Book Title: Agam Deep 19 Nirayavaliyanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005079/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ [2] ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ, આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક:શ્રી પાર્શ્વ પદ્માવતી જૈન સંઘ પારૂલનગર, ભૂયંગદેવ અમદાવાદ * 4 આગમદીપ-ગુર્જર છાયા - પ્રાપ્તિ સ્થાન * શ્રી ડી.કે. ઠક્કર શ્રી જગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ, શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ 20, ગૌતમનગર સોસાયટી, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા ડૉ. પિનાકીન એન. શાહ | 21, સુભાષનગર, ગિરધરનગર, | શાહીબાગ, અમદાવાદ. નોંધ:- 45 આગમ - “ગુર્જર છાયા” માટે ના રીપ પ્રાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ | મ | નિરયાવલિયાણું - આઠમું ઉપાંગસણ - ગુર્જરછાયા અધ્યયન અનુક્રમ | પૃષ્ઠક કાળ 1-19 268-282 સુકાળ 282283 ત્રીજા થી દશમું 283 3-10 Page #5 -------------------------------------------------------------------------- ________________ (આર્થિક અનુદાતા) 1 / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો , ભાગ - 1 | ભાગ - 2 સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ-પરિવાર, વડોદરા રત્નત્રયારાધકો સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે (1) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા. હ. નીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩ સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા! તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમશાશ્રીજીના ભદ્રતપનિમિત્તે ? તથા સંવત ૨૦૫રના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ. : Sભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈન એ. મૂ. સંઘ, અમદાવાદ | (2) શ્રી ગગન વિહાર છે. મૂ.જૈન દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ છે.મતિ સંઘ, પારૂલનગર શોલારોડ, અમદાવાદ સમ્યગ શ્રતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા ભાગ- 6, છે તથા } ભાગ- 7 ) Page #6 -------------------------------------------------------------------------- ________________ કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક 'lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll (1) આયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પપૂ.આ. દેવી મહાયા સાગરસૂરી- | શ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન જે.મૂર્તિ સંઘ, ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ (1) ઠા (2) સમવાઓ ક્રિયાનુરાગી સા.શ્રી રત્નત્રયાશ્રીજી ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી પીયરના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવારખેરવાવાળા હસ્તે મંજુલાબેન, અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઇ સંઘવી, ઇન્દ્રોડાવાળા. (1) જંબુલીવપન્નત્તિ (2) સૂરપનત્તિ (1) નિસીહ (ર) મહાનિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવારકોરડાવાળા. (1) નાયાધમકહા - મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્પગુણાશ્રીજીની પ્રેરણાથી ડો. પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રજ્ઞાબેન પ્રદીપકુમાર કામદાર, કલક્તા - | (1) પહાવાગર - પૂઆગમોઢારશ્રી આનંદસાગર સૂરીશ્વરજી પ.સા. ના ! આશાવર્તી સ્વ. પૂ. પાલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયણાસ્ત્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા.શ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ, મુંબઈ (1) વિવાગસૂર્ય - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂર્ણપ્રાશ્રીજી તથા કોકીલકંઠી સારવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલજેન ઉપાશ્રય. ફાનખાનું શેષ રકમ આગમ સુરાણિ ના સેટના બદલામાં મળી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ [8]. [10] - અમારા - પ્ર-કાશનો :अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताङ्ग विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुञ्जय भक्ति आवृत्ति-दो अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ [વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના - મરણભેદ સંગ્રહ]. ચૈત્યવંદન માળા [779 ચૈત્યવંદનોનો સંગ્રહ] તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા અિધ્યાય-૧]. તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. સિદ્ધાચલનો સાથી [આવૃત્તિ - બે ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો - [આવૃત્તિ - ચાર અભિનવ જેને પંચાંગ - 2042 [સર્વપ્રથમ 13 વિભાગોમાં શ્રી જ્ઞાનપદ પૂજા અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ શ્રાવક અંતિમ આરાધના અવૃત્તિ ત્રણ] વિતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ (પૂજા આગમદ્ધિારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ તસ્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ રિપો [2] [27] [28]. [31] [33] [34]. Page #8 -------------------------------------------------------------------------- ________________ [] 20MM..ल." [43} [44] [45] / کی کہ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ શૈકા - અધ્યાય-૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૫ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-ફ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૭ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૮ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ચકા. - અધ્યાય-૯ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ o-----x----- ---- - आयारो [आगमसुत्ताणि-१ सूयगडो [आगमसुत्ताणि-२ ठाणं [आगमसुत्ताणि-३ समवाओ [आगमसुत्ताणि-४ विवाहपन्नति [आगमसुत्ताणि-५ नायाधम्मकहाओ आगमसुत्ताणि-६ उवासगदसाओ [आगमसुत्ताणि-७ अंतगडदसाओ आगमसुत्ताणि-८ अनुत्तरोववाइयदसाओ [आगमसुत्ताणि-९ पण्हावागरणं [आगमसुत्ताणि-१० विवागसूर्य [आगमसुत्ताणि-११ ] उववाइयं आगमसुत्ताणि-१२ ] रायप्पसेणियं [आगमसुत्ताणि-१३ जीवाजीवाभिगमं [आगमसुत्ताणि-१४ पनवणासुत्तं [आगमसुत्ताणि-१५ सूरपन्नति [आगमसुत्ताणि-१६ चंदपन्नत्ति [आगमसुत्ताणि-१७ जंबूद्दीवपन्नति [आगमसुत्ताणि-१८ निरयावलियाणं [आगमसुत्ताणि-१९ कप्पवडिंसियाणं [आगमसुत्ताणि-२० पुफियाणं [आगमसुत्ताणि-२१ पुप्फचूलियाणं [आगमसुत्ताणि-२२ ] वहिदसाणं [आगमसुत्ताणि-२३ ] चउसरणं [आगमसुत्ताणि-२४ आउरपच्चक्खाणं [आगमसुत्ताणि-२५ महापञ्चक्खाणं [आगमसुत्ताणि-२६ ] भत्तपरिण्णा आगमसुत्ताणि-२७ ] तंदुलवेयालियं [आगमसुत्ताणि-२८ ] ک ید पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्थं अंगसुतं पंचमं अंगसुत्तं छठं अंगसुतं सत्तमं अंगसुत्तं अठ्ठमं अंगसुत्तं नवमं अंगसुतं दसमं अंगसुत्तं एकारसमं अंगसुत्तं पढमं उवंगसुत्तं बीअं उचंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छट्ठ उवंगसुत्तं सातमं उवंगसुत्तं अठुमं उवंगसुत्तं नवमं उवंगसुत्तं दसमं उवंगसुत्तं एक्कारसमं उवंगसुत्तं बारसमं उवंगसुतं पढम पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्थं पईण्णगं पंचमं पईण्णगं کا خیا لا ت کا تن تن تن تن تا ماتراتایا تایید [68] Page #9 -------------------------------------------------------------------------- ________________ فقه قه ت ئه كه م لالالالالال [7] - संथारगं [आगमसुत्ताणि-२९ ] छठं पईण्णगं गच्छायार [आगमसुत्ताणि-३० ] सत्तम पईण्णग-१ चंदावेज्झयं . [आगमसुत्ताणि-३० ] सतमं पईण्णगं-२ गणिविजा आगमसुत्ताणि-३१ ] अठ्ठमं पईण्णगं देविंदत्थओ [आगमसुत्ताणि-३२ / नवमं