Page #1
--------------------------------------------------------------------------
________________
| I નમો નમો નમૂનર્વસાસ ..
આગમસ
સટીક અનુવાદ
(૧૬)
અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર
Page #2
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ:
આગમસટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૧૬ માં છે...
વિપાકશ્રુત, ઓપપાતિક
- અનુવાદ-શ્રેણીના સર્જક :
૦ બે આગમ સૂત્રો-સંપૂર્ણ... –– વિપાશ્રુત-અંગમ-૧૧
અને
મુનિ દીપરત્નસાગર
તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્રવાર
૨૦૬૬ કા.સુ.પ
– – ઓપપાતિક-ઉપાંગસૂત્ર-૧
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦
– X
- X
- X
- X
- X
- X
- X
–
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર,
ખાનપુર, અમદાવાદ.
& ટાઈપ સેટીંગ
-: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ| નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. |III ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 III Tel. 079-25508631
[16/1].
Page #3
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
આગમસૂત્ર સટીક અનુવાદ
所以級機器
0 વંદના એ મહાન આત્માને છે
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના
ચરણ કમળમાં સાદર કોટીશ વંદના
આગમ સટીક અનુવાદના
આ ભાગ [૧૬] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પપૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રી આ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ
તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર છે
શ્રી અઠવાલાઈન્સ જૈન જે.મૂ.પૂ.સંઘ છે મા તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ટ્રસ્ટ
સુરત
0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.
જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી.
ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
Page #4
--------------------------------------------------------------------------
________________
દ્વવ્યસહાયકો
(અનુદાન દાતા,
અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા
સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ
શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની
જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત.
૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની
પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે
નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ
બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ
પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #5
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
| પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ
આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
- સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની
પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
|
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #6
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના
સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા
સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી !
- “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ.
(૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત
ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત.
-
-
-
-
-
-
Page #7
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાધ્વીશ્રી હિતજ્ઞાશ્રીજી મની પ્રેરણાથી
“શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરત્ના સાધ્વીશ્રી પૂર્ણપ્રજ્ઞાથીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,' મુંબઈ
આગમ-સટીક અનુવાદ સહાયકો
(૧) પ.પૂ. ભગવતીજી દેશનાદક્ષ આદેવશ્રી નરદેવસાગરસૂરિજી મળ્યાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ ની પ્રેરણાથી “અભિનવ જૈન શ્વેભૂપૂ॰ સંઘ,'' અમદાવાદ.
-
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આદેવશ્રી મુનિચંદ્રસૂરિજી મની પ્રેરણાથી “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,'' ભીલડીયાજી.
(૪) ૫.પૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સા૰ સૂર્યપ્રભાશ્રીજી મની પ્રેરણાથી – શ્રી ભગવતી નગર ઉપાશ્રયની બહેનો,' અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધર્માશ્રીજી મ૦ના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વીશ્રી પ્રતિધર્માશ્રીજી મની પાવન પ્રેરણાથી.
- (૧) શ્રી પાર્શ્વભક્તિ શ્વેભૂપૂ॰ જૈનસંઘ, ડોંબીવલી.
- (૨) શ્રી રાજાજી રોડ શ્વેભૂપ્ તપા૰ જૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમણીવર્યાશ્રી સૌમ્યગુણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શ્વેભૂપૂ જૈનસંઘ,' પાલડી, અમદાવાદ.
Page #8
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
-
-
- -
- -
-
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક
કુલ પ્રકારનોનો અંક ૩૦૧
-માલુiળ-મૂe.
૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं
૪૬ પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
- આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે.
રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #10
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसइक्रोसो
૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
– વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના
६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ.
Page #11
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે.
હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે.
આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
- આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે.
મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
૧૦. આગમ સટીક અનુવાદ
૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે.
- x
–
–
આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી
- X - X –
Page #13
--------------------------------------------------------------------------
________________
G
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
- આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
– શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
– આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ -
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
- સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ
(9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૬
(૮) જિનભક્તિ સાહિત્ય -
• चैत्यवन्दन पर्वमाला
• चैत्यवन्दनसंग्रह - तीर्थजिन विशेष
• चैत्यवन्दन चोविसी
૦ ચૈત્યવંદન માળા
આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પર્વતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂપ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ
સંગ્રહ છે.
d શત્રુંજય ભક્તિ
• शत्रुञ्जय भक्ति
૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય
૦ ચૈત્ય પરિપાટી
(૯) પ્રકીર્ણ સાહિત્ય -
૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી
૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી
આગમસૂત્ર સટીક અનુવાદ
૦ અભિનવ જૈન પંચાંગ
• अभिनव जैन पञ्चाङ्ग
૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી
૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો
૦ શ્રી જ્ઞાનપદ પૂજા
૦ કાયમી સંપર્ક સ્થળ
૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા
(૧૦) સૂત્ર અભ્યાસ-સાહિત્ય -
૦ જૈન એડ્યુકેશનલ સર્ટિફિકેટ કોર્સ
.
પ્રતિક્રમણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
= = X =
E
G
મ
Page #16
--------------------------------------------------------------------------
________________
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
૧૧-વિપાકદશાંગ ગ્ર
અનુવાદ તથા ટાનુસારી વિવેચન
( કલમ-૧૪)
૦ આ ભાગમાં બે આગમોનો સમાવેશ કરાયેલો છે. આગમ-૧૧ અને ૧૨. અંગસૂત્ર ક્રમ-૧૧ અને ઉપાંગ સૂત્ર ક્રમ-૧. આ આગમોના પ્રાકૃત નામો અનુક્રમે વિવા* જૂથ અને વવાઝું છે. તેને સંસ્કૃતમાં વિપાશુત અને આપઘાત કહે છે. વ્યવહારમાં તે વિપાકસૂત્ર અને વિવાઈ કે ઔપપાતિક નામે પણ ઓળખાય છે.
- વિપાક-રંગસૂત્રમાં બે શ્રુતસ્કંધ છે. બંને શ્રુત-સ્કંધમાં દશ-દશ અધ્યયનો છે, કુલ વીશ અધ્યયનો છે. મુખ્યત્વે ધર્મકથાનુયોગવાળા આ આગમમાં દુ:ખ [અશુભ અને સુખ [શુભ વિપાકને જણાવેલ છે. અશુભ કર્મના વિપાકમાં કિંચિત્ દ્રવ્યાનુયોગ અને શુભકર્મના વિપાકમાં કિંચિત્ ચરણકરણાનુયોગ સમાવિષ્ટ છે.
ઉવવાઈ-ઉપાંગસૂત્રમાં કોઈ શ્રુતસ્કંધ, અધ્યયન કે ઉદ્દેશા નથી, સૂર-સમૂહ જ છે. આ સૂત્ર ધર્મકથાનુયોગ રૂપે પ્રસિદ્ધ છે. પણ તેમાં ચરણકરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ પણ જોવા મળે છે. આ સૂત્રની વિશેષતા એ છે કે – તેના વિવિધ વર્ણનોનો સાક્ષી પાઠ આગમોમાં અનેક સ્થાને જોવા મળે છે. જેમકે નહીં ૩થgs, નg afrણ આદિ.
• અહીં “વિપાકશ્રુત” શબ્દનો શો અર્થ છે ? વિપાક-પુણ્ય, પાપરૂપ કર્મફળ, તેને પ્રતિપાદન કરનાર શ્રુત-આગમ તે વિપાકશ્રુત. આ બાર ગરૂપ પ્રવચન પુરુષનું અગીયારમું અંગ છે. આ શાસ્ત્રમાં શિષ્ટ સિદ્ધાંત પરિપાલનાર્થે મંગલ-સંબંધ-અભિધેયપ્રયોજન ચારે કહેવા જોઈએ. તેમાં આ શાસ્ત્ર જ સમગ્ર કલ્યાણને કરનાર સર્વજ્ઞો શ્રતપણે ચેલું હોવાથી ભાવમંદીરૂપ છે, તેથી સ્વયં મંગલરૂપ છે. તેથી અહીં જુદું મંગલ બતાવેલ નથી. શુભાશુભ કર્મનો વિપાક તે અભિધેય છે તે શાસ્ત્રના નામથી જ જણાઈ છે. શ્રોતામાં રહેલ અનંતર પ્રયોજન કર્મના વિપાકનું જ્ઞાન શાસ્ત્રના નામથી જ જણાય છે. કેમકે કર્મના વિપાકને જણાવનાર શ્રુત સાંભળવાથી જ શ્રોતાને પાયે કર્મ વિપાકનું જ્ઞાન થાય છે. પરંપર પ્રયોજન શ્રોતાને મોક્ષ પ્રાપ્તિરૂપ છે, જે આપ્ત પ્રણીતતાથી સ્પષ્ટ છે. કેમકે આપ્તપુરુષો મોક્ષનું સાધક ન હોય તેવા શાસ્ત્રને કહેવામાં ઉત્સાહિત હોતા નથી, તેવી ચનાથી આવને હાનિ થાય છે. ગ્રંથનો ઉપાયોપેય સંબંધ ગ્રંથના નામથી જ જણાઈ આવે છે તે એ કે - શાસ્ત્ર ઉપાય રૂપ છે, કર્મવિપાકનું જ્ઞાન ઉપેય છે
5 શ્રતસ્કંધ-૧, દુઃખવિપાક .
- 0 - 0 - 0 - 0 - 0 – • સૂત્ર-૧ :
તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી. વર્ણવો. પૂણભદ્ર ચૈત્ય હતું. તે કાળે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય આર્ય સુધમાં અણગાર, જાતિસંપme હતા, વણવો. ચૌદપૂન ચાર જ્ઞાન સહિત, ૫oo અણગારો સાથે પરીવરી પૂવનુપૂર્વ યાવતુ પૂર્ણભદ્ર શૈલ્ય યથાપતિ વગહ લઈ યાવતુ વિચરતા હતા.. પરદા નીકળી, ધમને સાંભળી, અવધારી, જે દિશામાંથી આવેલ તે દિશામાં પાછા ગયા.
