતાં ઊડતાં નીચે માર્ગમાં પૃથ્વી પરના પર્વતો, નદીઓ જૈન શાસનની પરંપરામાં વજસ્વામી છેલ્લા દસ પૂર્વધર ગણાય અને નગરો જોતાં તેઓ આશ્ચર્ય પામતા હતા. આકાશમાર્ગે આવા છે. તેઓ પોતે કોઈ સુયોગ્ય પાત્રને દસ પૂર્વનું જ્ઞાન આપવા વિશિષ્ટ પટને ઊડતો જોઈને વ્યંતર દેવો, જ્યોતિષ્ક દેવો, વિદ્યાધરો ઇચ્છતા હતા. તે વખતે આરક્ષિતસૂરિ નામના આચાર્યમાં એવી વગેરે આશ્ચર્ય પામ્યા હતા. આકાશમાર્ગે ઊડીને વજસ્વામી બધાં પાત્રતા હતી. વજસ્વામીએ તેમને પૂર્વકૃતનું અધ્યયન કરાવ્યું, પરંતુ નગરજનોને પુરી નામની સમૃદ્ધ નગરીમાં લઈ આવ્યા અને ત્યાં સંજોગવશાત્ આર્યરક્ષિતસૂરિ દસમું પૂર્વ પૂરું કરી શક્યા નહિ. એટલે બધાને ઉતાર્યા.
વજસ્વામીના કાળધર્મ પામ્યા પછી દસ પૂર્વનો ઉચ્છેદ થયો. ધનધાન્યથી સુખી એવી આ પુરીનગરીના રાજાએ બૌદ્ધ ધર્મ આર્ય રક્ષિતસૂરિનો પ્રસંગ નીચે પ્રમાણે છે : અંગીકાર કર્યો હતો, પરંતુ રાજ્યની મોટા ભાગની પ્રજા જૈન ધર્મ દસપુર નગરમાં સોમદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. પાળતી હતી. ધર્મની બાબતમાં જૈન અને બૌદ્ધ લોકો વચ્ચે સ્પર્ધા તેની પત્નીનું નામ રૂસોમાં હતું. તેમને આર્યરક્ષિત અને ફલ્યુરક્ષિત કે વિવાદનો એ જમાનો હતો. પુરી નગરીમાં ફૂલ જેવી બાબતમાં નામે બે પુત્રો હતા. આર્યરક્ષિત વિદ્યાભ્યાસ માટે પાટલીપુત્ર ગયા પણ ચડસાચડસી થતી હતી. માળીને વધારે નાણાં આપીને જૈનો. હતા. ત્યાં ચૌદ વિદ્યા, છ અંગ, ચાર વેદ, મીમાંસા, ન્યાય, સારાં સારાં ફૂલો ખરીદી લે છે એવી બૌદ્ધોની ફરિયાદ હતી. એથી પુરાણ, ધર્મશાસ્ત્ર વગેરેનું અધ્યયન કરીને તેઓ પાછા આવતા બૌદ્ધ મંદિરોમાં પૂજા માટે સસ્તાં સામાન્ય ફૂલો વપરાતાં હતાં. હતા. આટલી બધી વિદ્યામાં પારંગત થવા માટે પોતાનો આનંદ બૌદ્ધોએ રાજાને ફરિયાદ કરી. એટલે બૌદ્ધધર્મી રાજાએ જૈનોને દર્શાવવા રાજાએ તેમને હાથી પર અંબાડીમાં બેસાડી, બહુમાનપૂર્વક
Page #10
--------------------------------------------------------------------------
________________
આર્ય વજસ્વામી
૫૭ તેમનો નગરપ્રવેશ કરાવ્યો. તેમના સ્વાગત માટે રાજાએ તોરણો જોઈએ, પરંતુ હાલમાં એ માત્ર ભદ્રગુણાચાર્યને અને વજસ્વામીને બંધાવ્યાં અને તેમને ઘણી ભેટસોગાદો આપી. નગરમાં પ્રવેશતાં જ એ બેને જ આવડે છે. પરંતુ ભદ્રગુણાચાર્ય હવે વયોવૃદ્ધ થયા છે. આવા સન્માન સમારંભમાં રોકાવાને કારણે આર્યરક્ષિત પોતાને ઘરે અધ્યયન કરાવવા માટે તેઓ અશક્ત થતા જાય છે. માટે તમારે એ પહોંચવામાં મોડા પડ્યા. વળી કિંમતી વસ્ત્રાદિ અલંકારો ભેટ ભણવા વજસ્વામી પાસે જવું જોઈએ.’ મળવાને લીધે તેઓ સારી રીતે સજ્જ થઈને પોતાને ઘરે ગયા કે આરક્ષિતનો અધ્યયન માટેનો ઉત્સાહ વધતો ગયો હતો. જેથી તે જોઈને પોતાનાં માતપિતા બહુ રાજી થાય. પરંતુ ઘરે ગયા દસમું પૂર્વ ભણવાની હવે તેમને તાલાવેલી લાગી હતી. તેથી તેમણે ત્યારે માતાએ એટલું જ કહ્યું, ‘બેટા, તું કુશળ છે ને ? આયુષ્યમાન વજસ્વામી પાસે જવા પુરી નગરી તરફ વિહાર કર્યો. થજે !' માતાએ હર્ષ ન બતાડ્યો તેથી આર્ચરક્ષિતને આશ્ચર્ય થયું.
આરક્ષિત વિહાર કરતા પુરી નગરી તરફ જતા હતા ત્યાં તેમણે માતાને તેનું કારણ પૂછ્યું. માતાએ કહ્યું, “બેટા, તું ઘણી
માર્ગમાં તેમને જાણવા મળ્યું કે વજસ્વામીને દસ પૂર્વ ભણાવનાર સરસ વિદ્યા ભણીને આવ્યો છે. પરંતુ તું જે વિદ્યા ભણીને આવ્યો
વયોવૃદ્ધ સ્થવિર ભદ્રગુણાચાર્યે તબિયતના કારણે હવે એક સ્થળે છે તે વિદ્યાનો ઉપયોગ બરાબર સમજીને નહિ કરે તો તે તને
સ્થિરવાસ કર્યો છે. એની તપાસ કરી તેઓ દસપૂર્વી ભદ્રગુપ્તાચાર્ય દુર્ગતિમાં લઈ જશે. માટે તારા જીવનને જો ખરેખર સાર્થક કરવું
પાસે પહોંચ્યા. તેમને વંદન કરી ત્યાં રોકાયા. આર્યરક્ષિત દસ પૂર્વ હોય તો તારે જૈન ધર્મનાં બાર અંગ પણ ભણવાં જોઈએ. એમાં
ભણવા નીકળ્યા છે એ જાણીને ભદ્રગુપ્તાચાર્યને બહુ જ આનંદ પણ દષ્ટિવાદ નામનું છેલ્લું બારમું અંગ ભણી લેવું જોઈએ, કારણકે
થયો. તેમણે આર્ચરક્ષિતતું શાસ્ત્રજ્ઞાન માટેનું સામર્થ્ય તરત પારખી એ અત્યંત કઠિન મનાતું અંગ ભણવાની તારામાં શક્તિ અને
લીધું, અને તેમની જ્ઞાનોપાસનાની ખૂબ અનુમોદના કરી. તેમણે યોગ્યતા છે. પરંતુ એ ભણવા માટે તારે શ્રાવક બનવું પડશે.”