पईण्णगं मरणसमाहि [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णग-१ वीरत्थव [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णगं-२ 7i7 निसीह [आगमसुत्ताणि-३४ ] पढमं छेयसुत्तं बुहत्कप्पो [आगमसुत्ताणि-३५ ] बीअं छेयसुत्तं ववहार [आगमसुत्ताणि-३६ ] -तइयं छेयसुत्तं दसासुयक्खंधं [आगमसुत्ताणि-३७ / चउत्थं छेयसुतं जीयकप्पो [आगमसुत्ताणि-३८ पंचमं छेयसुतं-१ पंचकप्पभास [आगमसुत्ताणि-३८ / पंचमं छेयसुत्तं-२ महानिसीहं [आगमसुत्ताणि-३९ छठं छेयसुतं आवसस्सयं [आगमसुत्ताणि-४० पढमं मूलसुत्तं ओहनित्ति [आगमसुत्ताणि-४१ ] बीअं मूलसुत्तं-१ पिंडनिङ्गुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ ] तइयं मुलसुतं उतरज्झयणं [आगमसुत्ताणि-४३ ] चउत्यं मूलसुत्तं नंदीसूर्य [आगमसुत्ताणि-४४ ] पढमा चूलिया [90] अणुओगदारं [आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया o -x-- -x -0 [1] मायारी - ગુર્જરછાયા [ આગમદીપ-૧ | પહેલું અંગસૂત્ર [2] સૂયગડો - ગુર્જર છાયા [ આગમદીપ-૨ ] બીજું અંગસૂત્ર [8] 80 ગુર્જર છાયા આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [&4] समवाना - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર [5] વિવાહપન્નત્તિ - ગુર્જરછાયા [ આગમદીપ-૫ ] પાંચમું અંગસૂત્ર [es] नयाधम्मो - गुर्ड२७रया [भागमही५-६ ] संगसूत्र [87] GARLसामो - गुर्जरछाया [मारामही५-७ ] सात अंगसूत्र [98] અંતગડદસાઓ - ગુર્જરછાયા [ આગમદીપ-૮ ] આઠમું અંગસૂત્ર [9] અનુત્તરોવાઈયદાઓ - ગુર્જરછાયા [આગમદીપ-૯ ] નવમું અંગસૂત્ર [100] ५५७४वास - ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ ] દશમું અંગસૂત્ર [101] विवागसूयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [102] 64वाय - ગુર્જરછાયા [ આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [103) રાયખસેણિય - ગુર્જરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાર્ગસૂત્ર [104] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજુ ઉપાંગસૂત્ર Page #10 -------------------------------------------------------------------------- ________________ [105] પન્નવણા સુd- [10] સૂરપનત્તિ - [107 ચંદપન્નતિ - [108] જંબુદ્દીવપન્નતિ- [19] નિરયાવલિયાણ - [11] કષ્પવડિસિયાણ - [111] પુફિયાણું - [12] પુચૂલિયાણ - [117] વહિદાસાણ - [11] ચઉસરણું - [115] આઉરપચ્ચશ્માણ - [11] મહાપણું - [117] ભત્તપરિણા - [118] તંદુવેયાલિય - [118] સંથારગ - [12] ગચ્છાધાર - 121] ચંદાઝયે - [122] ગણિવિજા - [123] દેવિંદસ્થઓ - [124] વીરત્થવ " [25] નિસીહ - [12] બુહતકો - f127) વવહાર - [128] દસાસુ ખૂંધ - [12] જીયકખો - [130] મહાનિસીહ - 31] આવસ્મય - [132] હનિજજુત્તિ[૧૩૩ પિંડનિત્ત - [134] દસયાલિય - [35] ઉત્તમ્પણ - [13] નંદીસુરત્ત - [137] અનુયોગદારાઈ - [8] ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] છઠું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૯ ] આઠમું ઉપાર્ગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-ર૦ ] નવમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા { આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૫ ] બીજો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પયત્નો ગુજરછાયા [ આગમદીપ-૨૭ ] ચોથો પયત્નો ગુર્જરછાયા . [ આગમદીપ-૨૮ ] પાંચમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૯ ] છઠ્ઠો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયનો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ | સાતમો પયનો-૨ ગુર્જરછાયા [ આગમદીપ-૩૧ ]. આઠમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૨ 1 નવમો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ ] દશમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૫ ] બીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદિપ-૩૬ ] ત્રીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ ગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા આગમદિપ-૩૮ પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા આગમદીપ-૩૯ છઠું છેદસૂત્ર ગુર્જરછાયા આગમદીપ-૪૦ ] પહેલું મૂલસુત્ર ગુજરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા [ આગમદિીપ-૪૨ ] ત્રીજું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૪૫ ] બીજી ચૂલિકા નોંધ:- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રી પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી 90 આગમબ્રુત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ [68] नमो नमो निम्मल राणस्स પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ stances નિરયાવલિયાણ ઉવંગ-૮-ગુર્જરછાયા - (-અધ્યયન-૧-કાલી:-) . [1] મૃતદેવતાને નમસ્કાર થાઓ. તે કાલે તે સમયે રાજગૃહ નામનું ઋધિમંત નગર હતું. તે રાજગૃહનગરની બહાર ઈશાનખૂણામાં ગુણશીલ નામનું ચૈત્ય હતું. ત્યાં એક અશોક નામનું શ્રેષ્ઠ વૃક્ષ હતું. તેની નીચે પૃથ્વીશિલાપટ્ટક હતું. ૨તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના શિષ્ય આર્યસુધમાં નામના અનગાર જાતિયુક્ત કેશી ગણધરની જેવા. પાંચશો અનગારની સાથે એક ગામથી બીજે ગામ અનુક્રમે વિચરતા રાજગૃહનગર આવ્યા, યાવતું યથાયોગ્ય અવગ્રહને ગ્રહણ કરી સંયમવર્ડ યાવતું આત્માને ભાવતા રહ્યા. પર્ષદા વાંદવા માટે નીકળી. ધર્મ કહ્યો. પર્ષદા પાછી ગઈ. [૩]તે કાલે તે સમયે આર્યસુધમાં અનગારના શિષ્ય જંબૂ નામના અનગાર સમચતુરસ્ત્ર સંસ્થાનમાં રહેલા યાવતુ જેમણે વિપુલ તેજલેશ્યાનો સંક્ષેપ કર્યો છે એવા તે આર્ય સુધમ અનગારની અતિ દૂર નહીં તેમ જ અતિ સમીપે નહીં એવા સ્થાનમાં ઉંચા ઢીંચણ રાખીને વાવતું રહ્યા હતા-બેઠા હતા. ૪]ત્યારપછી તે ભગવાન જંબૂસ્વામી પૂછવાની શ્રદ્ધાવાળા યાવતુ સેવા કરતા સતા આ પ્રમાણે બોલ્યા કે-હે ભગવાન ! શ્રમણ ભગવાન યાવતુ મોક્ષને પામેલા શ્રી મહાવીરસ્વામીએ ઉપાંગોનો શો અર્થ કહ્યો છે? નિશે હે જંબૂ ! શ્રમણ ભગવાન યાવતું સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીર સ્વામીએ ઉપાંગોના પાંચ વર્ગ કહ્યા છે, નિરયાવલિકા, કલ્પાંવતંસિકા, પુષ્પિક, પુષ્પચૂલિકા વલિંદશા. [પહે ભગવાન ! જો શ્રમણ ભગવાન યાવતું સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીર સ્વામીએ ઉપાંગોના પાંચ વર્ગો કહેલા છે, નિરયાવલિકા યાવતું વહિંદશા. તો હે ભગવાન ! પહેલા વર્ગપ નિરયાવલિકા ઉપાંગના કેટલાં અધ્યયનો કહ્યાં છે ? આ પ્રમાણે નિશે હે જંબૂ ! શ્રમણ ભગવાન યાવતુ સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીરસ્વામીએ. પહેલા વરુપ નિરયાવલિકા ઉપાંગના દશ અધ્યયનો કહેલાં છે. કાલ 1, સુકાલ 2, મહાકાલ 3, કૃષ્ણ 4, સુકૃષ્ણ 5, મહાકણ 6, વિરકૃષ્ણ 7, રામકૃષ્ણ 8, પિતૃસેનકૃષ્ણ 9, મહાન કૃષ્ણ 10, હે ભગવાન ! શ્રમણ ભગવાન યાવત્ સિદ્ધિપદને પામેલા Page #12 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧ 29 શ્રીમહાવીરસ્વામીએ નિરયાવલિકા ઉપાંગના પહેલા વર્ગના દશ અધ્યયનો કહ્યાં છે, તો હે ભગવાન! નિયાવલિકાના પહેલા અધ્યયનનો કયો અર્થ કહ્યો છે? આ પ્રમાણે નિશે હે જંબૂ! તે કાલે તે સમયે આ જ જંબુદ્વીપ નામના દ્વીપને વિશે ભરત ક્ષેત્રમાં ચંપા નામની નગરી હતી. તે સદ્વિવાળી હતી. ત્યાં પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું.તે ચંપાનગરીમાં શ્રેણિક રાજાનો પુત્ર અને ચેલ્લા દેવીનો આત્મજ કોણીક નામનો રાજા હતો. તે મોટો વિગેરે વિશેષણવાળો હતો. તે કોણીક રાજાને પદ્માવતી નામની દેવી (રાણી) હતી. તે સુકુમાલ હતી ઈત્યાદિ કહેવું. તે સુખે સુખે વિચરતી હતી. તે ચંપાનગરીમાં શ્રેણીક રાજા ની ભાય અને કોણીક રાજાની નાની માતા કાલી નામની દેવી હતી. તેના હાથ પગ કોમલ હતા યાવતું તે સુંદર રુપવાળી હતી. [9]તે કાલીદેવીનો પુત્ર કાલ નામનો કુમાર હતો, તે કોમલ હાથપગવાળો વાવતું સારા રુપવાળો હતો. ત્યારપછી તે કાલકુમાર એકદા કદાચિત્ ત્રણ હજાર હાથી, ત્રણ હજાર રથ, ત્રણ હજાર અશ્વ અને ત્રણ કરોડ મનુષ્ય વડે ગરુડયૂહ રચીને પોતાના અગ્યારમા ભાગના સૈન્યવડે કૂણિક રાજાની સાથે રથમુશલ સંગ્રામમાં ઉતર્યો. [7] અહીં ચંપાનગરીમાં રહેલી કાલકુમારની માતા કાલીદવી એકદા કદાચિતુ કુટુંબજાગરણવડે જાગતી હતી. તે વખતે તેણીને આ આવા પ્રકારનો આધ્યાત્મિક વિચાર) યાવતુ ઉત્પન્ન થયો કે આ પ્રમાણે નિર્ચે મારો પુત્ર કાલ કુમાર યાવતુ યુદ્ધમાં ઉતર્યો છે, તો હું માનું છું કે-શું તે જીતશે એટલે જયની પ્લાધા પામશે કે નહીં જીતે? જીવશે કે નહીં જીવે? પરસૈન્યનો પરાભવ કરશે કે નહીં કરે ? કાલ નામના કુમારને હું જીવતો ઈશ કે નહીં જોઉં ? આ પ્રમાણે વિચરતાં તેણીના મનનો સંકલ્પ એટલે યુક્ત અયુક્તનો વિવેક હણાઈ ગયો, યાવતુ તે ધ્યાન કરવા લાગી. તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ત્યાં સમવસય તેમને વાંદવા માટે નગરીમાંથી પર્ષદા નીકલી. તે વખતે કાલીદેવીએઆવાત જાણી ત્યારે આ આવા પ્રકારનો આધ્યાત્મિક એટલે આત્મા ના વિષયવાળો યાવતું વિચાર ઉત્પન્ન થયો- “નિએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પૂર્વનુપૂર્વીએ- વિહાર કરતા અહીં પધાર્યા છે યાવતુ નગર બહાર રહેલા છે. તો તેવા. પ્રકારના ભગવાનનું નામ શ્રવણ કરવાથી પણ મહાફલ છે તો પછી યાવતુ તેમની પાસેથી વિપુલ અર્થને ગ્રહણ કરવાથી મહાલ થાય તેમાં શું કહેવું ? તેથી કરીને હું તે શ્રમણ ભગવાન પાસે જઈ તેમને વાંદી યાવતુ તેમની પર્યપાસના કરું. અને આ આવા પ્રકારના મારા પ્રશ્નને હું પૂછું.' એ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને તેણે કૌટુંબિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો! અશ્વ જોડેલું શ્રેષ્ઠ ધર્મ સંબંધી વાહન શીધ્ર પણે લાવો. લાવીને વાવતું મારી આજ્ઞા પાછી આપો. તેઓએ પણ તેમ કર્યું. ત્યારપછી તે કાલી દેવીએ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી બલિકર્મ કર્યું. યવત થોડા અને મોટા મૂલ્યવાળા અલંકરો વડે શરીરને અલંકૃત કર્યું. પછી ઘણી કુબડી દાસીઓ વડે યાવતું મહત્તરાના સમૂહવડે પરિવરી અંતઃપુરથી બહાર નીકળી; જયાં બહારની ઉપસ્થાનશાલા હતી અને જ્યાં શ્રેષ્ઠ ધાર્મિક યાન હતું ત્યાં આવી, આવીને તે શ્રેષ્ઠ ધાર્મિક યાન ઉપર આરુઢ થઈ, આરુઢ થઈને પોતાના પરિવાર વડે પરિવરેલી તે ચંપાનગરીના મધ્યભાગે થઈને નીકલી જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું ત્યાં આવીને ભગવાનના છત્રાદિક યાવતુ અતિશયો દેખીને તે શ્રેષ્ઠ Page #13 -------------------------------------------------------------------------- ________________ 270 નિયાવલિયાણું- 17 ધાર્મિક યાનને ત્યાં સ્થાપન કર્યું. નીચે ઉતરીને વળી કુજા વિગેરે યાવતુ દાસીના સમૂહવડે પરિવરેલી તે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવી, આવીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણ વાર પ્રદક્ષિણા આપી, વંદના કરી અને પ્રણામ કર્યા. વંદના અને પ્રણામ કરી પરિવાર સહિત ઉભી રહીને જ ધર્મ સાંભળવાની ઈચ્છાથી નમસ્કાર કરતી સન્મુખ વિનયવડે બે હાથ જોડી સેવા કરવા લાગી. ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ યાવતુ કાલીદેવી અને તે મોટી પાર્ષદાની આગળ ધર્મકથા કહી. યાવતુ શ્રાવક અથવા શ્રાવિકા તે પ્રમાણે વિચરતા જિનેશ્વરની આજ્ઞાના આરાધક થાય છે. ત્યારપછી તે કાલીદેવી શ્રમણ ભગવાન મહાવીરસ્વામીની પાસે ધર્મ સાંભળીને હૃદયમાં ધારીને યાવત હર્ષિત થઈને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણવાર વાંદીને થાવતું આ પ્રમાણે બોલી કે- “નિશે હે ભગવાન ! મારો પુત્ર કાલકુમાર હે રથમુશલ સંગ્રામમાં ઉતર્યો છે. તો ભગવાન ! શું ય પામશે ? કે નહીં જય પામે ? યાવતું કાલ કુમારને હું જીવતો જઈશ? હે કાલી! એમ કહીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કાલીદેવીને આ પ્રમાણે કહ્યું “નિશે હે કાલી! તારો પુત્ર કાલકુમાર ત્રણ હજાર હાથીવડે થાવતું ભૂણિક રાજ સહિત રથમુશલ નામના સંગ્રામમાં ઉતર્યો ત્યારે તે હત થયો, મતિ, થયો, તેના વીર-સુભટો હણાયા, તેના ચિતવાળી ધ્વજાપતાકા પડી ગઈ, એટલે તે આલોક રહિત દિશાઓને કરતો ચેટકરાજાનો પ્રતિપક્ષ થઈ તેની સન્મુખ આવ્યો તેના રથની સન્મુખ રથને કરી તેની પાસે જલ્દી આવ્યો. તે વખતે તે ચેટકરાજાએ કાલકુમારને . આવતો જોયો. કાલકુમારને આવતો જોઈને તત્કાલ ક્રોધ પામ્યો, કાવત્ ક્રોધની જ્વાલા વડે જાજ્વલ્યમાન થયો. પછી તેણે ધનુષ ગ્રહણ કર્યું, બાણ લીધું, વૈશાખસ્થાને રહી બાણને કર્ણ સુધી આકર્ષણ કર્યું, આકર્ષણ કરીને કાલકુમારને એક જ પ્રહારથી કૂટના પ્રહારની જેમ હણીને જીવીતથી રહીત કર્યો. તેથી હે કાલી! કાલકુમાર કાલધર્મને પામ્યો છે. તેથી તુ તે કાલકુમારને જીવતો જોઈશ નહીં. ત્યારપછી તે કાલી દેવી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે આ અર્થને સાંભળીને હૃદયમાં ધારીને પુત્રના મોટા શોકે કરીને વ્યાપ્ત થઈ કુહાડાથી કાપેલી ચંપકલતાની જેમ ધસ દઈને પૃથ્વીતલને વિષે સર્વ અંગોએ કરીને પડી ગઈ. એક મુહૂર્ત પછી તે સ્વસ્થ થઈ ઉભી થઈ, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદના કરી, નમસ્કાર કર્યા. આ પ્રમાણે તે બોલી- “હે ભગવાન! આ તમે કહ્યું તે એમ જ છે, હે ભગવાન! તે જ પ્રકારે છે, હે ભગવાન! તમારું કહેવું સત્ય છે, હે ભગવાન! તમારા વચનમાં કાંઈ પણ સંદેહ નથી, આ અર્થ સત્ય છે, કે જે તમે કહ્યો છે.“આ પ્રકારે કહીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદના કરી, નમસ્કાર કર્યો.ધર્મસંબંધી વાહનપર આરુઢ થઈ, જે દિશામાંથી આવી હતી, તે જ દિશામાં પાછી ગઈ. [8] હે ભગવાન ! એમ કહીને ભગવાને ગૌતમસ્વામીએ વંદના કરી, નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું - "હે ભગવાન કાલકુમાર, યાવતું રથમુશળ નામના સંગ્રામમાં યુદ્ધ કરવા ઉતર્યા, ત્યારે ચેટકરાજાએ કુટના પ્રહારની જેમ એક પ્રહારથી હણીને જીવિતથી દૂર કર્યા તે કાળ સમયે કાળ કરીને ક્યાં ગયો? શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું કે “આ Page #14 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧ 271 પ્રમાણે નિશે હે ગૌતમ! કાલકુમાર યાવતુ ચેટકરાજાએ જીવિતથી દૂર કર્યો તે કાળ સમયે કાળ કરીને ચોથી પંકપ્રભા નામની પૃથ્વીમાં હેમાભ નામના નરકાવાસાને વિષે દશ સાગરોપમની સ્થિતિવાળા નારકીપણે ઉત્પન્ન થયો છે. [9] હે ભગવાન્ ! કાલકુમાર કેવા. આરંભ વડે, કેવા સમારંભવડે, કેવા આરંભ સમારંભ વડે,કેવા ભોગવટે,કેવા સંભોગવડે,કેવા ભોગસંભોગ વડે, અથવા કેવા અશુભ કરેલા કર્મના સમૂહવડે કાળ સમયે કાળ કરીને ચોથી પંકપ્રભા પૃથ્વીમાં યાવતુ. નારકી પણે. ઉત્પન્ન થયો ? હે ગૌતમ ! તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. તે ઋદ્ધિવાળુ, ભય રહિત અને સમૃદ્ધિવાળું હતું. તે રાજ ગૃહનગરમાં શ્રેણિક નામે રાજા હતો. તે મોટા હિમવંત પર્વત જેવો સારવાળો વિગેરે વિશેષણવાળો હતો. તે શ્રેણિકરાજાને નંદા નામની દેવી (રાણી) હતી. તે કોમળ હાથ પગવાળી યાવતુ રહેલી હતી. તે શ્રેણિક રાજાનો પુત્ર અને નંદાદેવીની આત્મજ અભય નામનો કુમાર હતો. તે કોમળ હાથપગવાળો યાવતુ સારા રૂપવાળો, સામ, દામ, ભેદ અને દેડએ ચાર પ્રકારની રાજનીતિમાં ચિત્ર પ્રધાનની જેવો કુશળ હતો, પાવતું રાજ્યની ધુરાનો ચિંતક હતો. તે શ્રેણિકરાજાને ચેલણા નામની દેવી (રાણી હતી. તે સુકુમાર હાથપગવાળી વાવતુ સુખમાં રહેલી હતી. ત્યારપછી તે ચેલણા દેવી અન્યદા તે તેવા પ્રકારના વાસગૃહને વિષે સુતી હતી, યાવત્ સિંહને સ્વપ્રમાં જઈને જાગી ગઈ. અહીં પ્રભાવતીની જેમ સર્વ વૃત્તાંત કહેવો, યાવતુ ચેલણા (શ્રેણિક રાજા પાસે ગઈ અને તેનું વચન અંગીકાર કરી જ્યાં પોતાનું ભવન-વાસગૃહ હતું ત્યાં ગઈ. [1] ત્યારપછી તે ચેલાદેવીને એકદા કદાચિતુ ગર્ભના ત્રણ માસ બરાબર પૂર્ણ થયા ત્યારે આવા પ્રકારનો દોહલો ઉત્પન્ન થયો કે ધન્ય છે તે માતાઓને યાવતુ તેણીના જન્મ અને જીવિત સફળ છે કે જેઓ શ્રેણિકરાજાના ઉદરનું માંસ પકવીને, તેલમાં તળીને તથા મુંજીને તથા મદિરાને