તે કાળે સમયે આર્ય સુધમના શિષ્ય આર્ય જંબૂ આણગાર, જે સાત હાથ ઉંચા તથા ગૌતમસ્વામીની જેમ ચાવતું ધ્યાન રૂપી કોઠામાં રહી વિચરતા હતા. ત્યારે આર્ય જંબૂ અણગારે જાતાશ્રદ્ધ થઈ ચાવતુ આર્ય સુધમાં અણગાર પાસે આવી, ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, કરીને વંદન-નમસ્કાર કરીને ચાવતું પર્ફપાસતા આ પ્રમાણે કહ્યું –
આ બંને આગમોના મૂળગોનો પૂર્ણ અનુવાદ તો અહીં કરેલો જ છે. તે સાથે વિવેચન પણ છે, જે માટે અમે “ટીકાનુસારી વિવેચન" શબદ પસંદ કરેલ છે. તેમાં વૃત્તિ સાથે ક્વચિત્ અન્ય સંદર્ભોની નોંધ પણ છે. વૃત્તિનો અનુવાદ પણ છે. આ બંને આગમોની નિયુક્તિ, ભાગ, ચૂર્ણિ હોવાનો ઉલ્લેખ અમોને મળેલ નથી. અમે વૃતિના અનુવાદનો જે ભાગ છોડી દીધેલ છે. ત્યાં • x • x • આવી નિશાની મુકેલ છે. વૃત્તિકારની પદ્ધતિ મુજબ અમે “વિવેચન' શબ્દ લખ્યો છે, પણ વૃત્તિમાં અનેક સ્થાને શબ્દાર્થની પ્રચુરતા જ જોવા મળે છે. કેટલુંક વિવરણ સૂત્રાર્થમાં આવી જ જાય છે, તેથી વિવેચનમાં અમે આવા શબ્દાર્થ કે વિવરણને છોડી પણ દીધેલ છે. -
[16/2]
Page #17
--------------------------------------------------------------------------
________________
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ
• વિવેચન-૧ :
તે કાળમાં, તે સમયમાં - x • કાળ અને સમયમાં શો ભેદ છે? સામાન્ય વર્તમાન અવસર્પિણીના ચોથા આરારૂપ કાળ, વિશિષ્ટ, તેના એક દેશભૂત તે સમય. અથવા તે કાળના હેતુરૂપ, તે સમયના હેતુરૂપ. જો કે તે નગરી આવી હતી, તથા અવસર્પિણીકાળ સ્વભાવથી તે વસ્તુ સ્વભાવોની હાની પામતાં વર્ણક ગ્રંથોક્ત રૂપ, સુધમસ્વિામીના કાળે તેવી ન હતી. વર્ણન- શ્રદ્ધ, સમૃદ્ધ, તિમિત આદિ ઉવવાઈ માફક જાણવું. પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું.
કાપfspવ - દ્વારા આમ સૂચવે છે - આર્ય સુધમાં સ્થવિર યથા પ્રતિરૂપ અવગ્રહ ગ્રહીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે. તેમાં જે પ્રકારથી સાધુ ઉચિત રૂ૫, તે યથાપતિરૂપ, તે અવગ્રહ-આશ્રય, વિહરતિ-રહે છે. • x • સજીગ્નેહ-સાત હાથ ઉંચા, નEI નયનસાથી તZI - જેમ ભગવતીસૂત્રમાં ગૌતમને વર્ણવ્યા છે, તેમ અહીં વર્ણવવા. ક્યાં સુધી ? “ધ્યાનકોઠગત” સુધી. તે આ પ્રમાણે • સમચતુરસ સંસ્થાન સંસ્થિત, વજઋષભ નારાય સંઘયણી, સુવર્ણના કકડાની કસોટીમાં કરેલી જે રેખા, તેની જેવા તથા કમળના ગર્ભ જેવા ગૌર વર્ણી. પરાભવ ન પમાડી શકાય તેવા તપવાળા, કર્મરૂપી વનને બાળવામાં અગ્નિ જેવા તેજસ્વી તપવાળા, તપને તપાવનાર જેના વડે કર્મોને તપાવીને, પોતાના આત્માને સખ્યપણે તપાવનાર, કે જે તપ બીજા કરી શકે નહીં, પ્રશસ્ત તપસ્વી, ભીમ-અતિ કટકારીતા કરીને પાસે રહેલા અપસવ્વીને ભય ઉત્પન્ન કરવાથી પ્રધાન -
•• ઘર • પરિષહાદિ મુના વિનાશમાં નિર્દય, બીજા વડે આચરી ન શકાય તેવા ગુણવાન, ઘોર તપવાળા, અલાસત્વ પ્રાણી ન આચરી શકે તેવા દારુણ બ્રાહ્મચર્યને વિશે રહેનારા, પ્રતિકર્મના ત્યાગથી શરીરના ત્યાગી, શરીરમાં સંકોચેલી હોવાથી સંક્ષિપ્ત અને અનેક યોજન પ્રમાણ વસ્તુને બાળવામાં સમર્થ હોવાથી વિપુલ તેજોવેશ્યાવિશિષ્ટ તપોજન્ય લબ્ધિવાળા, શુદ્ધપૃરવી આસન ત્યાગીને ઔપગ્રહિક નિષધા ભાવે ઉભડક આસને રહેલા. અધોમુખ - ઉંચે કે તિછ દૃષ્ટિ ન સખી નીચી દૈષ્ટિ રાખનારા. ધ્યાન કોઠમાં રહેલા. સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા રહે છે.
નાત શ્રદ્ધ - વિક્ષિત અર્થના શ્રવણની ઈચ્છાવાળા, જાતસંશય - નિશ્ચય ન થયેલ અર્થમાં શ્રદ્ધાવાળા, જાતકુતુહલ-શ્રવણ ઉત્સુકતાવાળા, પહેલાં ન હતી પણ હવે જેને શ્રવણેચ્છા ઉત્પન્ન થઈ છે તેવા. એ પ્રમાણે ઉત્પન્ન સંશય, ઉત્પન્ન કુતૂહલ. સંજાત શ્રદ્ધ-સંશય-કુતૂહલ, સમુત્પન્ન શ્રદ્ધ-સંશય-કુતુહલ. આ પદો છે શબ્દ પ્રકષિિદ વચન છે. બીજા આચાર્યો આ પદોનો અર્થ આમ કરે છે - જાતશ્રદ્ધ - પ્રશ્ન પૂછવાની ઈચ્છાવાળા, શા માટે? જાતસંશય-સંશય થયો માટે, શા માટે? જાતકુતુહલ-આ ત્રણ પદથી અવગ્રહ કહ્યો. એ રીતે અન્ય ત્રણ ત્રણ પદો વડે ઈહા, અપાય, ધારણા કહી.
ત્રણ વખત જમણા પડખેથી આરંભી પ્રદક્ષિણા કરી. પર્યપામે છે, પાસે યાવતું શબ્દથી શુશ્રુષા-નમસ્કાર કરતા વિનય વડે અંજલિ જોડી, સન્મુખ રહીને પર્યાપાસે છે.
• સૂત્ર-૨ -
હે પૂજ્યા જો શ્રમણ ભગવંત મહાવીર યાવત્ સંપાd દશમાં અંગ પ્રશ્ન વ્યાકરણનો આ અર્થ કહ્યો, તો હે ભતે અગ્યારમાં વિપાકમૃતનો શો અર્થ કહો છે ? ત્યારે આર્ય સુધમએિ જંબૂ અણગરને આમ કહ્યું - હે જંબૂ શ્રમણ યાવ4 સંપાત ભગવંતે અગ્યારમાં અંગ વિપાકકૃતના બે શ્રુતસ્કંધ કહા છે - દુ:ખવિપક અને સુખવિપક. હે ભંતે ! શ્રમણ યાવત્ સંપાd ૧૧માં અંગ વિપાક મૃતના બે શ્રુતસ્કંધ કહ્યા છે, તો પહેલા શ્રુતસ્કંધ દુઃખવિપાકના શ્રમણ યાવત સંપણે કેટલાં અધ્યયનો કહ્યા છે ત્યારે આર્ય સુધમએિ જંબૂ અણગારને કહ્યું - હે જંબૂ દિકર તીર્થકર શ્રમણ ભગવંત મહાવીરે દુ:ખવિપાકના દશ અધ્યયનો કહ્યા છે.
• વિવેચન-૨ -
દુ:ખવિપાક-પાપકર્મના ફળ, દુ:ખના હેતુરૂપ હોવાથી પાપકર્મ, તેનો વિપાક. આ પહેલો શ્રુતસ્કંધ છે, બીજો સુખવિપાક છે.
• સૂત્ર-૩ - - મૃગાપુ, ઉજિતક, અભગ્ન, શટ, બૃહસ્પતી, નંદી, ઉંબર, શૌર્યદિત, દેવદત્તા, અંજૂ [આ દશ માધ્યયનો છે.]
• વિવેચન-3 :
(૧) મૃગાગ - આ નામે રાજપુત્ર વક્તવ્યતાવાળું અધ્યયન, (૨) ઉઝિતસાર્થવાહપુત્ર (3) અભન-વિજય ચોર સેનાપતિનો પુગ, (૪) શકટ-સાર્થવાહ પુત્ર, (૫) બૃહસ્પતિ-પુરોહિતપુર, (૬) નંદી-નંદીવર્ધન રાજકુમાર, (૭) ઉંબર-ઉંબરદd, સાર્થવાહ પુગ, (૮) સૌકિદd-માછીમાર પુત્ર, (૯) દેવદત્તા-ગૃહપતિ પુત્રી, (૧૦) અંજૂસાર્થવાહ પુત્રી.
છે અધ્યયન-૧-“મૃગાપુત્ર” છે
-X - X - X - X – • સૂત્ર-૪ :
ભતે જે આદિકર તીર્થકર યાવત્ સપાખે દુઃખવિપાકના દશ અધ્યયનો કહા છે . x • તો ભતે પહેલા દુઃખવિપાક અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? ત્યારે સુધમાં શણગારે જંબૂ અણગારને કહ્યું - હે જંબૂ! તે કાળે, તે સમયે મૃગામ નગર હતું. વણક. તે મૃગગ્રામ નગરની બહાર ઈશાન દિશિભાગમાં ચંદન પાદપ નામે ઉધાન હતું. તે સર્વઋતુક હતો. ત્યાં સુધર્મયક્ષનું જુનું, પૂણભદ્ર જેવું વાયતન હતું. તે મૃગગામ નગમાં વિજ્ય નામે ક્ષત્રિય રાજા હતો.
તે વિજય ક્ષત્રિયને મૃગા નામે અહીન રાણી હતી. વક. તે વિજય ક્ષત્રિયનો પુત્ર અને મૃગા રાણીનો આત્મજ મૃગાપુત્ર નામે પુત્ર હતો. તે તિબંધ, જાતિસૂક, જાતિબધિર, જાતિપંગુલ, હુંડ, વાયુ વાળો હતો. તે બાળકની હાથ, પગ, કાન, આંખ, નાક ન હતા. કેવળ તેને તે અંગોપાંગની આકૃતિ-મધ્ય
Page #18
--------------------------------------------------------------------------
________________
૧/૧/૪
૨૨
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ
આકારરૂપ હતો.
પછી તે મૃગાદેવી, તે મૃગાપુત્ર બાળકને ગોપનીને ભૂમિ ઘરમાં ગુપ્ત રીતે ભોજન-પાન વડે પોષતી રહે છે.
