________________ આર્ય વજસ્વામી પસાર ન કરવાં ?' આમ વિચારી જિનદત્ત શેઠ અને ઇશ્વરી આર્ય વજસ્વામીના જીવનની થોડીક માહિતી જાણવા મળતાં શેઠાણીએ વજસેનસ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી. આમ, આર્ય પણ કેવો હર્ષ-રોમાંચ અનુભવાય છે ! એવી મહાન વિભૂતિના વજસ્વામીની સાચી ભવિષ્યવાણીના પ્રતાપે જ જિનદત્ત શેઠના સાક્ષાત દર્શનથી કે એમના પ્રત્યક્ષ પરિચયમાં આવવાનું મળે તો પરિવારનું રક્ષણ થયું. એટલે જ શેઠ-શેઠાણીએ પંચમહાવ્રત ધારણ કેટલો બધો હર્ષોલ્લાસ થાય ! આવા મહાન જ્ઞાની, તપસ્વી, દસ કરી પોતાનું જીવન ઉજ્જવળ બનાવ્યું. પૂર્વધર, સંયમના આરાધક, લબ્ધિધારી અને ધર્મોપદેશક આર્ય વજસ્વામીને નત મસ્તકે કોટિશઃ વંદન ! * * * For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org