અને પ્રસન્ન એટલે દ્રાક્ષ વિગેરે વસ્તુથી ઉત્પન્ન થયેલી મનને પ્રસન્ન કરે તેવી મદિરા વિશેષને આસ્વાદ કરતી યાવતુ પરસ્પર એક બીજીને આપતી દોહલાને પૂર્ણ કરે છે. ત્યાર પછી તે ચેલણાદેવી તે દોહલો પૂર્ણ નહીં થવાથી ધિરના ક્ષયને લીધે શુષ્ક જેવી થઈ, ભોજન નહીં કરવાથી ભૂખી જેવી થઈ, માંસની વૃદ્ધિ નહીં થવાથી માંસ રહિત થઈ, તેણીના મનની વૃત્તિ ભગ્ન થઈ, તેણીનું શરીર ભાંગવા લાગ્યું, કાંતિ રહિત થઈ, દીન અને કરમાઈ ગયેલા મુખવાળી થઈ, તેણીનું મુખ પાંડુર થયું, તેણીએ નેત્ર અને મુખકમલ નીચું કર્યું. યથાયોગ્ય પુષ્પ, વસ્ત્ર, ગંધ માળા અને અલંકાર વિગેરેના ઉપભોગનો. ત્યાગ કર્યો, હસ્તતલવડે મસળેલી કમળની માળા ની જેમ તેણીના મનનો સંકલ્પ હણાઈ ગયો એટલે યુક્તાયુક્તના વિચાર રહિત થઈ. યાવતું (આર) ધ્યાન કરવા લાગી. ત્યાર પછી તે ચેલણાદેવીની અંગપરિચારિકા, એ ચલણાદેવીને સુકી, ભૂખી પાવતુ ધ્યાન કરતી જોઈને ક્યાં શ્રેણિક રાજા હતા ત્યાં આવી. આવીને બન્ને કરતલ ભેગા કરવાવડે દશ નખોને એકઠા કરી પોતાના મસ્તક પર ફેરવી પછી બન્ને હાથની અંજલી મસ્તકે રાખી શ્રેણિક રાજાને આ પ્રમાણે કહ્યું “આ પ્રમાણે નિશે હે સ્વામી! અમે જાણતી નથી કે ચલણાદેવી ક્યા કારણે સુકી, ભૂખી થઈ થકી યાવતું ધ્યાન કરે છે.” ત્યારપછી તે શ્રેણિક રાજા તે અંગપરિચારિકાઓની પાસેથી આ અર્થ સાંભળીને મનમાં ધારી ને તે જ પ્રમાણે Page #15 -------------------------------------------------------------------------- ________________ 272 નિરયાવલિયાણ- 110 સંભ્રાત થઈ જ્યાં ચલણાદેવી હતી ત્યાં આવ્યા. આવીને ચેલણા દેવીને સુકી, ભૂખી થાવતુ ધ્યાન કરતી જોઈને આ પ્રમાણે બોલ્યા : હે દેવાનુપ્રિયા ! કેમ તું સુકી, ભૂખી થઈ સતી પાવતું ધ્યાન કરે છે?” ત્યારપછી તે ચેલણાદેવીએ શ્રેણિક રાજા ના, આ અર્થને આદર ન આપ્યો. જાણ્યો પણ નહીં અને મૌન જ રહી. ત્યાર પછી તે શ્રેણિકરાજાએ ચલણાદેવીને બે વાર ત્રણ વાર આ પ્રમાણે કહ્યું કે-“હે દેવાનુપ્રિયા ! શું હું આ તારા અર્થને સાંભળવા લાયક પણ નથી? કે જેથી તું આ અર્થને ગોપવે છે? ત્યારપછી તે ચેલણાદેવી શ્રેણીક રાજાએ બે વાર ત્રણ વાર આ પ્રમાણે કહેવા લાગી-“હે સ્વામી! એવો કોઈ પણ અર્થ નથી કે જે સાંભળવાને તમે અયોગ્ય હો, તો આ અર્થને તો સાંભળવામાં તમે અયોગ્ય છો જ નહીં. આ પ્રમાણે નિશે હે સ્વામી! મને તે ઉદાર યાવતુ મહાસ્વપ્ર આવ્યા પછી ત્રણ માસ બરાબર પૂર્ણ થયા ત્યારે આ આવા પ્રકારનો દોહલો ઉત્પન્ન થયો છે કે-તે માતાઓને ધન્ય છે કે જેઓ તમારા ઉદરના માંસને પકાવી યાવતુ પોતાના દહલાને પરિપૂર્ણ કરે છે. તેથી કરીને હું હે સ્વામી તે દોહલો પરિપૂર્ણ ન થવાથી સુકીભૂખી થઈ યાવતુ. ધ્યાન કરું છું. ત્યારપછી તે શ્રેણીકરાજાએ ચલણાદેવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયા ! હણાયો છે મનનો સંકલ્પ જેનો એવી તે વાવતું એવું ધ્યાન કર નહીં. હું તે પ્રમાણે યત્ન કરીશ, કે જે પ્રકારે તારા દોહદની પ્રાપ્તિ થશે.” એમ કહીને ચેલણાદેવીને તેવા પ્રકારની ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ, મનને સુખકારક, ઉદાર કલ્યાણકારક, શિવ ધનને આપનાર, મંગલકારક, પરિમિત, મધુર અને શોભાવાળી વાણીવડે આશ્વાસન કર્યું. પછી ચેલણા, દેવીની પાસેથી નીકળ્યા. નીકળીને જ્યાં બહારની ઉપસ્થાનશાલા હતી, ત્યાં આવ્યા. આવીને શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂર્વાભિમુખે બેઠા, બેસીને તે દહલાની પ્રાપ્તિ ને ઘણા આય, ઉપાય, ઔત્પત્તિકી બુદ્ધિ, વૈનાયિકી બુદ્ધિ, કામિની બુદ્ધિ અને પરિણામિકી બુદ્ધિ વડે વિચાર કરતા વિચાર કરતા સતા તે દોહ લાના આયને, ઉપાયને કે સ્થિતિને-સ્થાનને નહીં પામતા તે રાજાના મનનો સંકલ્પ હણાઈ ગયો, યાવતું તે ધ્યાનમાં-વિચારમાં નિમગ્ન થઈ ગયા. આ વખતે અભયકુમારે સ્નાન કર્યું, યાવતું શરીરે વિભૂષિત થઈ પોતાના ઘરથી નીકળ્યો નીકળીને જ્યાં બહાર ની ઉપસ્થાનશાલા હતી અને જ્યાં શ્રેણીકરાજા બેઠા હતા, ત્યાં આવ્યો. આવીને હણાઈ ગયેલા મનના સંકલ્પવાળા શ્રેણીકરાજાને યાવતું ધ્યાન કરતા જોયા. જોઈને તે આ પ્રમાણે બોલ્યો - હે પિતા! બીજે વખતે તો તમે મને જોઈને હર્ષ પામતા યાવતું ચિત્તમાં આનંદ પામતા હતા અને આજે કેમ તમે હણાઈ ગયેલા મનના સંકલ્પવાળા થઈને યાવતુ કાંઈક ધ્યાન કરો છો? તો હે પિતા! જો હું આ અર્થને શ્રવણ કરવા લાયક હોઉં તો તમે મને આ અર્થ જેવો હોય એવો, સાચો અને સંદેહરહિત કહો, કે જેથી હું તે અર્થનો પાર પામવાનો યત્ન કરું. ત્યારપછી તે શ્રેણી કરાજાએ અભયકુમારને આ પ્રમાણે કહ્યું- હે પુત્રી તેવો કોઈ પણ અર્થ નથી કે જેને શ્રવણ કરવામાં તું અયોગ્ય હોય. આ પ્રમાણે નિશે હે પુત્ર ! તારી નાની માતા ચેલણાદેવીને તે ઉદાર યાવતું મહાસ્વપ્ર આવ્યા પછી, ત્રણ માસ બરાબર પૂર્ણ થયા ત્યારે યાવતુ જે માતાઓ મારા ઉદરના માંસ પકાવીને વાવતુ દોહલાને દૂર કરે છે. તેને ધન્ય છે. તેથી તે ચેલણા દેવી તે દોહલો પૂર્ણ નહીં થવાથી શુષ્ક થઈને યાવતું ધ્યાન કરે છે, તેથી હું હે પુત્ર! તે દોહલાની પ્રાપ્તિ ને નિમિત્તે Page #16 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧ 273 ધણા આયને યાવતુ સ્થિતિને નહીં પામવાથી હણાઈ ગયેલા મનના સંકલ્પવાળો થઈને યાવતુ ધ્યાન કરું છું.” ત્યારપછી તે અભયકુમારે શ્રેણીકરાજાને આ પ્રમાણે કહ્યું- હે પિતા ! તમે હણાયેલા મનના સંકલ્પવાળા થઈ યાવતું ધ્યાન ન કરો. હું તે પ્રમાણે યત્ન કરીશ કે જે પ્રકારે મારી લધુમાતા ચેલણાદેવીને તે દોહલાની પ્રાપ્તિ થાય.” એમ કહીને શ્રેણીક રાજાને તે ઈષ્ટ યાવત્ વાણીવડે આશ્વાસન કર્યું. તે જ્યાં પોતાનું ધર હતું ત્યાં આવ્યો. આવીનેઆત્યંતરના ગુપ્ત કાર્ય કરનારા સ્થાનિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું“હે દેવાનુપ્રિયો! તમે જાઓ, અને કસાઈખાનેથી લીલું તાજું માંસ, ઐધિર અને બસ્તિ પુટક ગ્રહણ કરો-લાવો. ત્યારપછી તે સ્થાનિક પુરુષો અભયકુમારે આ પ્રમાણે કહ્યું ત્યારે ધષ્ટ તુષ્ટ થઈ બે હાથ જોડી મસ્તકે રાખી યાવતુ તેનું વચન અંગીકાર કરીને અભય કુમારની પાસેથી નીકળ્યા.થાવતું આવીને બે હાથ જોડી તે તાજું માંસ, ધર અને બસ્તિપુટક તેને આપ્યાં. ત્યાર પછી તે અભયકુમારે તે તાજા માંસ અને રુધિરને કાપણી વડે કાણું સરખું કર્યું. કરીને જ્યાં શ્રેણીકરાજા હતા ત્યાં આવ્યો.આવીને શ્રેણીકરાજને એકાંત ગુપ્ત સ્થાને શયામાં ચીતા સવાયા. સુવાડીને શ્રેણીકરાજાના ઉદર ઉપર તે તાજું માંસ અને રુધિર મૂક્યું. મૂકીને તેને બસ્તિપુટવડે વીંટ્યું. વીંટીને તે રાજાગાઢ આક્રંદ કરે તેમ કર્યું. ચેલણાદેવીને પ્રાસાદની ઉપર શ્રેણીકરાજાને બરાબર જોઈ શકે તેમ રાખી. રાખીને ચેલણાદેવીની નીચે સપક્ષ સપ્રતિદિક શ્રેણીકરાજાને શયામાં ચીતા સુવાડ્યા. સુવાડીને શ્રેણીક રાજાના ઉદરપર રહેલા માંસને કાપણી વડે કાપ્યું તે માંસને એક પાત્રમાં નાંખ્યું. તે વખતે શ્રેણીકરાજાએ મિથ્યા મૂછ આવ્યા નો દેખાવ કર્યો કરીને. મુહૂત પછી એક બીજાની સાથે પ્રથમની જેમ વાત કરવા લાગ્યા. ત્યારપછી તે અભયકુમારે શ્રેણીકરાજાનું તે ઉદરનું માંસ ગ્રહણ કર્યું. ગ્રહણ કરીને જ્યાં ચલણાદેવી હતી ત્યાં આવ્યો. આવીને ચેલણાદેવીને તે આપ્યું. ત્યારપછી તે ચેલણા દેવીએ શ્રેણીક રાજાના તે ઉદરમાંસને યાવતુ પોતાના દોહલાને દૂર કર્યો-પૂર્ણ કર્યો. ત્યારપછી તે ચેલણા દેવી સંપૂર્ણ દોહલાવાળી એ જ પ્રમાણે સન્માનિત દોહલાવાળી અને જેના દોહલાનો વિચ્છેદ થયો છે એવી થઈ તે ગર્ભને સુખે સુખે વહન કરવા લાગી. [૧૧]ત્યારપછી તે ચેલણાદેવીને એકદા કદાચિત્ પૂર્વરાત્રિ અને અપરરાત્રિના સમયે આવા પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો કે-“ો પ્રથમ આ બાલક ગર્ભમાં આવ્યો કે તરત જ તેણે પોતાના પિતાના ઉદરનું માંસ ખાધું, તો મારા આ ગર્ભનું સાતન કરવું, પાડી નાંખવું, ઐધિ રાદિકપણે ગાળી નાંખવું કે વિધ્વંસ કરવો. તે શ્રેષ્ઠ છે.” આ પ્રમાણે તેણીએ વિચાર કર્યો. વિચાર કરીને તે ગર્ભને ધણા ગર્ભસાતનવડે, ગર્ભપાત નવડે, ગર્ભગાલનવડે અને ગર્ભવધ્વંસનવડે સાતન કરવા, પાતન કરવા, ગાલન કરવા અને વિધ્વંસ કરવાની ઈચ્છા કરી. પરંતુ તે ગર્ભનું સાતન,પાતન,ગાલન