આર્યરક્ષિતને ભલામણ કરતાં કહ્યું, “મારું આયુષ્ય હવે પુરું થવા આરક્ષિત વિદ્યાપ્રેમી હતા: માતાની સૂચનાનુસાર તેઓ શ્રાવક આવ્યું છે. મારે અનશનવ્રત લેવું છે. આ વ્રત માટે નિર્ધામણા થયા. તે સમયે બારમું અંગ કોઈકને જ આવડતું હતું. તોસલીપુત્ર
કરાવનાર કોઈ હોય તો તે વધારે સારી રીતે પાર પડે. તમે ગીતાર્થ નામના આચાર્ય દષ્ટિવાદ નામનું બારણું અંગ ભણાવતા હતા. એટલે
સાધુ છો. એટલે તમારામાં એ યોગ્યતા મને જણાય છે. તમે અહીં તેમની પાસે ભણવા જવાની આર્યરક્ષિતે તૈયારી કરી. તોસલીપુત્ર
જો થોડા દિવસ વધુ રોકાઈ જાવ તો હું અનશનવ્રત સારી રીતે લઈ દષ્ટિવાદના નવ પૂર્વ સંપૂર્ણ જાણતા હતા પરંતુ દસમું પૂર્વ તેમને પૂરું આવડતું નહોતું. આચાર્ય તો લીપુત્ર પાસે જઈને આર્યરક્ષિત એમને અત્યંતભાવથી, વિયનથી વંદન કર્યા અને પોતે દષ્ટિવાદ
ભદ્રગુણાચાર્ય જેવા મહાન દસપૂર્વી સ્થવિરાચાર્યની પાસે એમના ભણવા આવ્યા છે તેમ જણાવ્યું. તોસલીપુત્રે કહ્યું, “ભાઈ, એ
અંતકાળે રહેવા મળે એ માટે મોટું સદ્ભાગ્ય ગણાય. આર્યરક્ષિત ભણવાનો અધિકાર માત્ર સાધુઓનો જ છે. એટલે એ માટે તમારે
અત્યંત ભક્તિભાવથી ભદ્રગુપ્તાચાર્યની વિનંતીનો સ્વીકાર કર્યો. તેઓ પહેલાં જૈન ધર્મમાં સાધુ તરીકે દીક્ષા ગ્રહણ કરવી પડે, ત્યારપછી
તેટલો સમય ત્યાં જ રોકાયા. તમારે સાધુ જીવનના આચારનું પાલન કરવા સાથે શાસ્ત્રસિદ્ધાન્તોનું ભદ્રગુણાચાર્યે એક દિવસ આર્યરક્ષિતને એક એવી શિખામણ અધ્યયન કરવાનું રહે. ત્યાર પછી મને તમારી યોગ્યતા બરાબાર પણ આપી કે “હે વત્સ ! તમે પાંચસો શિષ્યો સાથે વિચરતા. જણાય તે પછી જ હું તમને દષ્ટિવાદ ભણાવી શકું.'
વજસ્વામી પાસે જઈ દસ પૂર્વનું જ્ઞાન પામો તે અત્યંત આવશ્યક આર્યરક્ષિતે એમની પાસે દીક્ષા લેવાની અને શાસ્ત્રો ભણવાની છે. હાલ મારા પછી દસ પૂર્વધર એકમાત્ર તેઓ જ છે. પરંતુ તમે પૂરી તૈયારી બતાવી, પણ સાથે સાથે અંગત વિનંતી કરી કે “દીક્ષા વજસ્વામી પાસે એમના ઉપાશ્રયમાં રાત્રે સંથારો કરવાનું રાખશો લીધા પછી આ સ્થળ તરત જ છોડીને મારે બીજે વિહાર કરવો નહિ. બીજા જુદા ઉપાશ્રયમાં રાખજો.” પડશે, કારણ કે હિંદુ રાજાનો અને નગરજનોનો મારા પ્રત્યે એવો
આચાર્યના આવા સૂચનથી આર્યરક્ષિતને બહુ આશ્ચર્ય થયું. અનુરાગ છે કે તેઓ મારી પાસે જૈન સાધુપણાનો ત્યાગ કરાવશે.’
તેમણે ભદ્રગુણાચાર્યને એનું કારણ પૂછ્યું. ભદ્રગુપ્તાચાર્યે કહ્યું કે ગુરુ તોસલીપુત્રે એ વાત સ્વીકારી લીધી.
‘વજસ્વામીનો આત્મા એટલી બધી ઊંચી કોટિનો છે, તથા એવી આરક્ષિતને દીક્ષા આપ્યા પછી ગુરુ તોસલીપુત્ર પોતાના શિષ્યો
લબ્ધિવાળો છે કે સોપક્રમ આયુષ્યવાળી કોઈપણ વ્યક્તિ એક રાત સાથે તરત ત્યાંથી વિહાર કરી ગયા. દીક્ષા લઈને આર્યરક્ષિત
પર વજસ્વામી સાથે રહે તો વજસ્વામીને જેવા ભાવ જાણે તેવા અધ્યયન માટે એવો તો પુરુષાર્થ કર્યો કે અગિયારે અંગ તેમણે ગુરુ
ભાવ એ વ્યક્તિમાં પણ જાગે. વજસ્વામીને હવે ઉંમર થતાં રાત્રે મહારાજ પાસે ભણી લીધાં. તેઓ ગીતાર્થ બન્યા. ગુરુ પાસે હવે
સંથારો કરતી વખતે અનશન કરી દેહ છોડવાના ભાવ રહે છે. દષ્ટિવાદ નામનું બારણું અંગ ભણવાનું ચાલુ કર્યું. તેમની યોગ્યતા
એટલે તેમની નજીક સૂનાર વ્યક્તિને પણ એવા જ અનશન કરવાના જોઈને તો લીપુત્ર બહુ પ્રસન્ન થયા. દષ્ટિવાદ અંગનું જેટલું જ્ઞાન
ભાવ જાગે. તેમની સાથે જ તે કાળધર્મ પામે. પરંતુ તમે હજુ પોતાને હતું કે તેમણે આર્યરક્ષિતને આપ્યું. આર્યરક્ષિતની યોગ્યતા અને સામર્થ્ય જોઈને તેમણે કહ્યું કે “તમારામાં દષ્ટિવાદનું દસમું
યુવાન છો. તમે શાસનનાં મહાન કાર્યો કરી શકો તેમ છો. માટે પૂર્વ ભણવાની પૂરી યોગ્યતા છે. માટે એ પણ તમારે ભણી લેવું
તમારે તમારા દીર્ઘ આયુષ્યનો વિચાર કરીને એમની સાથે રાત્રે
Page #11
--------------------------------------------------------------------------
________________
૫૮
સંધારો ન કરવો એવી મારી ભલામણ છે.' આર્યરક્ષિતે એ ભલામણનો સ્વીકાર કર્યો.
શ્રી પતીન્દ્રસૂરિ ડીસારાના ડિસ્ટ સંચ
ભદ્રગુણાચાર્યના અનશનવ્રત લેવામાં નિર્ણાયક તરીકે આર્યશ્ચિતે કર્તવ્ય બજાવ્યું. ભદ્રગુણાચાર્ય કાળધર્મ પામ્યા. ત્યારપછી આર્યરક્ષિત વિહાર કરતા કરતા પુરી નગરીમાં પહોંચ્યાં. સાંજ થવા આવી હતી. એટલે તેઓ વજસ્વામીના ઉપાશ્રયે ન જતાં ભગુભાચાર્યની સલાહ અનુસાર નગર બહાર એક સ્થળે રાત રોકાયા.
એ રાત્રે વજસ્વામીને એક શુભ સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એમણે યું કે કોઈ એક અતિષિ તેમની પાસે આવ્યો છે. એ અનિધિએ તેમના પાત્રમાંથી દૂધ પીધું, પરંતુ થોડુંક દૂધ પાત્રમાં બાકી રહી ગયું.
પ્રભાતે વજસ્વામીએ પોતાના શિષ્યોને સ્વપ્નની વાત કરી અને એનું રહસ્ય સમજાવ્યું કે ‘કોઈ પ્રશાશીલ સાધુ મારી પાસે અહીં આવશે, તે મારી પાસેથી પૂર્વત મણ કરશે પરંતુ તે પોતાનું અધ્યયન પૂરું નહિ કરી શકે. છેલ્લું થોડુંક અધ્યયન બાકી રહી જશે.'