• વિવેચન-૪ :
મળી ૩૧ - સર્વઋતુના કુલ વડે વ્યાપ્ત, નંદનવન સદેશ ઈત્યાદિ ઉધાસવર્ણના કહેવું. ચિરાદિક-ઘણાં કાળનું બનેલ આદિ, જેમ ઉવવાઈમાં પૂર્ણભદ્ર ચૈત્ય છે તેમ કહેવું. અહીન-પૂર્ણ પંચેન્દ્રિય શરીર, ઈત્યાદિ વર્ણન કહેવું. આત્મજ-પુત્ર. જાતિ અંધ - જન્મથી અંધ, હંડ-સર્વ અવયવના પ્રમાણથી રહિત. વાયવ્વ-વાત પ્રકૃતિવાળો. આગઈમેત • આકાર માત્ર, ઉચિત સ્વરૂપવાળો નહીં. રહસ્સ-ખાનગી.
• સૂત્ર-૫ :
તે મગણામ નગરમાં એક જતિબંધ પુરણ રહેતો હતો. તે એક ચક્ષુવાળા પરસ વડે દંડ વડે આગળ ખેંચાતો-ખેંચાતો જતો હતો. તેના મસ્તકના કેશ ફુટેલા અને અત્યંત વિખરાયેલા હતા. માખીના ઝુંડ તેની પાછળ બણબણતા હતા. આવો તે આંધ મિયગામ નગરમાં ઘેર ઘેર દયા ઉપજાવતો આજીવિકાને કરતો રહેતો હતો..
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર સાવત્ પધાયાં. ચાવતું પર્વદા નીકળી. ત્યારે તે વિજય ક્ષત્રિય આ કથાના અને પામીને કોણિક રાજાની જેમ નીકળ્યો યાવતુ પર્યાપાસવા લાગ્યો. ત્યારે તે જાતિ અંધ પરણે તે મોટા જન શબ્દને યાવત સાંભળીને, તેણે કહ્યું – દેવાનુપિય! શું આજે મૃગગ્રામ નગરે ઈન્દ્રમહોત્સવ છે યાવ4 બધાં જઈ રહ્યા છે. ત્યારે એક વસ્તુ પર જાતિ અંધ પરને કહ્યું - હે દેવાનુપિયા ઈન્દ્રમહોત્સવ આદિ નથી, યાવતું તે માટે લોકો જતાં નથી. પણ શ્રમણ ભગવંત મહાવીર યાવતુ પધાર્યા છે, તે કારણે ચાવવું બધાં જઈ રહ્યા છે.
ત્યારે તે અધપુરુષે તે એકાક્ષી પુરુષને કહ્યું – દેવાનુપિય ! ચાલો, આપણે પણ ભગવંત મહાવીરની પાસે જઈને યાવતુ પર્યાપાસીએ. ત્યારે તે જાતિ આંધ પુરષ આગળ ચાલતા પુરુષ વડે લાકડીથી દોરવાતો ભગવત મહાવીર પાસે આવ્યો, આવીને ત્રણ વખત જમણેથી પ્રદક્ષિણા કરી, કરીને વંદન-નમન કયાં, ચાવતું પર્યાપાસવા લાગ્યો.
ત્યારે ભગવતે તે વિજય ક્ષત્રિય અને પર્યદાને ધર્મ કહો. પર્ષદા રાવત પાછી ગઈ. વિજય રાજ પણ ગયો.
• વિવેચન-૫ -
કુ-સ્કૃટિતવાળના સંચયથી વિખરાયેલ કેશ. હડાહડ-અતિ, મસ્તક જેનું તે. મછિયા-માખી, ચટકરપ્રધાન-વિસ્તરતો એવો, પહક-સમૂહ. અથવા માખીના વંદનો જે પ્રહકર, તેના વડે માર્ગમાં ગમત કસતો. પ્રાયઃ મેલવાળી વસ્તુમાં જ માખી. અનુગમન કરે છે. કાલુણવડિયા - કરુણવૃત્તિથી, વિલિંકખેમાણે - આજીવિકા
કરતો. • • • નાવ સમોસfy - પૂવનુપૂર્વી ચાલતા, પ્રામાનુગ્રામ વિચરતા ઈત્યાદિ. મા મોટો જનશબ્દ-કોલાહલાદિ. તેમાં જનમૂહ-ચકાદિ આકાર. સમૂહ, તેનો શબ્દ, બોલઅવ્યક્ત ધ્વનિ.
મ - ઈન્દ્ર મહોત્સવ, ચાવત્ શબ્દથી - છંદ, રુદ્રાદિ મહોત્સવ અથવા ઉઘાન યાત્રા. જેમાં ઘણાં ઉગ્ર, ભોગાદિ લોકો એક દિશામાં જ મુખ કરીને ચાલતા હોય. વૃત્તિકાર શ્રીનું પછીનું લખાણ સૂપમાં પ્રત્યક્ષ જ નોંધાયેલું છે. હે દેવાનુપ્રિય ! શ્રમણ ભગવંત મહાવીર સાવત્ પધાર્યા છે, અહીં સંપાત છે, આજ મૃગગ્રામ નગરના મૃગવન ઉધાનમાં યથા પ્રતિરૂપ અવગ્રહ સ્વીકારી, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં રહ્યા છે.
ભગવંતે ઉપદેશ આપ્યો - x - જે રીતે જીવો બંધાય છે આદિ. જાતિ બંધજન્મથી જ અંધ, તે ચાના ઉપઘાતથી પણ થાય, તેથી કહે છે - ઉત્પન્ન અંધઆરંભથી જ ચક્ષુ ન હોય તેવો કુલિંગ અંગ સ્વરૂપ.
• સૂત્ર-૬ -
તે કાળે સમયે ભગવંતના મુખ્ય શિષ્ય ઇન્દ્રભૂતિ અણગાર યાવત્ વિચરતા હતા. પછી તે ગૌતમસ્વામીએ તે જાત્યંધ પુરુષને જોયો. જઈને જાતશ્રદ્ધ યાવ4 કહ્યું - ભગવાન ! કોઈ પુરુષ જાત્યંધ, જીત્યધરૂષ હોય ? હા હોય. - • ભગવન ! તે પુરુષ જાતિઅંધ, જાતિધરૂપ કેવી રીતે છે ? હે ગૌતમ ! આ જ મૃગામ નગમાં વિજયીક્ષત્રિયનો યુઝ, મૃગાદેવીનો આત્મજ એવો મૃગાપુ નામે બાળક જાતિઅંધ, જાતિધરૂપ છે, તે બાળકને અવયવો નથી યાવત્ આકૃતિ માત્ર છે. મૃગાદેવી ચાવતું તેનું પાલન કરે છે.
ત્યારે ગૌતમસ્વામીએ શ્રમણ ભગવદ્ મહાવીરને વંદન-નમન કયાં, કરીને કહ્યું - હે ભગવન્ ! આપની આજ્ઞા પામીને મૃગાપુત્ર બાળકને જોવા ઈચ્છ છું - - - હે દેવાનુપિય! સુખ ઉપજે તેમ કરો. ત્યારે ગૌતમસ્વામી ભગવંતની આજ્ઞા પામીને હષ્ટ તુષ્ટ થઈ ભગવત પારોથી નીકળ્યા, નીકળીને ત્વરિત ચાવતુ ઈયસિમિતિ શોધતા મૃગગ્રામ નગરે આવ્યા, આવીને મૃગામ નગર મધ્યેથી મૃગાદેવીને ઘેર આવ્યા. ત્યારે મૃગાદેવી ગૌતમસ્વામીને આવતા જોઈને. હસ્ટ-તુષ્ટ થઈ ચાવતું બોલી - દેવાનુપિય! આપના આગમનનું પ્રયોજન શું છે ? તે જણાવો.
ત્યારે ગૌતમસ્વામીએ મૃગાદેવીને કહ્યું - હે દેવાનુપિયા ! હું તમારા પુને જોવાને કદી આવેલો છું. ત્યારે મૃગાદેવીએ મૃગાપુમ બાળકની પછી જન્મેલા ચારે પુત્રોને સવલિંકાર વિભૂષિત કયાં, કરીને ગૌતમસ્વામીના પગે લગાડ્યા પછી કહ્યું - ભગવદ્ ! આ મારા ચાર પુત્રો, તમે જુઓ. ત્યારે ગૌતમસ્વામીએ મૃગાદેવીને કહ્યું – દેવાનુપિયા! હું તમારા આ પુત્રોને જોવા જલ્દી નથી આવ્યો. તમારો જે મોટો પુત્ર મૃગાપુત્ર’ જે જાતિ અંધ, જાતિ અંધરૂપ છે, જેને તમે છુપી રીતે ભોંયરામાં રાખીને ગુપ્તપણે ભોજન-પાન વડે
Page #19
--------------------------------------------------------------------------
________________
૧/૧/૬
પાલન-પોષણ કરો છો, તેને જોવા આવ્યો છું.
ત્યારે તે મૃગાદેવીએ ગૌતમસ્વામીને પૂછ્યું – હે ગૌતમ! તે કોણ એવા તથારૂપ જ્ઞાની કે તપવી છે? જેણે આપને મારા આ રહત્યિક અર્થને શીઘ્રપણે કહ્યો, જેથી તમે આ અર્થને જાણો છો? ત્યારે ગૌતમસ્વામીએ મૃગાદેવીને કહ્યું
-
હે દેવાનુપિય! મારા ધર્માચાર્ય શ્રમણ ભગવંત મહાવીર છે, જેનાથી હું આ વૃત્તાંત જાણું છું. મૃગાદેવી, ગૌતમસ્વામી સાથે આ વાત કરતી હતી તેટલામાં મૃગાપુત્ર બાળકની ભોજનવેળા થઈ ગઈ. ત્યારે મૃગાદેવીએ ગૌતમસ્વામીને કહ્યું ભંત! આપ અહીં જ ઉભા રહો. જેથી હું તમને મૃગાપુત્ર બાળક બતાવું. એમ કહી ભોજનપાન ગૃહે ગઈ, જઈને વસ્ત્ર પરાવર્તન કર્યાં, કરીને કાષ્ઠની ગાડી ગ્રહણ કરી, કરીને વિપુલ અશન-પાન-ખાદિમ-વાદિમ ભર્યા. ભરીને તે કાષ્ઠની ગાડીને ખેંચતી ખેચતી ગૌતમસ્વામી પાસે આવી, પછી ગૌતમસ્વામીને કહ્યું તમે આવો, મારી પાછળ ચાલો, હું તમને મૃગાપુત્ર બાળક બતાવું.
-
૨૩
ત્યારપછી ગૌતમસ્વામી મૃગાદેવીની પાછળ ચાલ્યા. ત્યારે તે મૃગાદેવી કાષ્ઠની ગાડીને ખેંચતા ખેંચતા ભૂમિગૃહે આવ્યા, આવીને ચતુષ્ટપટ વસ્ત્ર વડે મુખ બાંધ્યુ, મુખ બાંધતા ગૌતમસ્વામીને કહ્યું, તમે પણ ભગવન્ ! મુહપતિ વડે મુખને બાંધો ત્યારે ગૌતમ સ્વામીએ પણ મુખને બાંધ્યુ. પછી મૃગાદેવીએ અવળુ મુખ રાખી ભૂમિગૃહના દ્વાર ઉઘાડ્યા. તેમાંથી જે ગંધ નીકળી, તે સર્પનું મૃતક, સર્પનું ક્લેવર યાવત્ તેનાથી પણ અનિષ્ટતર એવા પ્રકારે ગંધ હતી.