કે વિધ્વંસન થયું નહીં. ત્યારપછી તે ચેલણાદેવી જ્યારે તે ગર્ભને ધણા ગર્ભસાતનવડે યાવતુ વિધ્વંસન વડે સાતન કરવા યાવતુ વિધ્વંસ કરવા શક્તિમાન ન થઈ, ત્યારે તે શ્રાંત, તાંત, પરિતાંત. એટલે ખેદવાળી થઈ, નિર્વેદ પામી, ઈચ્છા રહિત, પરાધીન તથા આર્તધ્યાનને વશ થઈ દુઃખાત થઈ તે ગર્ભને વહન કરવા લાગી. Page #17 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ નિરયાવલિયાનં-૧/૧૨ [૧૨]ત્યારપછી તે ચેલણાદેવીએ નવ માસ બરાબર પૂર્ણ થયા ત્યારે યાવતું સુકો. મલ અને સુપ બાળકને જન્મ આપ્યો. ત્યારપછી તે ચેલણાદેવને આ આવા પ્રકારને થાવતુ વિચાર ઉત્પન્ન થયો કે-“ જો પ્રથમ આ બાલકે ગર્ભમાં રહીને જ પોતાના પિતાના ઉદરનું માંસ ખાધું, તો હું નથી જાણતી કે આ બાલક વૃદ્ધિ પામીને અમારા કુલનો અંત કરનાર થશે, તેથી આ બાલકને એકાંતે ઉકરડામાંત્યાગ કરવો એ જ કલ્યાણ કારક છે.” આ પ્રમાણે તેણીએ વિચાર કર્યો. દાસીને બોલાવી, આ પ્રમાણે કહ્યું " કે દેવાનુપ્રિયા 1 આ બાલકને એકાંતે ઉકરડામાં ત્યાગ કર.” ત્યાર પછી તે દાસીએ ચેલણાદેવીના આ પ્રમાણે કહેવાથી બે હાથ જોડી ચાવતું મસ્તકે અંજલિ કરી ચેલણાદેવીના આ અર્થને વિનયવડે અંગીકાર કર્યો. અંગીકાર કરીને તે બાલકને હસ્તતલના પુટવડે ગ્રહણ કર્યો. જ્યાં અશોકવન હતું ત્યાં આવી. આવીને તે બાલકનો એકાંતે ઉકરડામાં ત્યાગ કર્યો. ત્યારપછી તે શ્રેણી કરાજાએ આ કથાનો અર્થ પ્રાપ્ત કર્યો ત્યારે તે જ્યાં અશોક વનિકા હતી ત્યાં આવ્યા. આવીને તે બાળકને એકાંતે ઉકરડામાં ત્યાગ કરેલો જોયો. જોઈને તે તત્કાલ ક્રોધ પામ્યા, યાવતું ક્રોધની જવાલાવડે દેદીપ્યમાન થઈ તે બાલકને હસ્ત તલના પુટવડે ગ્રહણ કર્યો. જ્યાં ચેલણાદેવી હતી, ત્યાં આવ્યા. આવીને ચેલણા દેવીને ઊંચા નીચા આક્રોશ વડે આક્રોશ કર્યો, ઉંચી નીચી નિર્ભત્મનાવડે નિર્ભસૂના કરી, ઉંચી નીચી ઉદ્ધNણાવો ઉદ્ધષણા કરી, ઉદ્ધષણા કરીને આ પ્રમાણે કહ્યું " તેં મારા પુત્રને એકાંતે ઉકરડામાં કેમત્યાગકરાવ્યો?"આ પ્રમાણે કહી ચલણા દેવીને ઉંચા નીચા શપથ -સોગન આપ્યા. સોગન આપીને આ પ્રમાણે કહ્યું " હે દેવાનુપ્રિયા ! તું આ બાળક ને અનુક્રમે રક્ષણ કરતી અને ગોપાવતી વૃદ્ધિ પમાડ. ત્યારપછી તે ચેલણાદેવી શ્રેણીક રાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે લજ્જા પામી, શરમાઈ ગઈ બે હાથ જોડી મસ્તકે અંજલિ કરી શ્રેણીકરાજાના આ. અર્થને વિનયવડે અંગીકાર કર્યો. અંગીકાર કરી તે બાળકને અનુક્રમે રક્ષણ કરતી અને ગોપવતી વૃદ્ધિ પમાડવા લાગી. * [૧૩]ત્યારપછી તે બાલકને ઉકરડામાં ત્યાગ કર્યો હતો. તે વખતે તેની અંગુલિ નો અગ્રભાગ કુકડાના પીંછાથી દુભાયો હતો અને તેમાંથી વારંવાર પરુ અને લોહી નીક ળતું હતું, તેથી તે બાલક વેદનાથી પીડા પામતો મોટા મોઢ શબ્દવડે રુદન કરતો હતો. ત્યારપછી શ્રેણીકરાજાતે બાલકનારદનના શબ્દને સાંભળી હૃદયમાં ધારી જ્યાં તે બાલક હતો, ત્યાં આવ્યા.આવીને તે બાલકને હસ્તકલના પુટવડે ગ્રહણ કર્યો. ગ્રહણ કરી ને તે અંગુલિના અગ્રભાગને પોતાના મુખમાં નાંખ્યો. નાખીને તેનું પરુ અને લોહીને પોતાના મુખવડે ચૂસી લીધું. ત્યારપછી તે બાલક સમાધિ પામ્યો, વેદના રહિત થયો અને ચૂપ થઈને રહ્યો. પછી જ્યારે તે બાલક વેદનાએ પરાભવ પામી મોટા મોટા શબ્દવડે રોતો હતો, ત્યારે પણ શ્રેણીકરાજા આવીને તે બાલકને બે હાથ વડે ગ્રહણ કરતા હતા અને તે જ પ્રમાણે પરુ ને અધિર ચૂસી લેતા હતા. એ રીતે કરવાથી યાવત્ તે વેદનારહિત થઈને ચૂપ રહેતો હતો. છે ત્યારપછી તે બાળકને તેના માતા-પિતાએ ત્રીજે દિવસે ચંદ્ર-સૂર્યનું દર્શન કરાવ્યું યાવતું બારમો દિવસ પ્રાપ્ત થયો ત્યારે આ આવા પ્રકારનું ગુણથી પ્રાપ્ત થયેલું નામ પાડ્યું કે આ અમારા બાલકને એકાંતે ઉકરડામાં ત્યાગ કર્યો હતો તે વખતે તેની આંગલી કુકડાના પીંછાથી વિંધાણી હતી, તેથી આ અમારા બાળકનું નામ મૂર્ષિક છે. એમ કહી Page #18 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન સર્વની સંમતિથી માતાપિતાએ તે બાલકનું કુરિક એવું નામ પાડ્યું ત્યાર પછી અનુ ક્રમે તે કૂકિની સ્થિતિપતિતા એટલે કુલકમથી આવેલ પુત્રજન્મની સર્વ ક્રિયા મેધકુમાં રની જેમ કહેવી, યાવતુ તે શ્રેષ્ઠ પ્રાસાદ ઉપર રહી વિચરવા લાગ્યો. અહીં આઠ આઠનો દાયો જાણવો એટલે કે તેને આઠ કન્યાઓ પરણાવી વિગેરે. [14] ત્યારપછી તે કણિકકુમારને એક મધ્યરાત્રિએ યાવતુ વિચાર ઉત્પન્ન થયો કે- આ પ્રમાણે નિચે શ્રેણીકરાજાના વ્યાધાતને લીધે હું પોતાની મેળે રાજ્ય લક્ષ્મીને કરતો અને પાળતો વિચારવાને શક્તિમાન નથી, તેથી મારેશ્રેણીકરાજાને બેડીનું બંધન કરીને પોતાને મોટા મોટા રાજ્યાભિષેકવડે અભિષેક કરાવવો શ્રેયકારક છે.” એ પ્રમાણે વિચાર કરીને તે શ્રેણીકરાજાના આંતરાને એટલે અવસરને, અલ્પ પરિવારાદિક છિદ્રને અને વિરહને શોધવા લાગ્યો. ત્યારપછી તે કૂણિકકુમાર શ્રેણીકરાજાનું આંતરું યાવતું મર્મ નહીં પામ વાથી એકદા કાલ વિગેરે દશ કુમારોને પોતાને ઘેર બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું નિશે હે દેવાનુપ્રિયો ! આપણે શ્રેણીકરાજાના વ્યાધાતને લીધે પોતે જ રાજ્ય લક્ષ્મીને કરતા અને પાળતા વિચરવાને શક્તિમાન નથી, તેથી હે દેવાનુપ્રિયો ! આપણે શ્રેણીક રાજાને બેડીનું બંધન કરીને, રાજ્ય, રાષ્ટ્ર, સૈન્ય, વાહન, કોશ. કોઠાર અને દેશ, એ સર્વના અગ્યાર ભાગ કરીને આપણે પોતે જ રાજ્યલક્ષ્મીને કરતા અને પાળતા વિચારી એ તે કલ્યાણકારી છે.” તે કાલાદિક દશ કુમારોએ શિકકુમારના આ અર્થને વિનયવડે અંગીકાર કર્યો. તે કૂણીકકુમારે એકદા શ્રેણીક રાજાનું આંતરું જામ્યું. જાણીને શ્રેણીક રાજાને બેડીનું બંધન કર્યું કરીને પોતાને મોટા મોટારાજ્યાભિષેકવડે અભિષેક કરાવ્યો. ત્યારપછી તે કુણિકકુમાર મોટા હિમવંત પર્વત જેવો યાવતું રાજા થયો. ત્યારપછી તે કણિકરાજા એકદા કદાચિત સ્નાન કરી યાવત્ સર્વ અલંકારવડેવિભૂષિત થઈ ચેલણા દેવીના પાને વંદન કરવા શીધ્રપણે ગયો. [15] ત્યારપછી તે કૂણિકરાજાએ ચેલણાદેવીને હણાયેલા મનના સંકલ્પવાળી યાવત ધ્યાન કરતી જોઈ. જઈને ચેલણાદેવીના પાદ ગ્રહણ કર્યા કરીને ચેલણાદેવીને આ પ્રમાણે કહ્યું "હે માતા! કેમ તમને તુષ્ટિ નથી? કેમ ઉત્સવ નથી? કેમ હર્ષ નથી? અથવા કેમ આનંદ નથી આવતો? કે જેથી હું પોતે જ રાજ્યલક્ષ્મીને ભોગવતો યાવતું વિચરું છું.” ત્યારપછી તે ચેલણાદેવીએ કૃષિકરાજાને આ પ્રમાણે કહ્યું-“હે પુત્ર! કેમ મને તુષ્ટિ, ઉત્સવ. હર્ષ કે આનંદ થાય? કે જેથી તે તારા પિતા દેવ સમાન, ગુરુજન સમાન અને તારા પર અત્યંત સ્નેહ અને અનુરાગવડે રક્ત એવા શ્રેણીકરાને બેડીનું બંધન કરીને તે પોતાને મોટા રાજ્યાભિષેકવડે અભિષેક કરાવ્યો છે ?" ત્યારપછી તે કુણિક રાજાએ ચેલણાદેલીને આ પ્રમાણે કહ્યું "હે માતા ! શ્રેણીકરા માર વાત કરવાની ઈચ્છાવાળા હતા. એ જ પ્રમાણે હે માતા! મને મારવાની, બાંધવાની અને નિષ્ણુભા કરવાની ઈચ્છા, વાળા હતા. તો હે માતા! શ્રેણીકરાજ કેવી રીતે મારાપર અત્યંત સ્નેહ અને અનુરાગવડે રક્ત હોય?” ત્યારપછી તે ચેલણાદેવીએ કૂણિકકુમારને આ પ્રમાણે કહ્યું “નિશ્ચે હે પુત્રી તું મારા ગર્ભમાં આવ્યું ત્રણ માસ બરાબર પૂર્ણ થયા ત્યારે મને આ આવા પ્રકારનો દોહલો ઉત્પન્ન થયો હતો કે તે માતાઓને ધન્ય છે યાવતુ જ્યારે તું વેદનાવડ પરાભવ પામી મોટોથી રોતો હતો ત્યારે તે તારી આંગલી મોઢામાં રાખતા હતા એટલે તે રોતો Page #19 -------------------------------------------------------------------------- ________________ રક રિયાવલિયા- 15 બંધ થઈને ચુપ રહેતો હતો. આ પ્રમાણે નિશે હે પુત્ર! શ્રેણીકરાજા તારા પર અત્યંત સ્નેહ અને અનુરાગવડે રક્ત હતા. ત્યારપછી તે કૂણીકરાજાએ ચેલણા દેવીની પાસે આ અર્થ સાંભળીને હૃદયમાં ધારીને ચેલણાદેવીને આ પ્રમાણે કહ્યું- હે માતા ! દેવ સમાન, ગુરુજન સમાન અને અત્યંત સ્નેહ અને અનુરાગવડે રક્ત એવા મારા પિતા શ્રેણીકરાજાને બેડીનું બંધન કરવાથી મેં ધણું દુષ્ટ કામ કર્યું છે, તેથી હું જાઉં છું અને હું પોતે જ શ્રેણીકરાજાની બેડીને છેદી નાંખું છું " આ પ્રમાણે કહીને હાથમાં કુહાડો લઈને જ્યાં કેદખાનું હતું ત્યાં શીધ્ર જવા નિીકળ્યો. શ્રેણીકરાજાએ કૂણીક કુમારને