આ સ્વપ્નની વાત થયા પછી થોડી વારમાં જ આર્યરક્ષિત ત્યાં આવી પહોંચ્યા. વજસ્વામીને હાદાવર્તપૂર્વક વંદન કરીને તે તેમની પાસે બેઠા. પોતે નાસીપુત્રના શિષ્ય છે. અને પૂર્વદ્યુતનું જ્ઞાન મેળવવાની ભાવનાથી આવ્યા છે એ વાત કરી. એ જાણીને વજ્રસ્વામીને અત્યંત આનંદ થયો. વાતવાતમાં ખબર પડી કે આર્યરક્ષિત તો આગલી સાંજે જ આવી ગયા હતા, અને નગરની બહાર રહ્યા હતા. વળી તેઓ ત્યાં જ રહીને રોજેરોજ ભણવા આવવા ઇચ્છે છે. વજ્રસ્વામીએ કહ્યું, ‘નગર બહાર રહીને તમે કેવી રીતે ભણશો ? અધ્યયન માટે તો અહીં મારી પાસે જ આવીને
રહો તો વધુ અનુકૂળતા રહે. આર્થરચિત તત જ ભદ્રગુપ્તાચાર્યે આપેલી શિખામણની વાત કહી. સાધુ મહાત્માઓને કશું છુપાવવાનું ન હોય. તેમનામાં માયાચાર ન હોય. આર્યરક્ષિતે જ વજસ્વામીને ભગુભાચાર્યના કાળધર્મના સમાચાર આપ્યા. ભદ્રગુણાચાર્યે જ પોતાને બહારના ઉપાશ્રયમાં રહેવાની ભલામણ કરી છે એ પણ જણાવ્યું. ભદ્રગુપ્તાચાર્યે આવી સલાહ કેમ આપી હશે તે વજસ્વામીને તરત સમજાયું નહિ. એટલે આ વાતનું રહસ્ય સમજવા માટે વજ્રસ્વામી અંતર્મુખ બની ગયા. એમને પોતાની જ્ઞાનલબ્ધિથી તરત જાણવા મળ્યું કે પોતાના જીવનનો અંતકાળ હવે નજીકમાં છે અને પોતાને જો અનશન કરવાનો ભાવ જાગશે તો આર્યરક્ષિતને પણ પોતાની સાથે રહેવાથી એવો ભાવ જાગશે. જો એમ થાય તો આર્યરક્ષિત પોતે મેળવેલા પૂર્વશ્રુતના જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરી શકે ? યુવાન આર્યરક્ષિત દીર્ઘજીવન જીવે તો જ તેઓ બીજાઓને પૂર્વશ્રુત ભણાવી, શાસનની સેવા સારી રીતે કરી શકે. માટે ભગુમાચાર્યે આ કારણથી જ આર્યરક્ષિતને પોતાનાથી જુદા રહેવાનું કહ્યું છે એમ તેમને તરત સમજાઈ ગયું. ભદ્રગુપ્તાચાર્યની આવી દીર્ઘદષ્ટિથી વજ્રસ્વામીને ઊલટાનો આનંદ થયો. આર્યરક્ષિતના નિર્ણથી તેઓ પ્રસન્ન થયા અને આર્થયિતને રાત્રિ મુકામે બીજે કરવા માટે સહર્ષ સંમતિ આપી.
વજસ્વામીએ આર્યરક્ષિતને અભ્યાસ કરાવવાનું શરૂ કરી દીધું. બુદ્ધિમાન અને તેજસ્વી આર્યરક્ષિતે ઝડપથી નવપૂર્વનો અભ્યાસ પૂરો કરી લીધો. ત્યારપછી દસમા પૂર્વના યમકોનો અભ્યાસ શરૂ કર્યો. આ અભ્યાસ ઘણો જ કઠિન અને દીર્ઘકાળ ચાલે એવો હતો. એમાં વાચના લેવામાં, અર્થ સમજવામાં તથા સૂક્ષ્મ રહસ્યો ગ્રહણ કરવામાં ઠીક ઠીક વાર લાગતી હતી.
આર્યરચનને અહીં આવ્યાને ઘણો વખત થઈ ગયો હતો. બીજી બાજુ એમનાં માતાપિતા તથા ગુરુ મહારાજ તસલીપુત્ર આતુરતાપૂર્વક તેમના પાછા ફરવાની રાહ જોતાં હતાં. આર્યકિતને પોતાના મુકામે પાછા ફરવા વારંવાર તેઓ સંદેશા મોકલાવવા લાગ્યાં. પરંતુ સમા પૂર્વનો અભ્યાસ પૂરો કરાવવાની ભાવનાથી ગુરુ વજસ્વામી રજા આપતા નહોતા, કારણ કે ભગુભાચાર્યના કાળધર્મ પછ દસપૂર્વધર તરીકે હવે માત્ર વજસ્વામી પોતે એકલા જ રહ્યા હતા. છેવટે આર્યરક્ષિતને લેવા એમના ભાઈ ફલ્ગુરક્ષિત જાતે આવ્યા. તો પણ આર્યરક્ષિત ગયા નહિ. પરંતુ ત્યારપછી તો ઉપરાઉપરી સંદેશાઓ દ્વારા દબાણ આવવા લાગ્યાં તેથી તેઓ નિરુપાય થઈ ગયા. એટલે આર્યરક્ષિતે સ્વામી પાસે એક વખત પોતાના નગરમાં જઈને પાછા આવવા માટે આજ્ઞા માગી. વજસ્વામીએ પોતાના વિશિષ્ટ સાનથી જાણી લીધું કે આર્યદિન અહીંથી ગયા પછી પાછા આવી શકશે નહિ. વળી પોતાનું આયુષ્ય પણ હવે બહુ ઓછું બાકી રહ્યું છે. એટલે દસના પૂર્વનો કેટલોક ભાગ ભણાવ્યા વિનાનો જ રહી જશે. પરંતુ એ તો બનવાનું નિર્માયેલું લાગે છે. વજસ્વામીએ આર્યશિતને જવા માટે રજા આપી.
વરસ્વામીની રજા લઈ આર્યકિત પોતાના નગરમાં પહોંચ્યા. એમનાં માતાપિતા અને સ્વજનોને બહુ આનંદ થયો. આર્યરક્ષિતે રાજાને તથા પ્રજાજનોને જૈનધર્મની મહત્તા સમજાવી. એમના ઉપદેશથી પ્રભાવિત થઈ તેમનાં માતા રુદ્રસોમાએ તથા પિતા સોમદેવે એમની પાસે જૈન ધર્મની દીક્ષા અંગીકાર કરી.
છેવટે વજસ્વામીએ ધાર્યું હતું તે પ્રમાણે જ થયું. આરક્ષિત પોતાના નગરમાં ગયા પાછી એવાં કાર્યોમાં પરોવાઈ ગયા કે તેઓ તરત આટલો લાંબો વિહાર કરીને આવી શક્યા નહિ.
આમ છતાં વજસ્વામીએ આર્યરહિતસૂરિને નવપૂર્વેનું અધ્યયન કરાવી દીધું એ એક મોટું અને મહત્ત્વનું કાર્ય થયું. આર્યરક્ષિત દસપૂર્વધર થઈ શક્યા નહિ. એટલે સ્વામી જ છેલ્લા દપૂર્વધર રહ્યા.
વજ્રસ્વામીના હાથે જે એક બીજું મહત્ત્વનું કાર્ય થયું તે શત્રુંજય તીર્થના ઉદ્ધારનું હતું. શત્રુંજય તીર્થનો અધિષ્ઠાતાદેવ કદર્પી યક્ષ પ્રભુનો ભક્ત હતો, પરંતુ મોહનીય કર્મના કારમા ઉદયને કારણે તેની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ હતી. જે રક્ષક હતો તે જ ભક્ષક બની કર્યા હતો. તેનાં અપકૃત્યો વધવા લાગ્યાં. તીર્થભૂમિમાં મદ્યપાન, માંસભક્ષણ, શિકાર જેવી ઘણી પાપલીલાઓ ચાલવા લાગી. એટલે લોકોની ત્યાં યાત્રાએ જવાની હિંમત ચાલતી નહિ, જેઓ હિંમત કરીને ત્યાં જવાનો પ્રયત્ન કરતા તેઓ જીવતા પાછા આવતા નહિ.
વજ્રસ્વામીએ જ્યારે આ જાણ્યું ત્યારે તેમને થયું કે હવે તીર્થના દ્વારનો સમય પાકી ગયો છે. તેઓ પંચ મહાવ્રતધારી સાધુ મહાના
Page #12
--------------------------------------------------------------------------
________________
હતા. તેમની ઉંમર પણ વધતી જતી હતી. વળી, આવા ભગીરથ કાર્ય માટે સુપાત્ર અને સમર્થ ગૃહસ્થ એવા કોઈ સહાયકની જરૂર રહે એવી ાિ કોણ છે તેનો વિચાર કરતાં તેમની નજરમાં ભાવડશાના પુત્ર જાવડશા જણાયા. પરંતુ તે સમયે જાવડશાને મ્લેચ્છો ઉપાડી ગયા હતા અને બંદીવાન બનાવ્યા હતા. તેથી તેમની મદદની કોઈ આશા નહોતી. વળી આર્યરક્ષિતને નવ પૂર્વ સુધી ભણાવવામાં પણ ઘણો સમય વીતી ગયો હતો. છેવટે અનુકૂળ સંજોગો પ્રાપ્ત ઘનાં વજસ્વામીએ સંઘ લઈને જાવડશાની નગરી મધુમતી તરફ પ્રયાણ કર્યું.