ત્યારે તે મૃગાપુત્ર બાળક તે વિપુલ અશન-પાન-ખાદિમ-સ્વાદિમની ગંધથી અભિભૂત થઈને તે વિપુલ અશન, પાન આદિમાં મૂર્છિત થઈ તે વિપુલ અશનાદિને, તેમાં બેસીને આહાર કર્યો, આહાર કરીને જલ્દીથી તે આહાર વિધ્વંસ થયો, પછી તે પરુ-લોહીપણે પરીણમ્યો, તે પરુ-લોહીનો આહાર કર્યો.
ત્યારપછી ગૌતમસ્વામી, તે મૃગાપુત્ર બાળકને જોઈને આવા પ્રકારે સંકલ્પ ઉત્પન્ન થયો અહો! આ બાળક પુરાણા-દુષ્ટ રીતે આચરેલા, દુપ્પતિકાંત અશુભ પાપકૃત્ કર્મોના પાપક ફળ-વૃત્તિ વિશેષને અનુભવતો રહ્યો છે. મેં નરક કે નારકીને પ્રત્યક્ષ જોયા નથી પણ આ પુરુષ નક પ્રતિરૂપ વેદના વેઠે છે. એમ વિચારી મૃગાદેવીને પૂછીને મૃગાદેવીના ઘેરથી નીકળે છે, નીકળીને મૃગા
ગ્રામ નગરની મધ્યેથી નીકળીને શ્રમણ ભગવંત મહાવીર પાસે આવ્યા. આવીને ભગવંતને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, વંદન-નમન કરીને પૂછ્યું -
હું આપની આજ્ઞા પામીને મૃગગ્રામ નગરની મધ્યેથી પ્રવેશીને મૃગાદેવીના ઘેર ગયો ત્યાં તે મૃગાદેવી મને આવતો જોયો, જોઈને હર્ષિત થઈ ઈત્યાદિ બધું યાવત્ પરુ-લોહીને આહારે છે સુધી કહેવું. ત્યારપછી મને આવો મનોગત સંકલ્પ થયો કે અહો ! આ બાળક તેના જૂના કર્મોને વશ યાવત્ રહેલો છે.
-
-
વિષાક અંગસૂત્ર-સટીક અનુવાદ
• વિવેચન-૬ :
ઋતુવિ - મનની સ્થિરતાથી અન્વરિત. ચાવત્ શબ્દથી આ પ્રમાણે - અચપળ, અસંભાંત, યુગપ્રમાણ અંતને પ્રલોકતી દૃષ્ટિને આગળ રાખી ચાલે છે. અચપળ - કાયાની ચપળતાના અભાવે, અસંભ્રાંત-ભ્રમરહિત, યુગ-ચૂપ પ્રમાણ ભૂમિભાગ. ચિં
- ઈર્યા, ગમન - તેનો માર્ગ. ૬૦ - હર્ષિત, સંતુષ્ટ, આનંદિત. આ શબ્દો એકાર્યક છે. હવ-જલ્દીથી. જાયા ચાવિ હોત્થા - થયા. વત્યપરિયટ્ટ - વસ્ત્ર પરિવર્તન.
મે નાનામÇ - તે આ પ્રમાણે. મિત્તે આદિ - ગાયનું કે શ્વાનનું મૃતક. - x - અનિષ્ટત-અતિ અનિષ્ટ ગંધ, યાવત્ શબ્દથી અકાંતતર, અપિયતર, અમનોજ્ઞતર, અમણામતર. આ શબ્દો એકાર્થક છે. મુર્છિત આદિ - ગ્રથિત, વૃદ્ધ, અધ્યુપન્ન, આ પણ એકાર્થક શબ્દો છે. અાસ્થિત્૰ આ ચિંતિત, કલ્પિત, પ્રાર્થિત,
મનોગત સંકલ્પ. એકાર્યક છે.
૨૪
પુરાપોરાળાís - જરઠ, કર્કશરૂપ, પૂર્વકાળે, પ્રાણાતિપાતાદિ દુશ્રુતિ હેતુ, દુષ્પડિક્કત - દુઃશબ્દ અભાવ અર્થમાં છે, તેનાથી પ્રાયશ્ચિત્ત સ્વીકાર આદિ વડે વિપાકોને દૂર ન કર્યા. અશુભ-અસુખ હેતુ, પાવાણાં-પાપ, દુષ્ટ સ્વભાવ. કમ્માણું - જ્ઞાનાવરણ આદિ.
• સૂત્રક :
ભગવન્ ! તે પુરુષ પૂર્વભવે કોણ હતો ? તેનું નામ કે ગોત્ર શું હતા ? કયા ગામ કે નગરમાં, શું આપીને કે ભોગવીને, શું આચરીને ? પૂર્વના કેવા કર્મોથી યાવત્ વિચરે છે ? . હે ગૌતમ ! એમ સંબોધીને શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમસ્વામીને આ પ્રમાણે કહ્યું -
હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપના ભરતમાં શતદ્વાર નામે નગર હતું. જે ઋદ્ધ-સ્તિમિત હતું. તે શતદ્વાર નગરમાં ધનપતિ નામે રાજા
હતો. તે શતદ્વાર નગરની કંઈક સમીપે દક્ષિણ-પશ્ચિમ દિશા ભાગમાં વિજયવર્ધમાન નામે ખેટક હતું, તે ઋદ્ધ-તિમિતાદિ હતું. તે વિજય વર્ધમાન ખેટકની પાછળ બીજા ૫૦૦ ગામો હતા.
વિજયવર્ધમાન ખેટકમાં ઇક્કઈ નામે રાષ્ટ્રકૂટ હતો. તે ધાર્મિક યાવત્ દુષાનંદ હતો. ૫૦૦ ગામનો અધિપતિ થઈ યાવત્ પાલન કરતો રહેતો હતો. તે વિજયવર્ધમાન એટકના ૫૦૦ ગામોને ઘણાં કર, ભાર, વૃદ્ધિ, ઉત્કોટ, પરાભવ, દેય, ભેધ, કુંત, વંછપોષ, આદીપન, પંથકોટ્ટ વડે પીડા કરતો, ધર્મરહિત કરતો તર્જના-તાડના-નિર્ધન કરતો • કરતો રહેતો હતો.
ત્યારપછી તે ઈક્કાઈ રાષ્ટ્રકૂટ વિજયવર્ધમાન ખેટકના ઘણાં રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, શ્રેષ્ઠી, સાર્થવાહોને તથા બીજા પણ ઘણાં ગ્રામ્યપુરુષોને ઘણાં કાર્યો - કારણોમાં, રહસ્ય-નિશ્ચય-વ્યવહારોમાં સાંભળવા છતાં “ન સાંભળ્યું” કહેતો, ન સાંભળ્યા છતાં “સાંભળ્યુ” એમ કહેતો એ પ્રમાણે જોવામાં - બોલવામાં - લેવામાં - જાણવામાં કરતો હતો. ત્યારે તે ઈક્કાઈ
Page #20
--------------------------------------------------------------------------
________________
ર૬
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ
રાષ્ટ્રકટને આવા કર્મમાં, આવી પ્રધાનતામાં, આવી વિધામાં, એવા આચરણમાં ઘણાં પાપકર્મોને અને કલહહેતુરૂપ પાપકર્મોને ઉપાર્જનો વિચરતો હતો.
ત્યારપછી તે ઈક્કાઈ રાષ્ટ્રકૂટને અન્ય કોઈ દિવસે શરીરમાં એક સાથે સોળ રોગાતક ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે -
• વિવેચન-૭ :
પૂર્વભવે કોણ હતો ? નામ શું હતું ? ગોત્ર-કુળ શું હતું ? પુરા - પૂર્વેના દક્ષિણ, દુપતિકાંત, અશુભ પાપકર્મોના પાપક ફળ-વૃત્તિ વિશેષને અનુભવતો વિચરે છે ? જોવIT3 - ગૌતમને આમંત્રીને. ઋદ્ધિતિમિત-નિર્ભય. વણઓ - નગર વર્ણના કહેવું, તે ઉવવાઈવ. સામંત-બહુ દૂર કે નજીક નહીં. ખેડ-ધૂળીયા પ્રાકાવાળું. રિદ્ધ-ત્રદ્ધ, તિમિત, સમૃદ્ધ જાણવું. આભોગ - વિસ્તાર, રાષ્ટ્રકૂટ-મંડલોપજીવિ રાજનિયોગિક. અધાર્મિક-જાવત્ શબ્દથી આ પ્રમાણે જાણવું -
અઘમનુગ-શ્રુત ચાસ્ત્રિના અભાવને અનુસસ્તાર, આવું કઈ રીતે ? અઘર્મિષ્ટઅધર્મ જ જેને વલ્લભ કે પૂજિત છે તે અથવા અતિશયથી અધર્મી-ધર્મવજિત, તેથી જ અધમપિવાયી - અધર્મના પ્રતિપાદક અથવા આ “અવિધમાનધર્મ'' છે એવી પ્રસિદ્ધિવાળો. તથા અધર્મ પ્રલોક્યતિ - ઉપાદેયરૂપે જાણે છે. તેથી જ અધર્મપરંજનઅધર્મરાગી, તેથી જ અધર્મસમુદાયાન્સમાચારીવાળો. તેથી અધર્મ વડે - હિંસાદિ વડે વૃતિ-આજીવિકાને કરતો, દુ:શીલ-શુભ સ્વભાવથી હીન, દુર્વત-વંતરહિત, દુuત્યાનંદસાધુ દર્શનાદિથી ખુશ નહીં.
આવળે - અધિપતિકર્મ, યાવત્ શબ્દથી-પોરેવચ્ચ અથવું અગ્રેસરવ, સ્વામિત્વ-નાયકત્વ, ભતૃત્વ-પોષકત્વ, મહારકત્વ-ઉત્તમત્વ, આશ્વરસ્ય-જેનું સેનાપતિત્વ આજ્ઞાપ્રધાન છે તેને નિયોગિક વડે કરતો, સ્વયં પાળતો એવો. : ક્ષેત્રાદિ આશ્રિત રાજય દ્રવ્ય. ભરેહિ-તેની જ પ્રચુરતાથી, વિદ્ધિ-કુટુંબીને વિતરણ ધાન્યના બમણાદિનું ગ્રહણ, ક્વચિત્ વૃત્તિ વડે, તેમાં રાજાના આદેશકારીની જીવિકા. ઉક્કોડ-લાંચ, પરાભય-પરાભવ વડે. દેજ્જર્દય દ્રવ્ય-વ્યાજ વડે, ભેજ-મારામારી આદિ અપરાધને આશ્રીને તે ગામના મનુષ્યો ઉપર દંડનું દ્રવ્ય નંખાય, તથા પ્રત્યેક કણબી પાસે જુદું જુદું દંડ દ્રવ્ય ઉઘરાવે, તેવા ભેધ વડે, તેના વડે કુંત - “આટલું ધન તારે મને આપવું' એ શરતે નિયોગિકને અમુક દેશ આપી તે ઘન લેવું.