હાથમાં કુહાડો લઈ આવતો જોયો. જોઈને આ પ્રમાણે બોલ્યા- “આ કણિકકુમાર અપ્રાર્થિતની પ્રાર્થના કરનાર યાવતુ લક્ષ્મી અને લજ્જાએ કરીને રહિત થયેલો હાથમાં કહાડો લઈ અહીં શીધ્રપણે આવે છે તો હું નથી જાણતો કે તે મને કેવા ખરાબ મારવડે મારશે?” એમ વિચારી ભય પામેલા એવા તેણે તાલપુટ નામનું વિષ પોતાના મુખમાં નાંખ્યું. ત્યારપછી તે શ્રેણીકરાજા તાલપુટવિષ એક મુહૂર્તમાં પરિણમવાથી પ્રાણ રહિત, ચે રહિત અને જીવ રહિત થઈ પૃથ્વી પર પડી ગયા. ત્યારપછી તે કૂણીકકુમાર જ્યાં કેદખાનું હતું ત્યાં આવ્યો. આવીને શ્રેણીકરાજાને પ્રાણ રહિત, ચેષ્ટા રહિત અને જીવ રહિત થઈ પૃથ્વી પર પડેલા જોયા. જોઈને પિતાસંબંધી મોટા શોકે કરીને વ્યાપ્ત થઈ કુકાવાથી કાપેલા શ્રેષ્ઠ ચંપક વૃક્ષની જેમ ધસ દઈને પૃથ્વીતલને વિષે સર્વ અંગોવડે પડી ગયો. ત્યારપછી તે કૂણીક કુમાર મુહૂર્ત પછી સાવધાન થયો રુદન કરતો, આઠંદ કરતો, શોક કરતો અને વિલાપ કરતો આ પ્રમાણે બોલવા લાગ્યો-“અહો ! હું અધન્ય છું, અપૂણ્ય છે, પૂર્વ જન્મમાં મેં સારું કર્મ કર્યું નથી, મેં ધણું દૂષ્ટ કામ કર્યું કે જે મેં મારા પિતા, દેવ સમાન, ગુરુસમાન, મારાપર અત્યંત સ્નેહ અને અનુરાગવડે રક્ત એવા શ્રેણીક રાજાને બેડીનું બંધન કર્યું. મારા નિમિત્તે જ શ્રેણીકા કાલધર્મ પામ્યા.” આ પ્રમાણે, કહી ઈશ્વર, તલવર યાવતુ સંધિપાલની સાથે પરિવરેલા તેણે. રુદન કરતો, આજંદ કરતાં, શોક કરતાં અને વિલાપ કરતાં મોટી સદ્ધિ અને સત્કારના સમુદાયવડે શ્રેણીકરાજાનું નીહરણ કર્યું. તથા ધણાં લૌકિક મૃતકાર્ય કર્યું ત્યારપછી તે કૃણિકકુમાર મનમાં ઉત્પન્ન થયેલા. તથા વચનવડે પ્રકાશ નહીં કરવાથી મનમાં જ વતતા દુઃખ વડ પરાભવ પામી એકદા કદાચિત્ અંતઃપુરના પરિવાર સહિત, ભાંડોપકરણ વસ્ત્ર પાત્રાદિક સહિત રાજ ગૃહનગરમાંથી નીકળ્યો. નીકળીને જ્યાં ચંપાનગરી હતી ત્યાં આવ્યો. ત્યાં પણ વિપુલ ભોગના સમૂહને પામી કેટલેક કાલે શોક રહિત થયો. [16] ત્યારપછી તે કૂણિક રાજાએ એક કૉંચિત્ કાલાદિક દશ કુમારોને બોલાવ્યા. બોલાવીને રાજ્યના પાવતુ જનપદના અગ્યાર ભાગ કરી વહેંચી આપ્યા. વહેંચી આપીને પોતે જ રાજ્યલક્ષ્મીને કરતો અને પાળતો રહેવા લાગ્યો. [૧૭]તે ચંપાનગરીમાં શ્રેણીકરાજાનો પુત્ર અને ચેલણાદેવીનો આત્મજ કૃણિક રાજાનો સહોદર નાનો ભાઈ વિહલ્લ નામનો કુમાર હતો. તે કોમલ યાવત્ સુપ હતો. હવે તે વિહલ કુમાર ને શ્રેણિકરાજાએ જીવતાં જ સેચનક નામનો ગંધહસ્તી અને અઢાર સરનો હાર પ્રથમ દીધા હતા, તેથી તે વિહલ્લકુમાર સેચનક નામના ગંધહસ્તી ઉપર બેસીને અંતઃપુરના પરિવારસહિત ચંપાનગરીના મધ્ય ભાગે થઈને નીકળતો હતો, નીક Page #20 -------------------------------------------------------------------------- ________________ અધ્યાપન-૧ 277 ળીને વારંવાર ગંગા નામની. મોટી નમાં સ્નાન કરવા ઉતરતો હતો. ત્યાર પછી તે સેચનક ગંધહસ્તી તેની રાણીઓને પોતાની સૂંઢવડે ગ્રહણ કરતો હતો. ગ્રહણ કરીને કેટલીકને પોતાની પેઠે સ્થાપના કરતો હતો, કેટલીકને ખાંધ ઉપર સ્થાપના કરતો હતો. એ જ પ્રમાણે કેટલીકને કુંભસ્થલ ઉપર સ્થાપના કરતો હતો. કેટલીકને દતમુશળ ઉપર સ્થાપના કરતો હતો, કેટલી કને સૂંઢવડે ગ્રહણ કરીને ઉંચે આકાશમાં ઉછાળતો હતો, કેટલીકને સુંઢમાં રાખીને હીંચકા ખવરાવતો હતો. કેટલીકને દાંતની વચ્ચે થઈને કાઢતો હતો, કેટલીકને સૂંઢમાં પાણી ભરીને તે વડે સ્નાન કરાવતો હતો અને કેટલીકને અનેક પ્રકારની ક્રિીડાવડે ક્રિીડા કરાવતો હો.. ત્યારપછી ચંપાનગરીને વિષે શીંગોડાના આકાર વાળા માર્ગમાં, ત્રિક-ત્રણ રસ્તા ભેગા થાય એવા માર્ગમાં, ચતુષ્ક ચાર રસ્તા ભેગા થાય એવા માર્ગમાં, ચત્વરચૌટામાં અને મોટા માર્ગ વિગેરે દરકે માર્ગમાં ધણા લોકો પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા યાવતુ પ્રપણા કરવા લાગ્યા-“આ પ્રમાણે નિશે હે દેવાનું પ્રિયો! વિહલ્લકુમાર મેચનક નામના ગંધહસ્તી પર અંતાપુર સહિત થઈને નીકળે છે એ સર્વ ઉપર પ્રમાણે કહેવું યાવતુ અનેક પ્રકારની ક્રીડાઓવડે કડા કરાવે છે. તેથી આ વિહલ્લકુમાર જ રાજ્યલક્ષ્મીના ફળને અનુભવતો વિચરે છે, પણ કૂણિકરાજા અનુભવતો નથી.” ત્યાર પછી તે પદ્માવતી દેવી (રાણી) ને આ વાત સાંભળી ત્યારે આવા પ્રકારનો યાવતુ વિચાર ઉત્પન્ન થયો કે “આ પ્રમાણે નિક્ષે વિહલ્લકુમાર સેચનક નામના ગંધહસ્તી ઉપર અંતપુર સહિત આરુઢ થઈને નીકળે છે, યાવતુ અનેક પ્રકારની ક્રીડાવડે ક્રીડા કરાવે છે, તેથી આ વિહલ્લકુમાર જ રાજ્યલક્ષ્મીના ળને અનુભવતા વિચરે છે, કુણિક રાજા અનુભ વતા નથી, તો અમારે આ રાજ્યવડે યાવતુ જનપદવડે કરીને પણ શું વિશેષ છે? જો અમારે સેચનક ગંધહસ્તી નથી તેથી કરીને મારે આ અર્થ કૂણિકરાજાને જણાવવો શ્રેયસ્કર છે." આ પ્રમાણે વિચાર કર્યો, વિચાર કરીને જ્યાં કિરાજા હતા ત્યાં તે આવી, આવીને બે હાથ મસ્તકે બેડી યાવતું આ પ્રમાણે બોલી-“આ પ્રમાણે નિત્યે હે સ્વામી ! વિહલ્લકુમાર સેચનક હાથીપર અંતાપુર સહિત આરુઢ થઈને નીકળે છે યાવતુ અનેક પ્રકારની ક્રીડાવડે ક્રીડા કરાવે છે. તો હે સ્વામી ! જો આપણી પાસે સેચનક ગંધહસ્તી. નથી તો પછી આપણા રાજ્યવડે યાવતુ જનપદવડે કરીને પણ શું?"ત્યારપછી કણિક રાજાએ પદ્માવતી દેવીના આ અર્થનો આદર કર્યો નહીં, મનમાં પણ સારો માન્યો નહીં. મૌન જ રહ્યો. ત્યારપછી તે પદ્માવતીદેવીએ વારંવાર કૂણિકરાજાને આ અર્થ જણાવ્યા કર્યો. ત્યાર પછી તે કૂણિકરાજાને પદ્માવતીદેવીએ વાંરવાર આ અર્થની વિનંતિ કરી ત્યારે એકદા કદાચિત તેણે વિહલ્લકુમારને બોલાવ્યો, બોલાવીને સેચનક નામના ગંધહસ્તી ની અને અઢાર સરના હારની માગણી કરી. ત્યારે તે વિહલકુમારે કુણિકરાજાને આ પ્રમાણે કહ્યું કે “આ પ્રમાણે નિશે હે સ્વામી ! શ્રેણિક રાજાએ જીવતાં જ મને સેચનક નામનો ગંધહસ્તી અને અઢાર સરનો હાર આપ્યું છે, તેથી હે સ્વામી ! જો તમે મને રાજ્યનો અર્ધ ભાગ આપો તો હું તમને સેચનક હાથી અને અઢાર સરનો હાર આપું. ત્યારપછી તે કુણિકરાજાએ વિહલ્લકુમારના આ અર્થનો આદર ન કર્યો, તેને મનમાં જાણ્યો પણ નહીં ત્યારપછી તે વિહલ્લકુમારને વિચાર થયો કે) કૃણિ કરાજા વારંવાર Page #21 -------------------------------------------------------------------------- ________________ 278 નિરાવલિયા 517 સેચનક ગંધહસ્તીને અને અઢાર સરના હારને આ પ્રમાણે ઝુંટવી લેવાની ઈચ્છા કરે છે, ગ્રહણ કરવાની ઈચ્છા કરે છે અને ખેંચી લેવા ઈચ્છે છે, તો તે કુણિકરાજા મારા સેચનક ગંધહસ્તીને અને અઢાર સરના હારને એ જ પ્રમાણે યાવતું ન ખેંચી લે તેટલામાં મારે સેચનક ગંધહસ્તીને અને અઢાર સરના હારને ગ્રહણ કરી અંતઃ પુરના પરિવાર તથા ભાંડ, પાત્ર, ઉપકરણ વિગેરે સહિત (લઈને) ચંપાનગરીથી બહાર નીકળીને વૈશાલી નગરીમાં આઈક ચેટક રાજા પાસે જઈને રહેવું યોગ્ય છે. એ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને કૂણિકરાજાના અંતરને જોતો રહ્યો. ત્યારપછી તે વિહલ્લકુમારે એકદા કદાચિતુ. કુણિ કરાજાનું આંતરું જાણયું, તે સેચક ગંધહસ્તીને અને અઢારસરના હારને ગ્રહણ કરી અંતઃપુરના પરિવારથી પરિવરી ભાંડ, પાત્ર, ઉપકરણ વિગેરે સહિત ચંપાનગરીથી નીકળ્યો, નીકળીને જ્યાં વૈશાલી નગરી હતી ત્યાં આવ્યો. આવીને વૈશાલીનગરીમાં આયેક ચેટક રાજા પાસે જઈને રહ્યો. ત્યારપછી તે કૂણિકરાજાએ આ વાત જાણી વિચાર કર્યો કે-“આ પ્રમાણે નિચે વિહલ્લકુમાર મારા જાણવામાં ન આવે તેમ સેચનક ગંધ હસ્તીને અને અઢાર સરના હારને લઈને અંતપુરના પરિવારથી પરિવરી પાવતુ આર્યક ચેટકરાજા પાસે જઈને રહ્યો છે, તેથી નિક્ષે મારે મેચનક ગંધહસ્તી અને અઢાર સરના હારને માટે દૂતને મોકલવો શ્રેયકારક છે.” તેણે દૂતને બોલાવીને કહ્યું- તું વૈશાલી નગરીમાં જા. ત્યાં આઈક ચેટકરાજાને બે હાથ જોડી વધાવીને આ પ્રમાણે કહે કેનિએ હે સ્વામી! કૃણિકરાજા વિજ્ઞપ્તિ કરે છે કે આ વિહલ્લકુમાર કૃષિકરાજાને જણાવ્યા વિના સેચનક ગંધહસ્તીને અને અઢાર સરના. હારને લઇને શીઘ અહીં આવ્યો છે. તેથી હે સ્વામી! તમે કૂણિકરાજા ઉપર અનુ ગ્રહ કરી સેચનક ગંધહસ્તી અને અઢારસરો હાર કૂણિક રાજાને આપો અને વિહલ્લ કુમારને પણ પાછો મોકલો.” ત્યારપછી તે ચેટકરાજાએ તે