આર્ય વજસ્વામી
જૈન ઇતિહાસમાં જાવડશા નામના બે મહાન શ્રેષ્ઠી થઈ ગયા. વજસ્વામીના સમયના જાવડશાનો પિરચય આ પ્રમાણે છે : મધુમતી નગરીના મુખ્ય શ્રેષ્ઠી ભાવડશા શેઠ અને સૌભાગ્ય શેઠાણીના પુત્ર જાવડશા સંસ્કારી, શીલવાન, શૂરવીર, પ્રજાવત્સલ અને પ્રબળ ધર્મભાવનાવાળા હતા. તેમના જન્મ સમયે જ્યોતિષીઓએ એવું ભવિષ્ય ભાખ્યું હતું કે આ બાળક ભવિષ્યમાં મોટો થઈને માનવકલ્યાણનાં મોટાં મોટાં કાર્યો કરશે; તે લોકોનો બહુ આદર પામશે અને તે શત્રુંજય તીર્થનો ઉદ્ધારક બનશે.'
જાવડશા યુવાન થતાં સુશીલા નામની સંસ્કારી કન્યા સાથે તેમનાં લગ્ન થયાં. પિતા ભાવડાએ જાવડાની અપ્રતિમ વીસ્તા, વ્યવહારકુશળતા, કારભાર ચલાવવાની દક્ષતા અને માનવકલ્યાણ માટેની ભાવના જોઈને પોતાની મધુમતીના વારસદાર તરીકે જાવડશાને જાહેર કર્યા હતા. તેમના કારભાર દરમિયાન મ્લેચ્છો બાહુબલીએ મરાવેલી ઋષભદેવ ભગવાનની પ્રતિમાને ઉપાડી ગયા હતા અને જાવડશાને પણ બંધનમાં રાખ્યા હતા. પરંતુ જાવડશાએ ઉગ્ર તપશ્ચર્યા સહિત ચક્રેશ્વરીદેવીની આરાધના કરી. એથી ચક્રેશ્વરીદેવી પ્રસન્ન થયાં. તેમની સહાયથી જાવડશાએ તક્ષશિલા નગરી નજીક મ્લેચ્છો પાસેથી ઋષભદેવ ભગવાનની પ્રતિમાં પાછી મેળવી હતી અને ત્યાંથી તેઓ શેમાળ મધુમતી નગરીમાં પાછા ફર્યા હતા. તેઓ બાર વર્ષે પાછા આવ્યા હતા, તેથી નગરીના લોકોએ ખૂબ ઉમળકાભેર ઉત્સવપૂર્વક જાવકનું સ્વાગત કર્યું હતું. એક દિવસ જાવડશા સભા ભરીને બેઠા હતા. એ વખતે એક સાથે બે શુભ સમાચાર તેમને મળ્યા. એક સમાચાર તે ગુરુ વજસ્વામી ગામની નજીક સંઘ સાથે પધાર્યા હતા. બીજા સમાચાર એ હતા કે કરિયાણાથી ભરેલાં એમનાં વહાણો જે સમુદ્રમાં ઘણા વખતથી ગુમ થઈગયેલાં મનાતાં હતાં તે પાછાં ફર્યાં હતાં એટલું જ નહિ, તેજભત્તુરી નામની સોનું બનાવવામાં કામ લાગે એવી કિંમતી માટી ભરીને પાછાં આવ્યા હતાં. જાવડાએ વિચાર ર્યો કે પહેલાં કોનું સ્વાગત કરવું ? પરમ ઉપકારી ગુરુ ભગવંતનું કે લક્ષ્મીથી ભરેલાં વહાણોનું ? એ વખતે તેમને ભરત ચક્રવર્તીના પ્રસંગનું સ્મરણ થયું.
એકવાર ભરત ચક્રવર્તીને પણ આવી જ વિમાસણ થઈ હતી. તેમને બે સમાચાર સાથે મળ્યા હતા. એક તે ઋષભદેવ ભગવાનને કેવળજ્ઞાન થયું અને બીજા સમાચાર તે પોતાને ચક્રરત્નની પ્રાપિ થઈ. આ બેમાં પહેલાં કોનો મોગલ કરવો ? તેમરી દીધ નિર્ણય
૫૯
લીધો કે ચક્રરત્ન તો ભૌતિક સુખમાં લપટાવે અને નરક ગતિમાં પણ લઈ જાય, પરંતુ કેવળજ્ઞાન તો મોક્ષગતિનું દુર્લભ સાધન કહેવાય. તેથી તેમણે ભગવાન ઋષભદેવના કેવળજ્ઞાનનો મહોત્સવ પહેલાં કર્યો અને ધર્મની પૂજા પછી કરી. એ પ્રસંગને યાદ કરી જાવડશાએ પણ પહેલાં ગુરૂ ભગવંત થસ્વામી અને તેમના સંધનું બહુમાન સાથે સ્વાગત કર્યું. ત્યારપછી તેઓ વહાણોની વ્યવસ્થા કરવા ગયા.
નગરમાં પધારેલા આર્ય વજસ્વામીએ પોતાના વ્યાખ્યાનમાં શત્રુંજય તીર્થનો મહિમા સમજાવ્યો : 'ઋષભદેવ ભગવાન કેવળજ્ઞાન પામ્યા પછી નવ્વાણું વાર યાત્રાર્થે શત્રુંજય ૫૨ ગયા હતા. ભગવાનના મુખ્ય ગણધર પુંડરીક સ્વામીએ પાંચસો સાધુઓ સાથે ત્યાં અનશન કર્યું હતું. અનેક જીવો ત્યાં સિદ્ધગતિને પામ્યા હોવાથી એ સિંહગિરિ તરીકે વિખ્યાત છે. અસંખ્ય સાધુ-સાધ્વીઓનાં પગલાંથી તે પવિત્ર બન્યો છે. આવા મહાન તીર્થની અત્યારે ભયંકર આશાતના થઈ રહી છે. ત્યાં ઘોર પાપાચાર થઈ રહ્યો છે. માટે તેનો હવે ઉદ્ધાર કરવાની આવશ્યક્તા છે. આ કાર્ય કોઈ સમર્થ પુરુષ જ ઉપાડી શકે
મુસ્વામીની પ્રેરક ઉદેશાવાણી સાંભળીને તે કાર્ય કરવા માટે જાવડશાએ ઉત્સાહપૂર્વક તરત પોતાની તૈયારી દર્શાવી. તેજ વખતે કદર્પી નામનો કોઈ એક યક્ષ ત્યાં આવ્યો. તે એક લાખ યક્ષનો સ્વામી હતો. તેણે પોતાની ઓળખ આપી. વજસ્વામી તેના જીવનપરિવર્તનના નિમિત્ત બન્યા હતા તેથી તે તેમની કંઈક સેવા કરીને મુક્ત થવા આવી પહોંચ્યો હતો.
આ કર્મી ઘક્ષ પૂર્વભવમાં ધનવાનનો પુત્ર હતો. તેને દારૂના ભારે નશાની ટેવ પડી ગઈ હતી. પિતા એને આ દુરાચારમાંથી છોડાવવા વજસ્વામી પાસે લઈ ગયા હતા. વજસ્વામીએ તેને ઉપદેશ આપી. બસનોમાંથી મુક્ત થવા સમજાવ્યું હતું અને કદી દારૂ ન પીવાનાં પચ્ચખાણ લેવડાવ્યાં હતાં. પરંતુ મિત્રોની હલકી સોબતને કારણે પચ્ચખાણનો ભંગ કરીને પણ તે ફરી દારૂ પીતો થઈ ગયો. હતો. એક વાર તે પોતાના ઘરની અગાશીમાં બેસી દારૂ પીન તો તે સમયે આકાશમાં ત્યાંથી તેની એક સમડીની ચાંચમાં પકડેલા સર્પના મુખમાંથી ઝેરનું ટીપું સીધું નીચે એના દારૂના પ્યાલામાં પડ્યું, પરંતુ એની તેને ખબર પડી નહિ. દારૂ પીતાં યુવાનને ઝેર ચડવા લાગ્યું. તે તરફડવા લાગ્યો. દારૂ નહિ પીવાની પ્રતિજ્ઞાનો પોતે ભંગ કર્યો તેથી તે ખૂબ પસ્તાયો. પણ ઝેરને કારણે
તે
મૃત્યુ પામ્યો. મૃત્યુ સમયે તેણે કરેલા પશ્ચાત્તાપના પ્રબળ ભાવથી તેનાં અશુભ કર્યો હળવાં થયાં. તે મૃત્યુ પામીને કદર્શી નામે પણ થયો. અત્યારે તે કાઢી પણ રજસ્વામીએ કરેલા ઉપકારના બદલામાં તીર્થોદ્ધારના કાર્યમાં મદદ કરવા આવી પહોંચ્યો હતો.