લંછપોસ-ચોર વિશેષને પોષવા તે. આલીવણ - લોકોને વ્યાકુળ કરીને લુંટવાને પ્રામાદિકને સળગાવવા વડે. પંથકો-સાર્ચગાત, ઉવીલમાણ-પીડા કરતો. વિહમ્મમાણસ્વ આચારથી ભ્રષ્ટ કરતો, તજમાણ-તર્જના કરતો, “મારી અમુક વસ્તુ તું આપતો નથી” તું યાદ રાખજે, એમ કહી ડરાવતો. તાલેમાણ-ચાબુક અને થપ્પડો વડે મારતો. નિદ્ધણ-નિર્ધન.
તલવર- રાજપ્રસાદવાળા રાજોત્થાસનિક, માડંબિક-મડંબના અધિપતિ, મડંળસંનિવેશ વિશેષ, જેના બે યોજનમાં પ્રામાદિ નિવેશ અવિધમાન હોય. • • કજકાર્ય, પ્રયોજનમાં અનિuત્ર, કારણ - સાધવાના પ્રયોજન વિષયભૂતમાં જે મંગાદિ
વ્યવહાર, તેમાં મંગ-પલિોચન, ગુહ્ય-રહસ્ય, નિશ્ચય-વસ્તુનિર્ણય, વ્યવહાર-વિવાદ.
થH - આ વ્યાપાર, એયપહાણ - એમાં જ રહેલ, એયવિજ્જ-આ જ વિધા-વિજ્ઞાન, - X• પાવકસ્મ-અશુભ, જ્ઞાનાવરણાદિ કલિ કલુસ - કલહ હેતુ મલીન સમ. જમણસમગ-એક સાથે. - x -
• સૂત્ર-૮ :
શાસ, ખાંસી, જવર, દાહ, કુક્ષિશુળ, ભગંદર, મસા, અજીર્ણ, નેત્રશૂળ, મસ્તક શૂળ, અરુચિ, નેપીડા, કર્ણપીડા, ખરજ, જલોદર, કોઢ.
• વિવેચન-૮ :
યોનિશૂળ એ અપપાઠ છે, અન્યત્ર અહીં કુક્ષિશૂળ છે. ભગંદલ-ભગંદર, અકારઅઅરોચક, ઉદર-જલોદર.
• સૂત્ર-6 :
ત્યારપછી તે ઈક્કાઈ રાષ્ટ્રકૂટે ૧૬-રોગાતંકથી અભિભૂત થઈને કૌટુંબિક પરષોને બોલાવીને કહ્યું - હે દેવાનુપિયો ! તમે જાઓ, વિજય વર્ધમાન ખેટકના શૃંગાટક, મિક, ચતુક, ચત્વર, મહાપથ, પથમાં મોટા-મોટા શબ્દોણી ઉઘોષણા કરતા-કરતા આ પ્રમાણે કો – દેવાનપિય! અહીં ઈાઈ રાકટના શરીરમાં ૧૬-રોગાતકો ઉત્પન્ન થયા છે, તે આ - શ્વાસ, ખાંસી યાવત કોઢ. હે દેવાનપિયો ! જે કોઈ વૈધ-વૈધપુત્ર, જ્ઞાયક-જ્ઞાયકપુત્ર, ચિકિત્સક-ચિકિત્સકપુx, જે ઇક્કાઈ રાષ્ટ્રકૂટના તે ૧૬-રોગાતકમાંનો એક પણ રોગાતકને શમાવી દે, તેને ઇક્કાઈ રાષ્ટ્રકૂટ વિપુલ અર્થસંપદા આપશે. બીજી-ત્રીજી વખત આ ઉદ્ઘોષણા કરીને મારી આ આજ્ઞા મને પાછી સોંપો.
ત્યારે તે કૌટુંબિક પુરષોએ યાવતુ આજ્ઞા પાછી સોંપી.
ત્યારે તે વિજય વર્ધમાન ખેટકમાં આ આવા પ્રકારની ઉઘોષણા સાંભળી, સમજીને ઘણાં વૈધ આદિ છ એ હાથમાં શાકોશ લઈને પોત-પોતાના ઘરથી નીકળ્યા, નીકળીને વિજય વર્ધમાન ખેટક મધ્યે થઈને ઇક્કાઈ રાષ્ટ્રકૂટના ઘેર આવ્યા, આવીને ઈક્કાઈ રષ્ટિકૂટના શરીરને તપાસીને, તે રોગનું નિદાન પૂછ્યું, પૂછીને ઇક્કાઈ રાષ્ટ્રકૂટને ઘણાં અમ્પંગન, ઉર્વતના, નેહપાન, વમન, વિરેચન, અદ્વાવણ, અપાન, અનુવાસના, વસ્તિકર્મ, નિરોધ, સિરોવેધ, તક્ષણ, પ્રક્ષણ, શિરોવસ્તિ, તર્પણ, પુટપાક, છાલ, મૂલ, કંદ, ઝ, પુષ્પ, ફળ, બીજ, શિલિકા, ગુલિકા, ઔષધ અને ભેજ વડે - તે સોળ રોગાનંકમાંથી એકપણ રોગાનંકને સમાવવા પ્રયત્ન કર્યો, પણ તેમાંના એકને પણ શમાવવા સમર્થ ન થયા.
ત્યારે તે ઘi વૈધો, વૈધપો આદિ જ્યારે સોળમાંના એક પણ રોગકર્તકને ઉપશમાવી ન શક્યા ત્યારે શ્રાંત, તાંત, પરિતાંત થઈને જે દિશામાંથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ગયા. ત્યારપછી ઈજ્જાઈ રાકટ, વૈધ વગરે છે એ નિષેધ કર્યો, તેના પરિચારકોએ પણ તેનો ત્યાગ કર્યો, તે ઔષધ અને ભેજ કરવાથી પણ ખેદ પામ્યો, સોળ રોગાનંકોથી પરાભવ પામેલો તે રાજય, રાષ્ટ્ર
Page #21
--------------------------------------------------------------------------
________________
૨૮
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ
૧/૧/૯ ચાવ4 અંતઃપુરમાં મૂર્ષિત, રાજ્ય અને રાષ્ટ્રનો આસ્વાદ-પ્રાર્થના-ઈચ્છા-અભિલાષા કરતો, આd-દુ:ખrd-quid થઈ ૫૦ વર્ષનું ઉત્કૃષ્ટ આયુ પાળી કાળમાસે કાળ કરીને આ રતનપભામૃedીમાં ઉત્કૃષ્ટ સાગરોપમની સ્થિતિવાળા નારીઓને વિશે નાસ્કીપણે ઉત્પન્ન થયો. ત્યારપછી ત્યાંથી અનંતર રાવીને આ મૃગગ્રામ નગરમાં વિજય ક્ષત્રિયની મૃગાદેવીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો.
ત્યારે તે મગાદેવીના શરીરમાં ઉજ્જવળ યાવતુ જવલંત વેદના ઉત્પન્ન થઈ, જ્યારથી મૃગાપુત્ર દારક મૃગાદેવીની કુHીમાં ગર્ભપણે ઉત્પન્ન થયો છે, ત્યારથી મૃગાદેવી વિજયરાજાને અનિષ્ટ, આકાંત, અપિય, અમનોજ્ઞ, અમણામ થઈ છે.
ત્યારપછી તે મૃગાદેવીએ અન્ય કોઈ દિવસે મધ્યરાત્રિએ કુટુંબ જાગરિકાથી જગતા આ આવા પ્રકારનો મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો - એ પ્રમાણે હું વિજય ક્ષત્રિયને પૂર્વે ઈષ્ટ આદિ, શ્રેયા, વિશ્વસનીયા, અનુમતી હતી. જ્યારથી મારી કુક્ષિમાં આ ગર્ભ ગર્ભપણે ઉત્પન્ન થયો છે, ત્યારથી હું વિજય ક્ષત્રિયને અનિષ્ટ યાવતુ અમનોજ્ઞ થઈ છું. વિજય ક્ષત્રિય મારા નામ કે ગોમને પણ ગ્રહણ કરવા ઈચ્છતા નથી. તો મારી સામે જોતું કે ભોગપભોગ તો ક્યાંથી જ હોય ?
તેથી મરે નિશે આ ગન ઘi ગર્ભitતન-unતન-ગાલન-મરણ વડે શાતના આદિને યોગ્ય છે. આ પ્રમાણે વિચાર કર્યો. વિચારીને ઘણાં જ ખારા, કડવા, તૂરા આદિ ગભશાતન ઔષધને ખાતી અને પીતી તે ગભતું શાતના આદિ કરવાને ઈચ્છવા લાગી, પણ તે ગર્ભનું શnતન-પાતન-ગલન-મરણ ન થયું. ત્યારે તેણી શાંત, તાંત, પરિતાંત, અકામિત, પરાધીન થઈ દુઃખે દુઃખે ગર્ભને વહેવા લાગી.
તે બાળક ગર્ભમાં હતો ત્યારે જ તેને આઠ નાડી શરીરમાં અને આઠ નાડી શરીરની બહાર વહેતી હતી, આઠ પરને અને આઠ લોહીને વહાવતી હતી. ભળે નાડી કાનના છિદ્રમાં બન્ને આંખમાં, બળે નાકમાં, બળે ધમનીમાં વારંવાર પશુ-લોહીને ઝરતી હતી.
બાળક ગર્ભમાં હતો ત્યારથી જ અગ્નિક નામે વ્યાધિ પ્રગટેલો, તેથી તે બાળક જે કંઈ ખાતો, તે તુરંત વિવંસ પામતો હતો અને પરુ તા લોહીપણે પરિણમતો હતો. તે પણ તે અને લોહી ખાઈ જતો. -- . પછી તે મૃગાદેવીએ. અન્ય કોઈ દિવસે નવ માસ પતિપૂર્ણ થતા બાળકને જન્મ આપ્યો, જે જાતિય યાવતુ આકૃતિ મમ હતો. ત્યારે તે મૃગાદેવી તે બાળકને હુંડ અને અંધરૂપ જુએ છે. જોઈને ભયભીત આદિ થઈને બધાબીને બોલાવે છે.
બધીને કહ્યું - હે દેવાનુપિયા! તમે આ બાળકને એકાંત ઉકરડામાં ફેંકી દો. ત્યારપછી તે બધાત્રીએ મૃગાદેવીને ‘તહત્તિ’ કહી આ અને
વીકાય. સ્વીકારીને વિજય ક્ષત્રિય પાસે આવી, આવીને બે હાથ જોડી, આમ કહ્યું - હે સ્વામી ! મૃગાદેવીએ નવ માસ પૂર્ણ થતાં યાવતુ આકૃતિ માત્ર છે.