દૂતને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! જેમ કૃષિકરાજા શ્રેણિકરાજાનો પુત્ર, ચેલણાદેવીનો આત્મજ અને મારો દૌહિત છે, તેમ જ વિહલ્લકુમાર પણ શ્રેણિકરાજાનો પુત્ર, ચેલણા દેવીનો આત્મજ અને મારો દૈહિત છે. શ્રેણિકરાજાએ જીવતાં જ વિહલ્લકુમારને સેચનક ગંધહસ્તી અને અઢારસરનો હાર પ્રથમથી જ આપ્યો છે. તેથી જો કણિકરાજા વિહલ્લકુમારને રાજ્ય વિગેરેનો અર્ધ ભાગ આપે તો હું સેચનક હાથી અને અઢાર સરનો હાર શિકરાજાને અપાવું અને વિહલ્લકુમારને મોકલું.” આ પ્રમાણે કહીને દૂતનો સત્કાર કર્યો. સન્માન કર્યું અને વિદાય કર્યો. ત્યારપછી તે દૂત કણિક રાજાની આ આજ્ઞાને બે હાથ જોડી યાવતુ અંગીકાર કરી જ્યાં પોતાનું ઘર હતું ત્યાં આવ્યો. આવીને ચિત્ર દૂતની જેમ યાવતું (ચેટક રાજા પાસે જઈ તેને વધાવીને આ પ્રમાણે બોલ્યો, “નિશે હે સ્વામી! કૃણિકરાજા વિજ્ઞપ્તિ કરે છે કે આ વિહલકુમાર મને જણાવ્યા વિના અહીં આવ્યો છે વિગેરે તે જ પ્રમાણે (ઉપર પ્રમાણે) કહેવું યાવતું ગંધહસ્તી ને હાર આપો અને વિહલ્લકુમારને પાછો મોકલો.” ત્યારપછી તે દૂત ચેટકરાજાએ વિદાય કર્યો. જ્યાં ચતુર્ઘટ એટલે ચાર દિશા માં ચાર ઘંટાઓ જે રથને બાંધેલી છે એવો અશ્વરથ હતો ત્યાં આવ્યો. આવીને ચતુર્ઘટ અશ્વ રથ ઉપર આરૂઢ થયો. વૈશાલીનગરી ના મધ્ય મધ્ય ભાગે કરીને નીકળ્યો. નીકળીને . માર્ગ માં શુભ વસતિ વડે અને પ્રાતરાશ વડે યાવતું વધાવીને આ પ્રમાણે બોલ્યો- “આ પ્રમાણે નિચે હે સ્વામી! ચેટકરાજા આજ્ઞા કરે છે કે-જેમ શિકરાજા શ્રેણિકરાજાનો પુત્ર, . Page #22 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧ ચેલણાદેવીનો આત્મજ અને મારી દૌહિત્ર છે, તે જ પ્રમાણે વિઠલ્લકુમાર પણ છે વિગેરે સર્વ કહેવું યાવતુ વિહલ્લકુમારને હું મોકલું. તો હે સ્વામી! ચેટકરાજા સેચનક ગંધહસ્તી ને અને અઢાર સરના હારને આપતા નથી તથા વિહલકુમારને મોક લતા નથી. અહીં વસતિ એટલે માર્ગમાં વિશ્રાંતિ લેવાનું સ્થાન અને પ્રાતરાશ એટલે સૂર્યોદયથી આરંભી ને બે પહોર સુધીમાં ભોજન કરવાનો સમય, સુખકારક આ વડે વિશ્રાંતિ લેતો ને ભોજન કરતો ચંપા) નગરીમાં આવ્યો, કૂણિકરાજાને જોયો, તેને જય અને વિજયવડે વધાવી તે દૂત જે બોલ્યો તે બતાવે છે. આ પ્રમાણે નિચે હે સ્વામી ! વિગેરે પૂર્વવતુ ત્યારપછી તે કૂણિકરાજાએ બીજા દૂતને બોલાવી આ પ્રમાણે કહ્યું, “હે દેવાનું પ્રિય તે વૈશાલીનગરીએ જા. ત્યાં તું મારા માતામહ ચેટકરાને યાવતુ આ પ્રમાણે કહેજે કેનિશે હે સ્વામી ! કૂણિકરાજા આપને વિજ્ઞપ્તિ કરે છે કે જે કોઈ રત્નો ઉત્પન્ન થાય તે સર્વ રાજકુળમાં જ રહેનારાં હોય છે, તો શ્રેણિ કરાજા રાજ્યલક્ષ્મીને કરતા અને પાળતા હતા ત્યારે તેને બે રત્ન ઉત્પન્ન થયાં હતાં, તે આ પ્રમાણે-સેચનક નામનો ગંધહસ્તી અને અઢાર સરનો હાર. તો હે સ્વામી! તમે રાજકુલની પરંપરાથી ચાલી આવતી સ્થિતિનો લોપ ક્યાં વિના સેચનક ગંધહસ્તી અને અઢાર સરનો હાર કૂણિક રાજાને પાછો સોંપો અને વિહલ્લકુમારને મોકલો. ત્યારપછી તે દૂત કૃણિક રાજાની આજ્ઞાથી તે જ પ્રમાણે જઈ યાવતુ વધાવીને આ પ્રમાણે બોલ્યો“નિશ્ચે હે સ્વામી ! કણિક રાજા વિપ્તિ કરે છે કે-જે કોઈ રત્નો યાવતુ વિહલ્લકુમારને. મોકલો.”ત્યારપછી તે ચેટકરાજાએ તે દૂતને આ પ્રમાણે કહ્યું- “હે દેવાનુપ્રિય ! જેમ કુટિરાજા શ્રેણિકરાજાનો પુત્ર અને ચેલણાદેવીનો આત્મજ(તેમ જ વિહલ્લકુમાર પણ) છે વિગેરે પ્રથમની જેમ કહેવું. ત્યારપછી તે કુહિક રાજા તે દૂતની પાસે આ અર્થ સાંભળીને હૃદયમાં ધારીને તત્કાળ ક્રોધ પામ્યો. યાવતુ ક્રોધની જ્વાળાવડે દેદીપ્યમાન થઈ તેણે ત્રીજા દૂતને બોલા. વ્યો. બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય ! તું વૈશાલી નગરીમાં જા. ત્યાં ડાબા પગવડે ચેટકરાજાના પાદપીઠ ને આક્રમણ કર, ભાલાના અગ્રભાગ વડે લેખને આપજે. આપીને તત્કાળ ક્રોધ પામી યાવતું ક્રોધની જ્વાળાવ દેદીપ્યમાન થઈ ત્રણ વળીયાવાળી ભૃકુટિને કપાળમાં ચડાવી ચેટકરાજાને આ પ્રમાણે કહેજે-હે ચેટકરાજા ! મૃત્યુની પ્રાર્થના કરનાર ! ખરાબ લક્ષણવાલા! યાવતુ લજ્જા રહિત ! આ કૃષિકરાજા આજ્ઞા કરે છે કે - કૂકિરાજાને સેચક ગંધહસ્તી અને અઢાર સરનો હાર આપ અને વિહલ્લકુમારને મોકલ.અથવા યુદ્ધ કરવા તૈયાર થઈને રહે. આ કૂણિકરાજા સૈન્ય સહિત, વાહન સહિત અને અંધાવાર સહિત યુદ્ધમાં સજ્જ થઈ અહીં શીધ્રપણે આવે છે. ત્યારપછી તે દૂત બે હાથ જોડી તે જ પ્રકારે ધાવતુ જ્યાં ચેટકરાજા હતા ત્યાં આવ્યો. આવીને બે હાથ જોડી થાવતુ વધાવ્યા. વધાવીને આ પ્રમાણે બોલ્યો-“હે સ્વામી ! આ મારી વિનયની પ્રતિ પત્તિ છે. હવે કૂણિકરાજાની આજ્ઞા પ્રમાણે કરું છું.” એમ કહી ડાબા પગ વડે ચેટક રાજાના પાદપીઠને દબાવ્યું, દબાવીને તત્કાલ ક્રોધ પામી ભાલાના અગ્રભાગવડે લેખ આપ્યો. અને તે જ પ્રમાણે કહ્યું યાવતુ કૂણિકરાજા બલ, બાહન અને અંધાવાર સહિત અહીં શીધ આવે છે. ત્યારપછી તે ચેટકરાજાએ તે દૂતની પાસેથી આ અર્થ સાંભળીને હ્યદયમાં ધારીને Page #23 -------------------------------------------------------------------------- ________________ 280 નિરયાવલિયા 1/17 તત્કાલ ક્રોધ પામી યાવતુ ભૃકુટિ ચડાવી આ પ્રમાણે કહ્યું " કૂણક રાજાને સેચનક ગંધહસ્તી અને અઢાર સરનો હાર હું નહીં આપું, તેમ જ વિહલકુમારને નહીં મોકલું. આ હું યુદ્ધ કરવા સજ્જ થઈને રહ્યો છું. " એમ કહી તે દૂતને સત્કાર કર્યા વિના સન્માન કર્યા વિના પાછળના દ્વારા માર્ગે કાઢી મૂકાવ્યો. [18] ત્યારપછી તે કૂણિકરાજાએ તે દૂતની પાસે આ અર્થ સાંભળી હૃદયમાં ધારી તત્કાલક્રોધપામી કાલાદિક દશ કુમારોને બોલાવ્યા,બોલાવીને આ પ્રમાણે કહ્યું " નિશે હે દેવાનુપ્રિયાવિહલ્લકુમાર મારા અજાણતાં જ મેચનક ગંધહસ્તી, અઢાર સરનો હાર, અંતઃપુરનો પરિવાર અને ભાંડ પાત્ર વિગેરે ઉપકરણ લઈને ચંપાનગરીથી નીકળ્યો. નીકળીને વૈશાલી નગરીમાં આર્યક ચેટકરાજા પાસે યાવતું જઈ રહ્યો છે. ત્યારપછી તે સેચનક ગંધહસ્તી અને અઢાર સરના હાર માટે બે દૂતો મોકલ્યા. તેમનો ચેટકરાજાએ આ કારણે કરીને નિષેધ કર્યો. ત્યારપછી મેં ત્રીજો દૂત મોકલ્યો. તેને સત્કાર સન્માન કર્યા વિના પાછલા બારવડે કાઢી મૂક્યો. તેથી હે દેવાનુપ્રિયો ! આપણે ચેટકરાજાની યાત્રા પ્રહણ કરવી-એની પાસે જવું તે શ્રેયકારક છે. અર્થાત્ તેની સાથે યુદ્ધ કરવું તે જ કલ્યાણકારક છે.” ત્યારપછી કાલાદિક દશ કુમારોએ કૃણિકરાજાના આ અર્થને વિનય વડે અંગી કાર કર્યો. ત્યારપછી તે કૂણિકરાજાએ કાલાદિક દશ કુમારોને આ પ્રમાણે કહ્યું “હે દેવાનુ પ્રિયો ! તમે પોતપોતાના રાજ્યમાં જાઓ. અને સ્નાન વિગેરે યાવતુ પ્રાયશ્ચિત કરી શ્રેષ્ઠ હતીના અંધપર આરુઢ થઈ તમે દરેક દરેક ત્રણ હજાર હાથી, ત્રણ હજાર રથ, ત્રણ હજાર અશ્વ અને ત્રણ કરોડ મનુષ્ય સાથે પરિવર્યા સતા સર્વ સમૃદ્ધિવડે યાવતુ વાજિત્ર ના શબ્દવડે પોતપોતાના નગરમાંથી નીકળી. નીકળીને મારી પાસે પ્રગટ થાઓ-આવો. ત્યારપછી તે કાલાદિક દશ કુમારો કૂણિકરાજાના આ અર્થને સાંભળી પોત પોતાના રાજ્યને વિષે જઈ તે દરેકે દરેકે સ્નાનવિગેરે કર્યું યાવત ત્રણ કોટિ મનુષ્યની સાથે પરિવય સતા સર્વ સમૃદ્ધિવડે યાવતું વાજિત્રના શબ્દવડે પોતપોતાના નગરો માંથી નીકળ્યા. નીકળીને જ્યાં અંગદેશ હતો,જ્યાં ચંપાનગરી હતી અને જ્યાંકૂણિક રાજા હતો, ત્યાં આવ્યા અને બે હાથ મસ્તકે જોડી કૂણિકરાજાને વધાવ્યો. ત્યારપછી તે કૂણિક રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીનેઆપ્રમાણેકહ્યું “હે દેવાનપ્રિયો ! શીધ પણે અભિષેક કરાયેલા હસ્તીરત્નને લાવો. અશ્વ, હાથી અને રથ વિગેરે ચતુરંગી સેના ને તૈયાર કરો. કરીને આ મારી આજ્ઞાને પાછી સોંપો.” તે સાંભળી તેમણે તેમ કર્યું યાવતુ તેની આજ્ઞા પાછી સોંપી. ત્યારપછી તે કૂણિક રાજા જ્યાં સ્નાન કરવાનું ઘર હતું ત્યાં આવ્યો. યાવતુ ત્યાંથી નીકળીને જ્યાં બહારની ઉપસ્થાનશાળા હતી ત્યાં આવી ચાવતુ તે રાજા હસ્તીરત્ન ઉપર આઢ થયો. ત્યારપછી તે કુણીકરાજા ત્રણ હજાર હાથી ઓ સહિત યાવતુ વાજિંત્રના શબ્દસહિત ચંપાનગરીના મધ્યભાગે કરીને નીકળ્યો, નીકળીને જ્યાં કાલાદિક દશકુમારો હતા ત્યાં આવ્યો, આવીને કાલાદિક દશ કુમારોની સાથે એકત્ર મળ્યો. ત્યાર પછી તે કૂકિરાજા