વજસ્વામી શત્રુંજય તીર્થની દુર્ગમ, જેખમભરેલી યાત્રા સુલભ કરવા માંગતા હતા. તે કાળમાં શત્રુંજય તીર્થને સુરક્ષિત કરવાનું કાર્ય ઘણું જ કપરું હતું. કોઈ મહા ભાગ્યવાન અને સાહસિક વ્યક્તિ જ આવા કલ્યાણકારી કાર્ય માટે હિંમત દર્શાવી શકે. વજસ્વામી પાસે જાવડશાએ ખૂબ આનંદ અને શ્રદ્ધાથી આ કાર્ય કરવાની
Page #13
--------------------------------------------------------------------------
________________
૬૦
શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દિ ગ્રંથ પોતાની તૈયારી દર્શાવી. લોકોએ જાવડશાને આ શુભ કાર્ય માટે ભયભીત કરવાના પ્રયાસો કર્યા. પરંતુ નવા કદર્પ યક્ષે તે બધાનો આશિષ આપ્યા. તેમના કાર્યમાં કોઈ વિઘ્ન ન નડે એ માટે હિંમતથી સામનો કરીને સહુને ક્ષેમકુશળ પર્વત ઉપર ચડવામાં મદદ કરી. શાસનદેવની પ્રાર્થના કરવામાં આવી. શુભ શત્રુંજય તરફ પ્રયાણ આમ, કેટલાંયે વર્ષો પછી શત્રુંજય મહાતીર્થની આ રીતે ફરીથી કર્યું. સાથે જાવડશા, તેમનો પુત્ર જાજનાગ, તેમના પરિવારના યાત્રા ચાલુ થતી હતી. લોકોના ઉત્સાહનો કોઈ પાર નહોતો. સભ્યો તથા સમસ્ત સંઘના માણસો તેમાં જોડાયા. નવો કદર્પ યક્ષ ભગવાનનાં દર્શનપૂજન થશે એ વિચારે અપૂર્વ આનંદ પ્રવર્તતો પણ પોતાના યક્ષો સાથે આકાશમાર્ગે આવવા નીકળ્યો. શાસનનું હતો. પરંતુ ઉપર પહોંચ્યા પછી ગિરિરાજ પરનાં દશ્યો જોઈને આ પુનિત કાર્ય કરવાનો ઉત્સાહ સહુ હૃદયમાં ઊભરાતો હતો.
લોકોના દુ:ખનો કોઈ પાર ન રહ્યો. ચારે બાજુ માણસોનાં તથા આનંદમગ્ન બનીને લક્ષ્યસ્થાન પ્રતિ યાત્રાસંઘ આગળ વધવા લાગ્યો. પશુ અને પંખીઓનાં હાડકાં, ચામડાં અને મૃત ફ્લેવરો પડેલાં
શત્રુંજય પરના અસુર અને જુલ્મી કદર્પીને તેના સેવકોએ હતાં. કેટલેક સ્થળે જમીન લોહી અને માંસથી ખરડાયેલી હતી. સમાચાર આપ્યા કે જાવડશા સંઘ લઈને શત્રુંજય તરફ આવી રહ્યા વળી મંદિરો તો ખંડિયેર જેવી હાલતમાં હતાં. જાવડશાએ એ બધો છે. આથી અસુરે જાવડશાને આવતા અટકાવવા પોતાના અનુચરોને કચરો ઉપડાવીને ભૂમિને ચોખ્ખી કરાવી. ચારે બાજુ પવિત્ર જળ મોકલ્યા. પણ વજસ્વામીના પ્રભાવને કારણે અનુચરો તેમને છંટાવ્યું અને મંદિરોનાં પુનર્નિર્માણનો દઢ સંકલ્પ કર્યો. અટકાવી શક્યા નહિ. કદÍને જાણવા મળ્યું કે વજસ્વામી નામના કદર્પ અસુરે વિચાર્યું કે તેની વારંવાર હાર થાય છે તેનું કારણ લબ્ધિધારી પ્રભાવક આચાર્યને કારણે પોતાના પ્રયત્ન નિષ્ફળ જાય કદાચ જાવડશા સાથે આવેલી ચમત્કારી પ્રતિમા હોઈ શકે. તેથી છે. એટલે તેણે પોતાના અનુચરોની સંખ્યા વધારીને જાવડશાને
તેણે રાત્રિ દરમિયાન પર્વત પરથી પ્રતિમાને નીચે ઉતારી તળેટીમાં આવતા રોકવા ફરી પ્રયત્નો કર્યા. અનુચર અસુરોએ વારંવાર ભયંકર મૂકી દીધી. પ્રાતઃકાળે પ્રતિમાને તેના સ્થળ ન જોતાં વજસ્વામીએ યુક્તિઓ અજમાવી, પરંતુ વજસ્વામીની લબ્ધિથી તેમના બધા વિશિષ્ટ જ્ઞાનથી જાણ્યું કે અસુર પ્રતિમાને નીચે મૂકી આવ્યો છે. આક્રમક પ્રયત્નો ફરીથી નિષ્ફળ ગયા. અસુરોએ મેઘ ઉત્પન્ન કર્યો વજસ્વામીની આજ્ઞાથી નવો કદર્પ યક્ષ પ્રતિમાને ઉપર લઈ આવ્યો. તો વજસ્વામીએ મેઘને વિખેરવા ભયંકર વંટોળિયો ઉત્પન્ન કર્યો.
બીજી રાત્રે પણ પ્રતિમાને અસુર નીચે લઈ ગયો. પરંતુ પ્રભાતે અસુરોએ વંટોળિયો ઉત્પન્ન કર્યો તો વજસ્વામીએ તેને અટકાવવા નવો કદર્પ યક્ષ તે ફરી ઉપર લઈ આવ્યો. એકવીસ દિવસ સુધી પર્વતો સજર્યા. અસુરોએ પર્વતો ઉત્પન્ન કર્યા તો વજસ્વામીએ રોજે રોજ આ પ્રમાણે ઘટના બન્યા કરી. વજથી તે પર્વતોના ટુકડા કર્યા. તદુપરાંત વજસ્વામીએ પોતાની
અસુરોને હરાવવાનો એક ઉપાય વજસ્વામીએ વિચાર્યો. તેમણે લબ્ધિથી અસુરોએ ઉત્પન્ન કરેલા હાથીઓની સામે સિંહ, સિંહની
ધર્મપરાયણ અને પવિત્ર એવા જાવડશાને કહ્યું કે તમે પતિપત્ની સામે અષ્ટાપદ, દાવાનળની સામે મુશળધાર મેઘ, સર્પોની સામે
બન્ને શીલવાન છો, ધર્મજ્ઞ છો, બ્રહ્મચર્યના આરાધક છો, તમે ગરુડ ઉત્પન્ન કર્યા. વળી દરેક વિ વખતે નવા કદÍએ પણ
બન્ને ભગવાન ઋષભદેવનું ધ્યાન ધરી, પંચપરમેષ્ઠીનું સ્મરણ કરી પોતાના યક્ષો સાથે સહાય કરી અને અસુરના ભયંકર ઉપસર્ગોનો
પ્રતિમા જે રથમાં પધરાવ્યાં છે તે રથનાં આગલાં બે ચક્રો પાસે સામનો કર્યો. આમ, વારંવાર પરાજિત થવા છતાં શરમ અને
રાત્રે સૂઈ જાવ. તમે રાત્રે અંધારામાં જરા પણ ગભરાશો નહિ, દંડના ભયથી અસુર કદર્પના અનુચરોએ પોતાના સ્વામી કદર્પને
ગમે તેવા બળવાન અસુરો પણ તમને કશું નુકશાન નહિ કરી શકે. કહેવા જવાની હિંમત બતાવી નહિ. તેઓ બધા અન્ય સ્થળે ભાગી ગયા.