પછી તે મૃગાદેવી, તે હુંડ અને અંધરૂપને જોઈને ભયભીત, ત્રસ્ત, ઉદ્વિગ્ન, સંતભય થઈને મને બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિય! તું જ, અને આ બાળકને એકાંતમાં ઉકરડામાં ફેંકી દો. તો હે સ્વામી ! આજ્ઞા આપો કે આ બાળકને એકાંતમાં ઉકરડામાં ફેંક કે નહીં?
ત્યારે તે વિજય ક્ષત્રિય, તે બધી પાસે આ વાત સાંભળી, તે રીતે જ સંભાત થઈ ઉભો થયો, થઈને મૃગાદેવી પાસે આવ્યો. આવીને મૃગાદેવીને કહ્યું - હે દેવાનુપિયા ! આ તારો પહેલો ગર્ભ છે, જે તું અને એકાંત ઉકરડામાં ફેંકીશ, તો તારી પ્રજા સ્થિર થશે નહીં તો હું આ બાળકને ગુપ્ત રીતે ભોંયરામાં કોઈ ન જાણે તેમ ભોજન-પાન વડે પાલનપોષણ કરતી વિચર, તો તારી પ્રા સ્થિર થશે, ત્યારે મૃગાદેવીએ વિજયક્ષત્રિયની આ વાતને ‘તહત્તિ’ કહી વિનય વડે સ્વીકારી, સ્વીકારીને તે બાળકને ગુપ્ત રીતે ભોયરામાં કોઈ ન જાણે તેમ ભોજન-પાન વડે પાલન કરતી રહી.
હે ગૌતમ મૃગાપુત્ર બાળક પૂર્વ કાળકૃત ચિરંતન યાવતુ કમને અનુભવતા વિચરે છે.
• વિવેચન-૯ :
વિન - વૈધ શાસ્ત્ર અને ચિકિત્સામાં કુશળ, જ્ઞાયક-કેવળ શારકુશળ, તેગિચ્છિા -ચિકિત્સા માગ કુશળ, અન્ય સંપયા-અર્ચદાન. સત્યકોસ-નેરણી આદિ શા પેટી. અવદ્હણ-ડામ દઈને, અવહાણ -તેના દ્રવ્ય વડે સંસ્કારેલ જળ, અનુવાસના-ગુદા દ્વારા જઠરમાં તેલ પ્રવેશ કરવો, વથિકમ-ચવિટન પ્રયોગથી મસ્તકાદિમાં સ્નેહ પૂરણ અથવા ગુદામાં વર્યાદિ ક્ષેપણ, નિસહ-અનુવાસ, સિરાવેહનાડી વેધ, તઋણ-છરી આદિથી ત્વચાને પાતળી કરવી. પચ્છણ-અપ ચામડી કાપવી, શિરોબસ્તિ-માથામાં ચર્મકોશથી તેલ પુરવા વડે. •xx • તપણા-સ્નેહાદિથી શરીર પુટ કરવું, પડપાગ-પાક વિશેષ નિષ્પન્ન ઔષધિ વિશેષ, છલ્લી-રોહિણી આદિ, શિલિકાકિરાત, તિકતક આદિ, ગુલિયા-દ્રવ્યવટિકા, ઇત્યાદિ - ૪ -
સંત-દેહખેદથી શ્રાંત, તંત-મનથી ખેદ, પરિતાંત-ઉભયથી ખેદ પામેલ. રાજ્ય આદિ યાવત્ શબ્દથી કોશ, કોઠાગાર, વાહન. મૂર્ણિત-ગ્રચિત આદિ કાર્યક છે. આd-મનથી દુ:ખિત, આદિ શબ્દો એકાર્યક છે, અનિષ્ટ-કાંત આદિ કાર્થક છે.
પુવરd - શનિનો પૂર્વભાગ, અવરd-શનિનો પશ્ચિમ ભાગ, તે રૂપ જે કાળા સમય. કુટુંબ જાગરિયા - કુટુંબ ચિંતા. અઝલ્શિય-આત્મવિષયક, ચિંતિય-સ્મૃતિરૂપ, કપિય-બુદ્ધિ વડે વ્યવસ્થાપિત, પલ્વિય-પ્રાર્થનારૂપ, મનોગત-મનમાં રહેલ, બહાર
પ્રકાશિત, સંકલા-પર્યાલોચ. pg આદિ પાંચ એકાર્થક શબ્દો છે. ધિક્ક-યેય, વેસાણિય-વિશ્વસનીય, અનુમય-વિપરીત માન્યતા હોવા છતાં પછીચી માની લે છે. નામ-પારિભાષિકી સંજ્ઞા, ગોગઆન્વચિંકી સંજ્ઞા.
મ - ગર્ભ, શાતના-પાડી દેવા માટે ટુકડા કરવા/ થવા. પાડણ-પાતના, જે ઉપાયથી ખંડ ગર્ભ પડે, ગાલણ-દ્રવીભૂત થઈ ક્ષરે. મારણ-મરણ હેતુ. • • અકામિય
Page #22
--------------------------------------------------------------------------
________________
૧/૧/૯
3o
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તે કહું કહું છું. • વિવેચન-૧૦ :
- મરણ અવસરે, સાગરોપમ - સાગરોપમ સ્થિતિક તૈરયિકપણે. ગતિ , પંચેન્દ્રિય જાતિ, કુલકોટિના યોનિપ્રમુખ - યોનિ દ્વારક. જોણિ વિહાણંસિયોનિ ભેદો, ખલીલ મચિ-આકાશમાં રહેલ છિન્ન તટની ઉપર રહેલી માટી. • • • ૩મુF નાવ • બાલ્યભાવ છોડીને, વિજ્ઞાન પરિણત થયા પછી યૌવન પ્રાપ્ત થતાં - બુદ્ધિ પરિણામ પ્રાપ્ત તે વિજ્ઞાન પરિણત.
નંતરે વાવ વત્ત - અનાર શરીર ત્યજીને કે ચ્યવન કરીને દૃઢપતિડાવતું - ઉવવાઈ સૂત્રમાં દૃઢપતિજ્ઞ ભવ્ય વણવેલ છે, તેમ આને પણ કહેવો. - તેવી જ વક્તવતા કહેવી, દૃઢપ્રતિજ્ઞ માફક કલા ગ્રહણ કરી, પ્રdજયા લઈ ચાવત્ મોક્ષે જશે. ૌત - કૃતકૃત્ય થશે. ભોસ્મતે-કેવળજ્ઞાન વડે સકલ જાણવાલાયક જાણશે. મોક્ષ્યતિ-સર્વકર્મ મુક્ત થશે. પરિનિર્વાસ્થતિ - સર્વ કર્મ કૃત સંતાપરહિત થશે. સવ દુ:ખોનો અંત કરશે.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૧-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
નિરભિલાષ, અસયંવશ-પતંત્ર, નાલી-નાડી, શિસ. અગંતપવહ - શરીરમાં જ લોહી આદિ રાવે છે. બાહિwવહ-શરીરની બહાર પટુ આદિ ક્ષરે. જુવે - બે પરુને વહેતી, બે લોહીને વહેતી. ન્નતકાનના છિદ્ર આદિ.
જાતિ અંધથી જાતિમુક આદિ પણ લેવું. હુંડ-જેના શરીરના અવયવ અવ્યવસ્થિત છે તે. અંધારવ-અંધ-આકૃતિ. ભીત શબ્દથી બસ, ઉદ્વિગ્ન, સંજાતભય લેવું. વાયત્ર બે હાથ જોડી, મસ્તકે અંજલિ કરીને. - x• સંબંત-ઉત્સુક, પય-પ્રજા, સંતતિ - x ". પુરા-પૂર્વકાળે કરેલ. પુરાણ-દીર્ધકાળના, ચાવથી દુશ્ચિણ, દુપતિક્રાંત લેવું.
• સૂત્ર-૧૦ -
ભગવન્! મૃગાપુત્ર અહીંથી કાળમાસે કાળ કરીને ક્યાં જશે? ક્યાં ઉપજશે? ગૌતમાં તે ર૬-dઈ રમાય પાળીને કાળમાણે કાળ કરી આ જ જંબૂદ્વીપના ભરતના વૈતાગિરિની તળેટીમાં સીંહકુળમાં સીહરૂપે જન્મશે. તે સીંહ ત્યાં ધાર્મિક યાવત સાહસિક થઈ ઘણાં પાપને યાવતું ભેગા કરશે. કરીને કાળમાણે કાળ કરીને આ રનપભા પ્રતીમાં ઉત્કૃષ્ટ સાગરોપમસ્થિતિમાં ચાવતુ ઉપજશે. ત્યાંથી અનંતર ઉદ્ધતીને સરીસર્પમાં ઉપજશે. ત્યાં કાળ કરીને બીજી પૃdીમાં ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ સ્થિતિવાળો થશે. ત્યાંથી ઉદ્ભવત પક્ષીમાં ઉપજશે. ત્યાં મરીને ત્રીજી પૃથ્વીમાં સાત સાગરોપમ સ્થિતિ થશે. ત્યાંથી સહમાં. પછી ચોથી, ત્યાંથી ઉષ્ણમાં, ત્યાંથી પાંચમી, પછી આ, પછી છઠ્ઠી, ત્યાંથી મનુષ્ય, પછી સાતમી નારકીમાં. ત્યાંથી ચ્યવીને આ જલચરપંચેન્દ્રિય તિયય યોનિમાં મસ્ય, કાચબો, ગ્રાહ, મગર, સંમારાદિ સાડા બાર લાખ પતિ કુલકોટિ પ્રમુખ કહી છે, તેમાં એક એક યોનિમાં અનેક લાખનાર ઉત્પન્ન થશે.
ત્યાંથી ઉદ્ભવતને ચતુપદ ઉરપરિસર્પ, ભુજપરિસર્ષ, બેચરમાં, ચાર-પ્રણબે ઈન્દ્રિયમાં, વનસ્પતિમાં, કડવા વૃક્ષમાં, કડા રસવાળી વનસ્પતિમાં, વાયુકાયતેઉકાય-અકાયમાં અનેક લાખ વખત જન્મો-મરશે. ત્યાંથી નીકળી અનંતર સુપતિષ્ઠપુમાં વૃષભપણે થશે. તે બાલ્યાવસ્થા મૂકી ચાવતું યૌવનને પામશે. કોઈ વખતે પહેલી વર્ષા ઋતુમાં ગંગા મહાનદીને કાંઠે ભેખડ ખણતાં, ભેખડ પડવાથી મૃત્યુ પામી, સુપતિષ્ઠપુરમાં શ્રેષ્ઠીના કુળમાં પુત્ર થશે.