તેત્રીશ હજાર હાથી, તેત્રીશ હજાર અશ્વ, તેત્રીશ હજાર રથઅને તેત્રીશ કોટિ મનુષ્યની સાથે પરિવર્ષો સુતો સર્વ સમૃદ્ધિવડે યાવતુ વાજિત્રના શબ્દવડે સહિત શુભ એવા નિવાસસ્થાન અને ભોજન કરીને તેમ જ દુઃખ ઉપજે તેવા મોટા પ્રમાણ Page #24 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન 281 રહિત વચ્ચે વચ્ચે નિવાસ કરતો કરતો અંગદેશની મધ્યે થઈને જ્યાં વિદેહ દેશ હતો અને જ્યાં વૈશાલી નગરી હતી ત્યાં જવા નીકળ્યો-ગયો. ત્યાર પછી તે ચેટકરાજાએ આ કથાનો અર્થ પ્રાપ્ત કર્યો ત્યારે નવ મલકી જાતિના. અને નવ લેચ્છ કિી જાતિના કાશીદેશ અને કોશલદેશના અઢારે ગણરાજાઓને બોલા વ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું -" નિશે હે દેવાનુપ્રિયો ! વિહલ્લકુમાર કૃષિકરાજાને જણાવ્યા વિના સેચનક ગંધહસ્તીને અને અઢાર સરના હારને લઈને અહીં શીધ આવ્યો છે. ત્યારપછી કૂકિરાજાએ સેચનક ગંધહસ્તી અને અઢાર સરના હારને માટે મારી પાસે ત્રણ દૂતો મોકલ્યા. તેઓને મેં આ કારણે એટલે તુલ્ય નાત્રકના સંબંધને કારણે નિષેધ કર્યો છે. તેથી તે કણિ કરાજા મારા આ અર્થને અંગીકાર નહીં કરીને ચતુરંગી સેનાની સાથે પરિ વય સતો યુદ્ધ કરવા સજ્જ થઈ અહીં શીધ્રપણે આવે છે. તો શું છે દેવાનુપ્રિયો ! મેચનક ગંધહસ્તી અને અઢાર સરનો હાર આપણે કણિકરાજાને પાછો આપશું? અને વિહલ્લ કુમારને મોકલશું? કે તેની સાથે યુદ્ધ કરશું?” ત્યારપછી નવ મલ્લકી જાતિના અને નવ લેચ્છકી જાતિના કાશીદેશના અને કોશલ દેશના અઢાર ગણરાજાઓએ ચેટકરાજાને આ પ્રમાણે કહ્યું કે-“હે સ્વામી ! આ વાત મુક્ત નથી, પ્રતીતિવાળી. નથી અને રાજાને દેશ પણ નથી કે સેચનક ગંધહસ્તી. અને અઢાર સરનો હાર કૂણિકરાજાને મોકલવો, અને શરણે આવેલા વિહલ્લકુમારને મોકલવો. તો જો કૃષિકરાજ ચતુરંગી સેના સાથે પરિ વર્યો હતો યુદ્ધ કરવા સજ્જ થઈ અહીં શીધ્રપણે આવે છે તો અમે કૂકિરાજાની સાથે યુદ્ધ કરશે. ત્યારપછી તે ચેટક રાજાએ તે નવ મલકી જાતિના અને નવ લેચ્છકી જાતિના કાશી અને કોશલ દેશના અઢારે ગણરાજાઓને આ પ્રમાણે કહ્યું-“ જો હે દેવાનુપ્રિયો ! તમે કૂણિકરાજાની સાથે યુદ્ધ કરવાના હો તો હે દેવાનુપ્રિયો ! તમે તમારા પોતપોતાના રાજ્યમાં જાઓ, અને સ્નાન વિગેરે કરી કાલાદિક કુમાર જેમ કણિકરાજા પાસે ગયા તેમ તમે મારી પાસે. તૈયાર થઈને આવો.” ત્યારે તેઓએ પણ તે જ પ્રમાણે આવી યાવત્ ચેટકરાજાને જય અને વિજયવડે વધાવ્યા. ત્યારપછી તે ચેટકરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું અભિષેક કરેલા હાથીને તૈયાર કરીને લાવો વિગેરે સર્વ કણિકની જેમ કહેવું. યાવતુ તે હાથીપર ચડ્યા. ત્યારપછી તે ચેટકરાજા ત્રણ હજાર હાથી સહિત કૂણિકની જેમ થાવત વૈશાલીનગરીના મધ્ય ભાગે થઈને નીકળ્યા; નીકળીને જ્યાં તે નવ મલ્લકી, જાતિ ના અને નવ લેચ્છકી જાતિના કાશી અને કોશલ દેશ ના અઢારે ગણરાજાઓ હતા ત્યાં આવ્યા. ત્યારપછી તે ચેટકરાજા સત્તાવન હજાર હાથી, સત્તાવન હજાર ઘોડા, સત્તાવન હજાર રથ અને સત્તાવન કોટિ મનુષ્યની સાથે પરિવર્યા સતા સર્વ સમૃદ્ધવડે યાવતુ વાજિત્રના શબ્દવડે શુભ એવા નિવાસસ્થાન અને ભોજન કરતા કરતા ઘણા લાંબા પ્રયાણ વિના આંતરે આંતરે નિવાસ કરતા કરતા વિદેહ દેશના મધ્ય ભાગે થઈને જ્યાં દેશનો છેડોહતો ત્યાં આવ્યા.આવીને અંધાવાર સ્થાપન કર્યો. કરીને કૂણિકરાજાની રાહ જોતા યુદ્ધમાં સજ્જ થઈને રહ્યા. ત્યારપછી તે કૂકિરાજા સર્વ સમૃદ્ધિ સહિત યાવતું વાજિત્રના શબ્દ સહિત જ્યાં તેના દેશનો છેડો હતો ત્યાં આવ્યો. આવીને ચેટકરાજાથી એક યોજન દૂર અંધાવારનું Page #25 -------------------------------------------------------------------------- ________________ 282 નિરયાવલિયાણું-૧/૧૮ સ્થાપન કર્યું. ત્યારપછી, તે બન્ને રાજાએ રણભૂમિને સજ્જ કરાવી, સજ્જ કરાવીને રણભૂમિમાં ગયા. ત્યારપછી તે કૃષિકરાજાએ તેત્રીશ હજાર હાથીવિગેરે યાવતું તેત્રીશ કોટિ મનુષ્યોનું ગળ્યુહ રચ્યું. રચીને તે ગરુડધૂતવડે રથમુશલ સંગ્રામમાં ઉતર્યોઆવ્યો. ત્યાર પછી તે ચેટકરાજાએ સત્તાવન હજાર હાથી વિગેરે યાવતુ સત્તાવન કોટિ મનુષ્યોવડે શકટયૂહ રચ્યું. રચૂને શકટયૂહરડે રથમુશલ સંગ્રામમાં આવ્યા. ત્યાર પછી તે બન્ને રાજાના સૈનિકો બઝર પહેરી તૈયાર થયા. યાવતુ તેઓએ આયુઘ અને પ્રહરણ ગ્રહણ કર્યા, ફલાંને હસ્તપાશરુપ કય, ખડુંગને મ્યાનમાંથી બહાર ખેંચ્યાં, ભાથા ને ખભાઉપર લટકાવ્યાં, ધનુષને પ્રત્યંચા સહિત કર્યા બાણોને ભાથામાંથી બહાર ખંચ્યાં, બરછી વિગેરેને ઉછાલવા લાગ્યા, સાથળે બાંધેલા ઘુઘરાને દૂર કર્યા, શીધ્રપણે વાજિત્રોને વગાડવા લાગ્યા, મોટા ઉત્કૃષ્ટ સિંહનાદ જેવા શબ્દો અને કલકલ શબ્દો કરવા લાગ્યા તેથી જાણે કે તેઓ સમુદ્રની જેવી ગર્જના કરતા હોય તેમ સર્વ સમૃદ્ધિ સહિત યાવતુ વાજિત્રના શબ્દ સહિત અશ્વારો સાથે, હાથીના સ્વારોની સાથે, રથિકો. રથિકોની સાથે અને પત્તિઓની સાથે એમ પરસ્પર એક બીજા સાથે યુદ્ધ કરવા લાગ્યા. ત્યારપછી તે બન્ને રાજાના સૈનિકો પોતાના સ્વામીની આજ્ઞામાં રક્ત હોવાથી - મોટા જનક્ષયને કરતા, જનોના વધને કરતા, જનોના મદનને કરતા, લોકોના સંવર્તક વાયુની જેમ એટલે સંવર્તક વાયુ જેમ ચોતરફથી વસ્તુને એકત્ર કરે તેમ લોકોને ઉપરા ઉપરિ એકત્ર કરતા, નૃત્ય કરતા કબંધ વડે અને હાથમાંથી પડી ગયેલા વાર વડે રણભૂ મિને ભયંકર કરતા તથા રુધિરના કાદવને કરતા સતા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ત્યાર પછી તે કાલકુમાર ત્રણ હજાર હાથી સહિત યાવતુ ત્રણ કોટિ મનુષ્ય સહિત ગરુડયૂહ વડે પોતાના અગ્યારમા ભાગના સૈન્યવડ કુણિકરાજાની સાથે રહીને રથયું શલ સંગ્રામ માં યુદ્ધ કરતો હણાયો, મથન કરાયો, જેમ ભગવાને કાલીદેવીને કહ્યું હતું તેમ સર્વ કહેવું યાવતુ તે જીવિતથી દૂર થયો. તો આ પ્રમાણે નિશે હે ગૌતમ! કાલ કુમાર આવા પ્રકારના આરંભે કરીને વાવતું આવા પ્રકારના અશુભ એવા કરેલા કર્મના સમૂહે કરીને કાલ. સમયે મરણ પામીને ચોથી પંકપ્રભા નામની નરકની પૃથ્વીમાં હેમાભ નામના નરકા વાસમાં નારકીપણે ઉત્પન્ન થયો. [19] “હે ભગવાન! કાલકુમાર ચોથી પૃથ્વીથી આંતરા રહિત ઉદ્વરીને નીકળીને ક્યાં જશે? અને ક્યાં ઉત્પન્ન થશે?” “હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં જે ઉંચા ધનાઢ્યનાં કુળો છે ત્યાં ઉત્પન્ન થશે વિગેરે દ્દઢપ્રતિજ્ઞની જેમ કહેવું. યાવતુ દીક્ષા લઈને સિદ્ધ થશે, બૂદ્ધ થશે. વાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. અધ્યયન નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર | (અધ્યયન-ર-સુકાલ) [૨૦]“જો હે ભગવાન ! શ્રમણ ભગવાન યાવતુ મોક્ષને પામેલા શ્રી મહાવીર સ્વીમીએ નિયાવલિકાના પ્રથમ અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો હે ભગવાન! બીજા અધ્યયનનો ક્યો અર્થ કહ્યો છે? “આ પ્રમાણે નિશે હે જબૂ! તે કાલે તે સમયે ચંપા નામની નગરી હતી. પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. કૂણિક નામે રાજા હતો. તેને પદ્માવતી નામની દેવી હતી. તે ચંપાનગરીમાં શ્રેણીકરાજાની ભાય કુટિરાજાની માતા સુકાલી નામની Page #26 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨ 283 દેવી અતિ કોમલ અંગવાળી હતી. તે સુકાલી દેવીનો પુત્ર સુકાલ નામનો કુમાર હતો. તે અતિ કોમલ અંગવાળો હતો. ત્યારપછી તે સુકાલ કુમાર એકદા કદ્યચિત્ ત્રણ હજાર હાથીઓ વિગેરે સહિત કાલકુમારની જેમ સમગ્ર વૃત્તાંત તે જ પ્રમાણે કહેવો યાવતું મહાવિદેહ ક્ષેત્રમાં સર્વ દુઃખનો અંત કરશે. 2. અધ્યયન-૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનવથી૧૦) [21] એ પ્રમાણે બાકીના પણ આઠ અધ્યયનનો જાણવા. વિશેષ એકે કુમારના સરખા નામવાળી તેમની માતાઓ જાણવી. અધ્યયન ૩થી૬૦ની બુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ 19 નિરયાવલિયાણંગુર્જરછાયપૂર્ણ ઉવંગ-૮ની ગુર્જરછાયાપૂર્ણ Page #27 -------------------------------------------------------------------------- ________________ ॐ नमो अभिनव नाणस्स 乔乔未来养朱 ShI9hna mii 112nR H1c17e lle શ્રી પાર્શ્વ પદ્માવતી જૈન સંઘ પારૂલનગર, ભૂયંગદેવ, અમદાવાદ 1-1715K h13 Hlcile