હું, મારા શિષ્યો તથા સકળ સંઘના સભ્યો ભગવાનનું સ્મરણ અસુરોના ત્રાસમાંથી સંઘ હવે નિર્ભય બની ગયો હતો. સંધે
કરીને પ્રાતઃકાળ સુધી કાઉસગ્ગ ધ્યાને રહીશું.” સહુએ આ વાતનો શત્રુંજય પાસે આદિપુરમાં પડાવ નાખ્યો પરંતુ હજુ તેની કસોટી ખૂબ શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કર્યો. વજસ્વામીની સૂચના પ્રમાણે સૌએ પૂરી થઈ નહોતી. પર્વત પરના કદર્પ અસુરને પોતાના સાથીઓની આરાધના કરી. રાત્રે અસુર આવ્યો. પ્રતિમા સુધી પહોંચવા પ્રયત્ન હારની ખબર પડી. એટલે હવે તેણે પોતે સંઘને આવતો અટકાવવા
કર્યા. પરંતુ તેનું બળ નિષ્ફળ ગયું. નાસીપાસ થઈને તે ચાલ્યો જાત જાતના ભયંકર ઉપાયો અજમાવ્યા. તેણે જાવડશાનાં પત્ની ગયો. પ્રાતઃકાળે સૌએ કાઉસગ્ગ પાર્યો અને જોયું તો પ્રતિમાજી સુશીલાદેવીના શરીરમાં તીવ્ર જ્વર પેદા કર્યો. સુશીલાદેવી અસહ્ય | હેમખેમ ત્યાં જ હતાં. એથી સૌ હર્ષોલ્લાસથી નાચી ઊઠ્યા. વેદનાથી તરફડવા લાગ્યાં. વજસ્વામીએ પવિત્ર મંત્રથી
જાવડશાએ નવાં પ્રતિમાની સ્થાપના કરાવવા માટે પવિત્ર જલ, સુશીલાદેવીનો જ્વર દૂર કર્યો. અસુરે શત્રુંજય પર્વતને કંપાયમાન
ઔષધિ, સુગંધી દ્રવ્યો દ્વારા મંદિરને પવિત્ર કરાવ્યું. પછી જૂનાં કર્યો. એથી લોકો ભયભીત બની ગયા. પરંતુ વજસ્વામીએ પવિત્ર
જર્જરિત પ્રતિમાનું ઉત્થાપન કરવાનું કામ ચાલુ કર્યું. ત્યાં વળી જળ, અક્ષત અને કુંકુમથી પર્વતની પૂજા કરાવી. એથી પર્વત સ્થિર
અસુરોએ જૂનાં પ્રતિમાને એ જગ્યાએથી ખસવા ન દીધાં. થઈ ગયો.
વજસ્વામીએ મંત્ર ભણી પવિત્ર વાસક્ષેપ નાખ્યો એટલે અસુરોનું ત્યારપછી શુભ મૂહુર્તે વજસ્વામી, જાવડશા અને સંઘ ઋષભદેવ બળ નષ્ટ થયું. એથી જૂનાં પ્રતિમાને ખસેડી શકાયાં. જાવડશાએ ભગવાનની પ્રતિમા લઈને પર્વત પર ચડવા લાગ્યા. આકાશમાર્ગે
જૂનાં પ્રતિમાને મંદિરની બહાર લાવીને મૂક્યાં ત્યારે અસુરોએ એટલા નવો કદર્પ યક્ષ અને તેના સાથીઓ પણ આવી પહોંચ્યા. માર્ગમાં બધા ભયંકર પોકારો કર્યા કે વજસ્વામી, જાવડશા અને નવા કંદર્પ અસુરે ભૂત, પ્રેત, ડાકણ વગેરેનાં ભયંકર રૂપ લઈને લોકોને યક્ષ સિવાયનાં બાકીનાં બધાં માણસો ભયભીત થઈ ભાગાભાગ
Page #14
--------------------------------------------------------------------------
________________
આર્ય વજસ્વામી કરવા લાગ્યાં. નવા કદર્પ યક્ષે અસુરોનો પ્રતિકાર કરી લોકોને આચારને અનુસરનાર વજસ્વામી દક્ષિણ દેશમાં પધાર્યા. ત્યાંના નિર્ભય બનાવ્યા.
લોકોના આનંદનો કોઈ પાર નહોતો. ધર્મના સાક્ષાત્ અવતાર જાવડશાએ આદિનાથ ભગવાનનાં નવાં પ્રતિમાજીની સમાં અને ધર્મતત્ત્વને પ્રકાશનોર વજસ્વામી પ્રત્યે લોકો અપાર વજસ્વામીના હાથે પ્રતિષ્ઠા કરાવી, તે પ્રતિમાજીના અધિષ્ઠાતા' આદર દર્શાવતા. દેવોની પ્રતિમા પણ જૂનાં પ્રતિમાની સાથે જ પ્રસ્થાપિત કર્યા. બંને વજસ્વામી હવે વૃકે પ્રતા જતા હતા. એક વખત એમને શરદી ઠેકાણે આરતી, પૂજા વગેરેની વ્યવસ્થા કરાવી. આમ, શત્રુંજય થઈ હતી. તેમના એક પ્ય તેમને માટે સૂંઠનો ગાંઠિયો વહોરી તીર્થ પર મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય પૂરું થયું એટલે છેલ્લે મંદિરના લાવ્યા. આહાર લીધા -: છો સૂંઠ લઈશ એમ વિચારી વજસ્વામીએ શિખર પર ધજા ચડાવવા આજીવન ચતુર્થ-વ્રતધારી જાવડશા અને પોતાના કાનની પાછળ તે ગાંઠિયો ભરાવી દીધો કે જેથી આઘોપાછો તેમનાં પત્ની સુશીલાદેવી સાથે ચડવાં. અકથ્ય વિપ્નો વચ્ચે પણ મુકાઈ ન જાય અને તરત હાથવગો રહે. પરંતુ આહાર લીધા પછી નિર્ધારિત કાર્ય પાર પડ્યું, અને પ્રભાવક ગુરુદેવ વજસ્વામીના તેઓ સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન થઈ ગયા. સુંઠ લેવાનું તેઓ પોતાને આશીર્વાદ સાંપડ્યા, અમૂલ્ય સહાય મળી એનો અપૂર્વ ભૂલી ગયા. સૂંઠનો ગાંઠિયો કાનની પાછળ ભરાવ્યો છે તે પણ આનંદોલ્લાસ બને અનુભવતાં હતાં. તેઓ બંનેએ જીવનનું એક તેમને યાદ ન રહ્યું. સાંજે પ્રતિક્રમણની ક્રિયામાં મૂહપત્તીનું પડિલેહણ અણમોલ કાર્ય પાર પડ્યાની ધન્યતા મંદિરના શિખર ઉપર કરતી વખતે મસ્તક નીચું નમાવતાં સુંઠનો ગાંઠિયો નીચે પડ્યો. અનુભવી. આવા વિચારે બને એટલા બધાં ભાવવિભોર બની તરત જ તેમને પોતાને થયેલી વિસ્મૃતિનો ખ્યાલ આવ્યો. પોતે ગયાં કે તેમનાં હૃદય એટલો અકથ્ય આનંદ જીરવી શક્યાં નહિ. આચાર્ય છે. આવી વિસ્મૃતિ થવી, પ્રમાદ થવો એ તેમના પદને બને ત્યાં ને ત્યાં જ હૃદય બંધ પડવાને કારણે સ્વર્ગવાસ પામ્યાં. અનરૂપ નથી, એમ તેમને લાગ્યું. વિસ્મૃતિ અને પ્રમાદ થાય તો શત્રુંજય તીર્થનો ઉદ્ધાર થયો. પ્રતિષ્ઠા થઈ, પરંતુ ઉદ્ધારના કાર્યો નિરતિચાર સંયમ જીવનનું પાલન બરાબર થઈ શકે નહિ. પોતાના કોઈ સંકેતપૂર્વકનો વળાંક લીધો. રક્ષક દેવોએ તેમનાં પવિત્ર શરીરને નિરતિચાર સંયમ જીવનનું પાલન દેહની અવસ્થાને કારણે હવે થઈ ક્ષીરસાગરમાં પધરાવ્યાં.
શકે એમ નથી એમ જણાય ત્યારે મહાન આત્માઓ અનશન વ્રત મંદિરમાં નીચે રંગમંડપમાં વજસ્વામી અને સકળ સંઘ, જાવડશા ધારણ કરી દેહનો અંત આણવાનું વધુ પસંદ કરતા હોય છે. પોતાના અને તેમનાં પત્નીનાં ઉપરથી પાછાં આવવાની રાહ જોતાં હતાં. જીવનનો અંતકાલ નજીકમાં છે તેમ વજસ્વામીએ જાણ્યું એટલે સમય ઘણો થયો તેથી સૌને ચિંતા થઈ. વજસ્વામીએ પોતાના એમણે પણ યોગ્ય સમયે અનશન લેવાનો નિર્ધાર કર્યો. વિશિષ્ટ જ્ઞાનથી જાણ્યું કે અદ્ભુત હર્ષના કારણે બન્નેના જીવનો આ સમય ગાળા દરમિયાન બીજી એક ઘટના બની. અંત આવ્યો છે. તેઓ બન્નેના જીવ મહેન્દ્ર દેવલોકમાં દેવ તરીકે ભયંકર દુષ્કાળ ચાલુ થયો હતો. તે ક્યારે પૂરો થશે તે કહી ઉત્પન્ન થયા છે.