ત્યાં બાલ્યભાવથી મુકત થઈ ચાવતું યૌવન પામીને તયારૂમ સ્થવિર પાસે ધર્મ સાંભળી, સમજી, મુડ થઈ, ગૃહવાસ છોડી અણગારિક દીક્ષા લેશે. તે ત્યાં અણગાર થશે, ઈયસિમિત ચાવતું લાચારી. તે ત્યાં ઘણાં વર્ષ ગ્રામપયયિ પાળી, આલોચના-પ્રતિક્રમણ કરી, કાળમાસે કાળ કરી સૌધર્મકલો દેવપણે ઉપજશે. તે ત્યાંથી અનંતર વીને મહાવિદેહ ક્ષેત્રમાં જે અય કુળો છે, ત્યાં જમશે. દેauતિજ્ઞની જેમ વકતવ્યતા કહેવી, કળા શીખીને વાવતુ સિદ્ધ થશે.
હે જંબુ બ્રમણ ભગવત મહાવીર સાવ4 સપd દુ:ખવિપાકના પહેલા
Page #23
--------------------------------------------------------------------------
________________
૧/૨/૧૧
. અધ્યયન-૨-ઉલ્ઝતક છે — — — x - x − x − x
૩૧
• સૂત્ર-૧૧ :
ભંતે ! જો શ્રમણ ભગવંત મહાવીર યાવત્ દુઃખવિપાકના પહેલા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો બીજાનો યાવત્ શો અર્થ કહ્યો છે ? ત્યારે સુધર્મા અણગારે જંબુ અણગારને આ પ્રમાણે કહ્યું -
હે જંબૂ ! તે કાળે, તે સમયે વાણિજ્યગ્રામ નામે ઋદ્ધ-િિમત-રસમૃદ્ધ નગર હતું. તે વાણિજ્યગ્રામની ઉત્તર-પૂર્વ દિશામાં દૂતિપલાશ નામે ઉઘાન હતું, તેમાં સુધર્મ ચક્ષનું સક્ષયતન હતું. તે વાણિજ્યગ્રામમાં મિત્ત નામે રાજા હતો. તેને શ્રી નામે રાણી હતી. તે વાણિજ્યગ્રામમાં કામધ્વજા નામે ગણિકા હતી, જે અહીંન યાવત્ સુરૂપા, ૭૨-કલામાં નિપુણા, ૬૪-ગણિકાગુણ યુકતા, ૨૯ વિશેષોમાં ક્રીડા કરનારી, ૨૧-રતિગુણપ્રધાન, ૩૨-પુરુષોપચાર કુશલા, નવ ગુપ્ત અંગો જાગૃત થયેલી, ૧૮-દેશી ભાષા વિશારદા, શ્રૃંગારના આગાર સમ, સુંદર વેશવાળી, ગીત-રતિ-ગંધર્વ-નૃત્ય કુશલા, સંગતગત સુંદરસ્તન ધ્વજા ઉંચી કરેલી, હજારના મૂલ્યની પ્રાપ્ત, રાજા દ્વારા છત્ર-ચામરરૂપી વાળ વ્યંજનિકા અર્પિત, કર્ણીથ વડે ગમનાગમન કરતી, બીજી ઘણી હજારો ગણિકાનું આધિપત્ય કરતી વિચરતી હતી. • વિવેચન-૧૧ :
અર્શીન૰ - અહીન પૂર્ણ પંચેન્દ્રિય શરીરી, લક્ષણ-વ્યંજન, ગુણયુક્ત, માનઉન્માન-પ્રમાણથી પ્રતિપૂર્ણ, સુજાત, સર્વાંગસુંદરી હતી. તેમાં લક્ષણ-સ્વસ્તિકા, વ્યંજન-મષી, તિલકાદિ, ગુણ-સૌભાગ્યાદિ - ૪ - લેખથી શકુન પર્યન્ત ૭૨ કળા પંડિતા, આ કળા પ્રાયઃ પુરુષોને અભ્યાસ યોગ્ય અને સ્ત્રીઓને જાણવા યોગ્ય છે. ગીત-નૃત્યાદિ ૬૪-કળા, જે વિશેષથી પણ્ય સ્ત્રીજનને ઉચિત ૬૪ વિજ્ઞાનયુક્ત છે તે. અથવા વાત્સ્યાયને કહેલ આલિંગનાદિ આઠ વસ્તુ, તે પ્રત્યેકના આઠ ભેદ, એ રીતે ૬૪-થાય. - X - ૩૨ પુરુષોપચાર કામશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે.
બે કાન, બે આંખ, બે ઘ્રાણ, એક જીભ, એક ત્વચા, એક મન એ નવ અંગ
સુપ્ત હોય છે, પણ ચૌવન વડે પટુતાથી પ્રાપ્ત થાય છે. તથા - ૪ - શ્રૃંગારસવિશેષના ગૃહ જેવી, સુંદર વેશવાળી, ગીત અને રતિ એવા ગાંધવ, નૃત્યમાં કુશલા. સંવાય - સંગતગત, ભણિત, વિહિત, વિલાસ, સલલિત, સંલાપ નિપુણ યુક્તોપચાર કુશલ. તેમાં સંગત-ઉચિત, સલલિત-પ્રસન્નતાયુક્ત જે સંલાપ, તેમાં નિપુણ, ઉપચાર-વ્યવહાર, તેમાં કુશળ. સુંથળ૰ - સુંદર સ્તન, જઘન, વદન, હાથ, પગ, નયન, લાવણ્ય, વિલાસથી યુક્ત. - ૪ -
ઝસિયાય - ઉંચી કરેલી જયપતાકા. વિવિન્નઈત્ત૰ - રાજાએ પ્રસાદરૂપે આપેલ છત્ર, ચામર રૂપ વીંઝણો, શીળવાયા - કર્ણીરથ-વાહન, તેના વડે જનારી, હોલ્થહતી. દેવત્ત્ર - આધિપત્ય, પુરોવર્તિત્વ, પોષકત્વ, સ્વામીત્વ, મહત્તરત્વ-બાકીની વેશ્યાની તુલનાએ મહત્તમ, આજ્ઞેશ્વર-આજ્ઞા પ્રધાન જે સેનાનાયક તે પણું. કારેમાણા
૩૨
વિષાક અંગસૂત્ર-સટીક અનુવાદ
કરતી-બીજા પાસે કરાવતી, પોતે પાળતી એવી.
• સૂત્ર-૧૨ :
તે વાણિજ્યગ્રામમાં વિજયમિત્ર નામે આદ્ય સાર્થવાહ વસતો હતો. તેને સુભદ્રા નામે અહીંન પત્ની હતી. તે વિજયમિત્રનો પુત્ર અને સુભદ્રા ભાર્યાનો આત્મજ ઉઝિતક નામે અહીંન યાવત્ સુરૂપ પુત્ર હતો. - તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા, પર્યાદા નીકળી, રાજા પણ કોણિક માફક નીકળ્યો, ભગવંતે ધર્મ કહ્યો, પર્યાદા પાછી ગઈ, રાજા પણ પાછો ગયો.
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના પટ્ટશિષ્ય ઈન્દ્રભૂતિ અણગાર યાવત્ છટ્ઠ-છ વડે જેમ ભગવતીમાં કહ્યું તેમ યાવત્ વાણિજ્યગ્રામે આવ્યા. ઉચ્ચ-નીચાદિમાં ભિક્ષાર્થે ભ્રમણ કરતાં રાજમાર્ગે પસાર થયા. ત્યાં ઘણાં હાથી
...
સદ્ધિ-બદ્ધ-વર્મિત-ગુડિય-ઉપ્પીલિત-કચ્છવાળા, ઘંટ બાંધેલા, વિવિધ મણિ-રત્નજૈવેયક-ઉત્તર કચુક વિશેષથી શણગારેલા હાથી હતા. તે ધ્વજ-પતાકા વડે શોભિત, મસ્તકે પાંચ પાંચ શિખરો લટકાવેલા હતા. તે હાથીઓ ઉપર આયુધ
અને પ્રહરણ ગ્રહણ કરેલા મહાવતો બેઠા હતા.
ત્યાં ઘણાં અશ્વો જોયા, જે સદ્ધ-બદ્ધ-વર્મિત-ગુડિત હતા, તેમના શરીરના રક્ષણાર્થે પાખર નામક ઉપકરણો બાંધેલા હતા ઉત્તર ઉંચુક ઉપકરણો બાંધેલા હતા. મુખમાં ચોકડા હતા, તેનાથી નીચેના હોઠ ભયંકર લાગતા હતા. ચામર-દર્પણથી કટિભાગ શોભતો હતો. તેની ઉપર આયુધ અને પ્રહરણ ગ્રહણ કરેલા અસવારો હતા.
બીજા પણ ત્યાં ઘણાં પુરુષો જોયા. તે પણ સન્નદ્ધ-બદ્ધ-વર્મિત-કવા હતા. ધનુષરૂપી પટ્ટિકા ઉપર પ્રત્યંચા ચડાવેલ હતી, કંઠે ચૈવેયક પહેરેલ, નિર્મળ શ્રેષ્ઠ ચિન્હપર બાંધેલ હતો. આયુધ અને પ્રહરણો તેમણે ગ્રહણ કરેલા.
તે પુરુષોની મધ્યે રહેલ પુરુષને જોયો, જેને અવળા મુખે બાંધેલો, નાક-કાન કાપેલા, શરીર ચીકાશવાળું કરેલ, વધ્ય હોવાથી બે હાથ કટિદેશે બાંધેલા, કંઠમાં રાતા કણેરની માળા પહેરાવેલી, ગેરુ ચૂર્ણથી શરીર રંગેલું હતું. તે વધ્ય પ્રાણપ્રીય તલતલ છેદાતો, અલ્પ માંસના ટુકડા ખવડાવાતો હતો. તે પાપી, સેંકડો ચાબુકોથી પહાર કરાતો, અનેક નર-નારીથી પરીવરેલો, ચોરે-ચૌટે ફૂટેલા ઢોલ વડે ઘોષણા કરાતો હતો.
આ આવા પ્રકારની ઘોષણા તેણે સાંભળી - હે લોકો ! આ ઉદ્ભુિતક બાળક ઉપર કોઈ રાજા કે રાજપુત્રે અપરાધ કર્યો નથી, પણ તેના પોતાના કરેલા કર્મો જ અપરાધી છે.