શકાય તેમ નહોતું. વજસ્વામીએ પોતાના શિષ્ય વજસેન સ્વામીને - વજસ્વામીએ બધાંને આ હકીકતની જાણ કરી. જાવડશા અને કહ્યું, ‘આ દુષ્કાળ સતત બાર વર્ષ સુથી ચાલશે. દિવસે દિવસે તેમનાં પત્નીના સ્વર્ગવાસના સમાચારથી સકળ સંઘમાં તીવ્ર દુઃખની અન્ન મોંઘુ થતું જશે. ઘણાં લોકો મૃત્યુ પામશે. અનાજ ત્યાં સુધી અને નિરાશાની લાગણી પ્રસરી. થોડી ઘડી પહેલાં જ્યાં અપૂર્વ વધતું વધતું મોઘું થશે કે છેવટે એક લાખ દ્રવ્યના ચોખામાંથી માત્ર હર્ષોલ્લાસ પ્રવર્તતો હતો ત્યાં તીવ્ર શોક પ્રવર્યો. જાવડશાનો પુત્ર એક હાંડલી જેટલો ભાત રંધાશે. જે દિવસે એટલા બધા મોંઘા જાજનાગ તો મૂર્ણિત થઈ ગયો. વજસ્વામીએ મંત્ર ભણીને તેને ભાવે ચોખા રંધાશે ત્યાર પછી બીજા દિવસથી સુકાળ ચાલુ થશે જાગ્રત કર્યો અને સાંત્વન આપતાં કહ્યું કે તારાં માતાપિતા તો એમ સમજવું. માટે તમે તમારા શિષ્યો સાથે અન્યત્ર વિહાર કરી દેવલોકમાં પરમ સુખમાં છે. તેઓ બન્નેએ પોતાનું જીવન સફળ જાવ.' ગુરુ ભગવંતની આજ્ઞાનુસાર કેટલાયે શિષ્યો ત્યાંથી ઝડપથી અને ધન્ય કર્યું છે. તેઓએ એક મહાન કાર્ય સિદ્ધ કરી બતાવ્યું છે. વિહાર કરી ગયા. તું પણ આવાં મહાન કાર્યો કરી તારા માતાપિતાના વારસાને દુષ્કાળના દિવસોમાં વજસ્વામી પોતાના બાકીના શિષ્યોને દીપાવજે. તું તારાં શક્તિ, સમય અને સમૃદ્ધિનો સદુપયોગ કરજે. લઈને વિહાર કરતા હતા. પરંતુ તેમને ક્યાંયથી ગોચરી મળી ધર્મની મહત્તા વધારવામાં સાધુઓની જેમ શ્રાવકો પણ મહત્ત્વનું નહોતી. તેથી કેટલાક શિષ્યો વિદ્યાપિંડનો ઉપયોગ કરવા લાગ્યા કાર્ય કરી શકે છે.'
હતા. વજસ્વામીએ શિષ્યોને કહ્યું, “અપવાદરૂપ કોઈક દિવસ ધર્મના વજસ્વામીની આવી પ્રોત્સાહક વાણી સાંભળી જાજનાગ સ્વસ્થ કારણે, શાસનના હિત માટે પોતાની વિદ્યાથી ઉત્પન્ન કરેલો પિંડ થયો. ધૈર્ય ધારણ કરી પોતાનાં માતાપિતાના નામને ઉજ્જવળ કરવા લેવો પડે તે જુદી વાત છે. પરંતુ સતત વિદ્યાપિંડનો ઉપયોગ કરવો એણે સંકલ્પ કર્યો. શત્રુંજય તીર્થક્ષેત્રમાં યાત્રિકો માટે જરૂરી એવી પડે તો તે આપણા સંયમધર્મને બાધક ગણાય. માટે આવા વિષમ બધી જ વ્યવસ્થા તેણે કરાવી. બંધ પડી ગયેલી યાત્રિકોની અવરજવર ભયંકર સંજોગોમાં જો તમને બધાને યોગ્ય લાગતું હોય તો આપણે ફરી પાછી ચાલુ થઈ. ત્યાર પછી જાજનાગ ગિરનાર વગેરે તીર્થોની આપણા શરીરનો અનશન કરીને સ્વેચ્છાએ ત્યાગ કરીએ.’ યાત્રા કરી, ધર્મનો મહિમા વધારી સ્વગૃહે પાછો ફર્યો.
ધર્માનુરાગી જ્ઞાની સાધુઓ વજસ્વામી સાથે અનશન કરી શત્રુંજય ઉદ્ધારનું મહત્ત્વનું કાર્ય પૂરું કર્યા પછી સંયમધર્મના શરીરનો ત્યાગ કરવા સંમત થયા. નિર્ણય કર્યા પ્રમાણે અનશન
Page #15
--------------------------------------------------------------------------
________________
શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દિ ગ્રંથ કરવા માટે શુભ દિવસે શુભ મૂહુર્તે સૌને લઈને વજસ્વામી એક નામની નગરીમાં પધાર્યા. નગરીના રાજાનું નામ જિતશત્રુ હતું પર્વત ઉપર ચડવા લાગ્યા. તેમની સાથે એક બાળ સાધુ પણ ચાલ્યા. અને રાણીનું નામ ધારિણી હતું. નગરમાં જિનદત્ત નામના અત્યંત પોતાના ગુરુની સાથે જઈને અનશન કરવાની તેમની પણ તીવ્ર ધનાઢ્ય શ્રેષ્ઠી રહેતા હતા. એમનાં પત્નીનું નામ ઇશ્વરી હતું. એ ભાવના હતી. એટલે તેઓ પાછળ રોકાયા નહિ, પરંતુ વજસ્વામીએ
વખતે સોપારા નગરીમાં પણ ભીષણ દુષ્કાળની પરિસ્થિતિ પ્રવર્તતી જ્યારે જાણ્યું કે બાલમુનિ પણ અનશન કરવા સાથે જોડાઈ ગયા છે
હતી. અનાજ દિવસે દિવસે મોંધું અને દુર્લભ બનતું જતું હતું. ત્યારે તેમણે તે બાલમુનિને પોતાની સાથે હવે ન આવવા માટે
વધારે ધન આપવા છતાં શ્રીમંતો પણ અન્ન મેળવી શકતા નહોતા. આજ્ઞા કરી. બાળમુનિ ગુરુ મહારાજના આશયને સમજી ગયા. પરંતુ તેમના મનમાં ધર્મસંકટ ઊભું થયું, એક તરફ સાથે ન આવવા
આ દુઃખદ પરિસ્થિતિમાંથી છૂટકારો મેળવવા ઇશ્વરીએ પોતાના માટે ગુરુ મહારાજની આજ્ઞા હતી અને બીજી બાજુ અનશન લેવાની
કુટુંબીજનોને કહ્યું, “આ ભયંકર દુકાળ હવે અસહ્ય બની ગયો છે. પોતાની ભાવના હતી. તેઓ પોતે ગુરુમહારાજની આજ્ઞા માન્ય
મને લાગે છે કે હવે કોઈ ઉપાય નથી માટે આપણે અન્નમાં વિષ રાખીને પર્વત ઉપર વધુ આગળ ન ગયા, પણ ત્યાં જ રોકાઈને
ભેળવીને તે ખાઈ લઈએ અને એ રીતે આપણે બધાં જીવનનો અંત એમણે આહારનો ત્યાગ કર્યો. અનશનવ્રત લઈ એક શિલા પર આણીએ.’ ઇશ્વરીની વાત સર્વ સ્વજનોએ સ્વીકારી. તેઓએ અનાજ બેસીને તેઓ ધ્યાનસ્થ થઈ ગયા. બપોરના સૂર્યના પ્રખર તાપથી મેળવવા પ્રયત્ન કર્યો. એક લાખ દ્રવ્યનું એક હાંડલી જેટલું અનાજ શિલા પર બેઠેલા બાળમુનિનો દેહ માખણના પિંડની જેમ ઓગળી ખરીદું. તે રાંધીને ઇશ્વરી તેમાં વિષ નાંખવા જતી હતી ત્યાં જ ગયો. તેઓ કાળધર્મ પામ્યા. એ બાળમુનિનો જીવ દેવલોકમાં દેવ વજસેન આચાર્ય વહોરવા પધાર્યા. સાધુ મહારાજને પોતાના આંગણે તરીકે ઉત્પન્ન થયો. એટલે દેવોએ હર્ષ પામી સ્વર્ગમાં તેમનો સત્કાર આવેલા જોઈને ઇશ્વરીને અનહદ આનંદ થયો. તેણે વિચાર્યું કે કર્યો. ત્યાર પછી દેવો પૃથ્વી પર તેમના શરીરના ત્યાગનો મહિમા
ભવિષ્યમાં સાધુ જેવા સુપાત્રને વહોરાવવાનું સદ્ભાગ્ય મળે કે ન કરવા આવ્યા. દેવોને નીચે આવતા જોઈ કોઈક સાધુએ વજસ્વામીને
મળે. આવો લાભ જતો કેમ કરાય ? તેણે આચાર્ય મહારાજને તેનું કારણ પૂછ્યું. વજસ્વામીએ કહ્યું કે “આપણી સાથે જે બાલમુનિ
અત્યંત ભાવપૂર્વક અન્ન વહોરાવ્યું. તેની સાથેની વાતચીત દરમ્યાન હતા અને એમને ઉપર ન આવવા મેં આજ્ઞા કરી હતી તેમણે ત્યાં જ અનશન કરીને દેહત્યાગ કર્યો છે. એટલે એમનો મહિમા કરવા
વજસેન સ્વામીને ત્યાંની પરિસ્થિતિ વિશે જાણવા મળ્યું. એક લાખ
દ્રવ્યનું મૂલ્ય ચૂકવીને તેઓ એક હાંડલી ચોખા લાવ્યા હતા. તેમાં દેવો આવી રહ્યા છે.” આ પ્રેરક વાત જાણીને અન્ય સાધુઓની અનશન લેવાની ભાવના વધુ દઢ થઈ.
વિષ ભેળવીને પરિવારના સહુ સભ્યો જીવનનો અંત આણવા વજસ્વામીની સાથે એમના શિષ્યોએ અનશન લેવાનો સંકલ્પ
ઇચ્છતા હતા. વજસેન આચાર્યને ગુરુ મહારાજ વજસ્વામીના શબ્દો કર્યો હતો. તેઓ પર્વતના શિખર પર ચઢી રહ્યા હતા. તેઓ આગળ
યાદ આવ્યા. તેમણે ઈશ્વરીને હિંમત આપી અને કહ્યું, “બહેન, હવે પાછળ ચાલતા હતા. તે વખતે કેટલાક સાધુઓની પરીક્ષા કરવા
ચિંતા ન કરશો. આવતી કાલે સવારે અનાજ આવી પહોંચશે અને માટે એક મિથ્યાદષ્ટિ દેવ વણિકનું રૂપ ધારણ કરીને, હાથમાં લાડુ
ફરી સુકાળની સ્થિતિ પ્રવર્તશે.’ અને પાણી લઈને સાધુઓને લલચાવવા આવી પહોંચ્યો. પરંતુ ઇશ્વરીએ પૂછ્યું, ‘ભગવંત, આપ એ કેવી રીતે કહી શકો ?' સ્વાદિષ્ટ આUર જોવા છતાં કોઈ પણ સાધુ જરા પણ ચલિત થયા નહિ. આચાર્ય મહારાજે કહ્યું, “બહેન, અમારા ગુરુ મહારાજ પૂજ્ય - સાધુઓ ત્યાંથી બીજા પર્વત પર ગયા. વજસ્વામી ત્યાં પહોંચી વજસ્વામીએ અમને કહ્યું હતું કે જ્યારે તમને લક્ષમૂલ્યના ભાતની ગયા હતા. વજસ્વામીની સાથે સર્વ સાધુઓએ ત્યાં બેસીને અનશન ગોચરી મળશે ત્યારે તેના બીજા દિવસે સવારે સુકાળ ચાલુ થશે. વ્રત ધારણ કર્યું. થોડા દિવસમાં વજસ્વામી અને અન્ય સર્વ સાધુઓ માટે એક દિવસ રાહ જુઓ.’ કાળધર્મ પામતા ગયા અને દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થતા વજસ્વામીની આગાહી સાચી પડી. બીજે દિવસે સુપ્રભાતે ગયા. તે વખતે ઈદ્રરાજા રથમાં બેસી સાધુઓના શરીરનો મહિમા ધનધાન્યથી ભરેલાં વહાણોનો કાફલો સોપારા બંદરે આવી પહોંચ્યો. કરવા ત્યાં આવી પહોંચ્યા. પોતાનો પૂજ્ય ભાવ વ્યક્ત કરવા ઈદ્ર બંદરે અનાજ ઊતર્યું. એથી અન્નની બાબતમાં સૌ કોઈ હવે નિશ્ચિત રથમાં બેસી પર્વત ફરતી ચારે બાજુ પ્રદક્ષિણા કરી. એટલે એ બની ગયાં. ચારે બાજુ આનંદ આનંદ ફેલાયો. દુકાળમાં બચી પર્વતનું ‘રથાવર્ત’ એવું નામ પ્રસિદ્ધ થયું હતું. ઈદ્રરાજાએ કાળધર્મ ગયેલા લોકોના જીવમાં જીવ આવ્યો. પામેલા સર્વ સાધુઓને ભક્તિભાવપૂર્વક વંદન કર્યા. એ વખતે જિનદત્ત શેઠે વજસ્વામીને સોપારામાં વધુ દિવસ રોકાવા વિનંતી પર્વત પરનાં વૃક્ષો પણ ભક્તિભાવથી નીચાં નમ્યાં.
કરી. તેઓ ત્યાં રોકાયા. જિનેશ્વર ભગવંતની પૂજાનો મહોત્સવ - વજસ્વામી છેલ્લા દસ પૂર્વધર હતા. તેમના કાળધર્મ થવાની કર્યો. દીન-દુ:ખીને અન્નનું દાન દેવામાં આવ્યું. વજસેનસ્વામીએ સાથે દસમું પૂર્વ વિચ્છેદ પામ્યું. વળી ચોથું સંઘયણ પણ વિચ્છેદ પામ્યું. સહુના કલ્યાણ માટે ઉપદેશ આપ્યો. એમની પ્રેરણાથી શેઠ-શેઠાણીએ
આ બાજુ દુકાળનાં વર્ષો પૂરાં થતાં હતાં. વજસ્વામીએ સુકાળ વિચાર કર્યો કે “આમ તો આપણે વિષ ખાઈને જીવનનો અંત વિશે જે આગાહી કરી હતી તે સાચી પડી. વજસ્વામીના મુખ્ય આણવાના હતાં. ગુરુ મહારાજના સુયોગથી અને ઉપદેશથી આપણે શિષ્ય વજસેનસ્વામી પોતાના શિષ્યો સાથે વિહાર કરી સોપારા બચી ગયાં છીએ. તો પછી બાકીનાં વર્ષો ધર્મમય જીવનમાં કેમ
Page #16
--------------------------------------------------------------------------
________________ આર્ય વજસ્વામી પસાર ન કરવાં ?' આમ વિચારી જિનદત્ત શેઠ અને ઇશ્વરી આર્ય વજસ્વામીના જીવનની થોડીક માહિતી જાણવા મળતાં શેઠાણીએ વજસેનસ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી. આમ, આર્ય પણ કેવો હર્ષ-રોમાંચ અનુભવાય છે ! એવી મહાન વિભૂતિના વજસ્વામીની સાચી ભવિષ્યવાણીના પ્રતાપે જ જિનદત્ત શેઠના સાક્ષાત દર્શનથી કે એમના પ્રત્યક્ષ પરિચયમાં આવવાનું મળે તો પરિવારનું રક્ષણ થયું. એટલે જ શેઠ-શેઠાણીએ પંચમહાવ્રત ધારણ કેટલો બધો હર્ષોલ્લાસ થાય ! આવા મહાન જ્ઞાની, તપસ્વી, દસ કરી પોતાનું જીવન ઉજ્જવળ બનાવ્યું. પૂર્વધર, સંયમના આરાધક, લબ્ધિધારી અને ધર્મોપદેશક આર્ય વજસ્વામીને નત મસ્તકે કોટિશઃ વંદન ! * * *