• વિવેચન-૧૨ :
દ્દીન - અહીન પૂર્ણ પંચેન્દ્રિય. - x - ઇન્દ્રભૂતિ-ગૌતમ ગોત્રના અણગાર, સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યાવાળા. ભગવતી સૂત્રમાં કહ્યા મુજબ નિરંતર છટ્ઠ-છઠ્ઠુ તપોકર્મ વડે આત્મો ભાવિત કરતા વિચરે છે. ત્યારે ભગવંત ગૌતમે છટ્ઠના પારણે
Page #24
--------------------------------------------------------------------------
________________
૧/૨/૧૨
33 પહેલી પરિસિમાં સઝાય કરી, બીજામાં ધ્યાન કર્યું. ત્રીજીમાં અત્વરિત, અચપલ, અસંભ્રાંતપણે મુહપતિ પ્રતિલેખી, ભાજન-વસ્ત્રોનું પડિલેહણ કર્યું, ભાજન પ્રમાર્જી, લઈ, ભગવંત પાસે આવ્યા, ભગવંતને વાંદી-નમી-છના પારણે ભિક્ષાર્થે જવાની જા માંગી ઈત્યાદિ - ૪ -
સંનદ્ધ-બતર બાંધેલા, વર્મ-ચામડીના રક્ષણ માટે ઉપકરણ બાંધ્ય, ગુડામોટ શરીર રક્ષક વિશેષ. ઉપીલિય કચ્છ-ગાઢતર ઉરો બંધન બાંધ્ય, ઉદ્દામિય ઘટલટકતા ઘંટ બાંધ્યા. શૈવેયક-ડોકનું આભરણ, ઉત્તકંચુક-શરીર રક્ષક વિશેષ અવમૂલ-મુખે બાંધેલ ચોકડું, - x • x • તેથી જ પડિકપ્રિય-બખ્તર આદિ સામગ્રી યુક્ત, ઝય-ગરુડાદિ વજા, પતાકા-ચિન્હરહિત પતાકા, આમલક-શેખક, આરૂઢાહાથી ઉપર બેસેલ મહાવત. ગહિરાઉદuહરણા - આયુધ અને પ્રહરણ ગ્રહણ કરેલા. કંઠ-ગળુ, ગુણ-કંઠસૂર, મલ્લરામ-પુષ્પમાળા, ચુગુંડિચગાય-નૈકિ ચૂર્ણ વડે ચોળેલ શરીર. યુન્નય-સંગd, બઝ-વધ્ય, પ્રાણ-ઉચ્છવાસાદિ કાગણિમંસ-નાના માસખંડ, પાવ-પાપી, ખર્નર-ચાબુક - ૪ -
• સૂગ-૧૩ :
ત્યારપછી ગૌતમસ્વામીએ તે પુરુષને જોઈને, આવો મનોગત સંકલ્પ થયો કે - આ પુરષ ચાવતુ નકાપતિરૂપ વેદના વેદે છે, એમ વિચારી વાણિજ્યગ્રામ નગરમાં ઉચ્ચ-નીચ-મધ્યમ કુળમાં યાવતું ભ્રમણ કરતા, યથાવયપ્તિ સામુદાનિક ભિક્ષા ગ્રહણ કરીને વાણિજ્યગ્રામ નગરની મધ્યેથી નીકળી યાવતુ ગૌરી દેખાડી. ભગવંતને વાંદી-નમીને આ પ્રમાણે પૂછયું –
હે ભગવાન ! હું આપની અનુજ્ઞા પામીને વાણિજ્યગ્રામ નગરમાં યાવતું પૂર્વવત્ કહેવું. ભગવાન ! તે પુરુષ પૂર્વભવમાં કોણ હતો ? યાવતુ અનુભવતો વિચરે છે ? :- હે ગૌતમ! તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં હસ્તિનાપુર નામે ઋદ્ધિમાન નગર હતું ત્યાં સુનંદ નામે મહાન રાજા હતો. તે નગરના બહુમધ્યદેશ ભાગમાં એક મોટો ગોમંડપ હતો, જે અનેક સેંકડો સ્તંભ ઉપર રહેલો અને પ્રાસાદીય આદિ હતો.
ત્યાં ઘણાં અનાથ-નાથ પશુઓ, નગરની ગાયો-બળદો-વાછરડા-પાડાસાંઢો રહેતા હતા. તેમને માટે પુષ્કળ ઘાસ અને પાણી હતા, તેથી તેઓ નિર્ભય-નિરુપસ-સુખે સુખે રહેતા.
તે નગરમાં ભીમ નામે કૂટગ્રહી હતો, જે અધાર્મિક યાવત દુuત્યાનંદ હતો. તે ભીમ કુટગાહની ઉત્પલ નામે અહીન પની હતી. ઉત્પલ કુટગાહિણી કોઈ દિવસે ગર્ભિણી થઈ..
તેણીને ત્રણ માસ પરિપૂર્ણ થતાં આવા દોહદ ઉત્પન્ન થયા. તે માતાઓ ધન્ય છે ઇત્યાદિ યાવત તેણીના જન્મ અને જીવિતનું સારું ફળ પ્રાપ્ત થયું છે, જેઓ નગરના ઘણાં સનાથનાથ પશુઓના ચાવતું વૃભોના ઉધસ, સ્તન, વૃષણ, પુચ્છ, કકુદ, વધ, કાન, આંખ, નાક, જીભ, હોંઠ, કંબલ, [આ અવયવો] [16/3]
૩૪
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ પકાવેલા, તળેલા, શેકેa, વય સુકાઈ ગયેલા, તેનો લવણાદિથી સંસ્કાર કર્યો હોય, તે સાથે સુરા, મધુ, મેક, જાતિ, સીધુ, પ્રસને આસ્વાદની, વિરવાદની, ભોગવતી, ભાગ પાડતી દોહદને પરિપૂર્ણ કરે છે.
તો હું પણ ઘણાં નગરના પશુ યાવત્ પરિપૂર્ણ કરું એમ વિચારી, તે દોહદ પરિપૂર્ણ ન થા શુક, બુધ્ધ, નિમfસ, અવરુણા, વરુણશરીર, નિસ્તેજ, દીન-વિમન વદનવાળી, પાંડુરક મુખવાળી, નીચા નમેલા નયનવદનકમલા, યથોચિત પુષ્ય-વા-ગંધ-માળા-આલંકાર-આહારને ન ભોગવતી, હથેળીમાં મસળેલી કમળની માળાની જેમ કરમાયેલી યાવતું ચિંતા કરે છે.
આ અવસરે ભીમ કૂટશાહ, ઉપલા કૂટાહિણી પાસે આવ્યો. આવીને ચિંતામન યાવત જોઈ, જોઇને કહ્યું - હે દેવાસુપિયા! તું કેમ અપહત મનવાળી અને ચિંતામાં છો ? ત્યારે તે ઉપલા ભાયએિ ભીમ ફૂટગાહને કહ્યું- દેવાનુપિયા મને ત્રણ માસ પૂર્ણ થતાં દોહદ ઉત્પન્ન થયો છે કે - તે માતાઓ ધન્ય છે, જે ઘણાં પશુઓના ઉધસ ઈત્યાદિને સુરાદિ સાથે આરવાદની અાદિ દોહદને પૂર્ણ કરે છે. પણ હું તે દોહદને પૂર્ણ કરી શકી નહીં હોવાથી યાવતું ચિંતામન છું.
ત્યારે તે ભીમ ફૂટગ્રાહે, ઉત્પલાને કહ્યું – દેવાનુપિયા! તું ચિંતામના ન થા. હું એવું કંઈક કરીશ, જેથી તારા દોહદો સંહાપ્ત થશે. તેણીને ઈષ્ટાદિ વાણી વડે યાવતું આશ્વાસિત કરી. પછી તે ભીમકૂટગાહ આધામિકાળ સમયમાં એકલો, બીજાની સહાય રહિત, બcર બાંધી પાવતુ પ્રહરણ લઈ પોતાના ઘરથી નીકળ્યો, નીકળીને હસ્તિનાપુર નગરની મધ્યેથી ગોમંડપ પાસે આવ્યો, ઘણાં જ નગરના પશુ યાવતું વૃષભોમાંના કેટલાંકની ઉંઘ છેદે છે ચાવતુ કેટલાંકની કંબલ છેદે છે, કેટલાંકના અન્ય અન્ય અંગોપાંગને વિકલ કયાં, કરીને પોતાને ઘેર આવ્યો. આવીને તે ઉત્પલા ફૂટગ્રાહિણીને આપ્યા.
ત્યારપછી તે ઉત્પલા, તે ઘણાં ગોમાંસને પકાવી, મદિરાદિનું આસવાદન કરતી, તે દોહલા પૂર્ણ કરે છે. ત્યારપછી તે ઉપલા ફૂટશાહીના દોહદ સંપૂર્ણ થયા • સંમાનિત થયા - વિનિત થયા - લુચ્છિન્ન થયા - સંપન્ન થયા, તેથી તે ગર્ભને સુખે સુખે વહન કરે છે. તેણીએ અન્ય કોઈ દિવસે નવ માસ પરિપૂર્ણ થતાં એક બાળકને જન્મ આપ્યો.
• વિવેચન-૧૩ :
અ0િ3 - આત્મગત, કથિત-ભેદવાળો અથવા કલિક-ઉયિત. ચિંતિતમૃતિરૂપ, પ્રાર્થિત-ભગવંતને પ્રાર્થનારૂપ, મનોગત-અપ્રકાશિત સંકલ્પ-વિકલ્પ. આ પુરુષ પૂર્વના, દીર્ધકાળના દૃશ્ચિર્ણ, દુપ્રતિકાંત, અશુભ પાપ કર્મોના પાપી ફળ વિશેષને અનુભવતો વિચારે છે ઈત્યાદિ, પહેલા અધ્યયનવતુ.
દ્ધનભવનાદિ વડે વૃદ્ધિને પામેલ, તિમિત-ભયવર્જિત, સમૃદ્ધ-ઘનાદિ યુક્ત. મવિ - મહા હિમવંત • મલય-મેર-મહેન્દ્રસાર, અર્થાત મહાહિમવંત પર્વત જેવો પ્રધાન પસાવ પ્રાસાદીય-મનને પ્રસન્નતા હેતુ, દર્શનીય-જેને જોતા આંખો થાકે નહીં,
Page #25
--------------------------------------------------------------------------
________________
૧/૨/૧૩
૩૫
અભિરૂપ-અભિમતરૂપ, પ્રતિરૂપ.
બલીવર્દ-ખસી કરાયેલ બળદ, પકિા-નાની ભેંસ કે ગાય કે સાંઢ. કૂડગાહકપટ વડે જીવોને પકડનાર. અધાર્મિક-ધર્મ વડે આચરણ કે વ્યવહાર ન કરનાર. યાવત્ શબ્દથી - અધર્માનુગ-પાપલોકને અનુસરનાર, અધર્મિષ્ટ-ધર્મરહિત, અધર્મ ભાષણશીલ અથવા અધાર્મિક રૂપે પ્રસિદ્ધ, બીજાના દોષોને જોવાના સ્વભાવવાળો તે અધર્મપ્રલોકી. હિંસાદિમાં અનુરાગવાળો તે અધર્મપરંજન, અધર્મરૂપ સમાચારવાળો. અધર્મથી આજીવિકા કરનારો. દુસ્સીલ-દુષ્ટશીલ, વ્રતરહિત, અસંતોષશીલ.
મીન - અહીન પૂર્ણ પંચેન્દ્રિય શરીરી, આપન્નસત–ગર્ભમાં જીવનું આવવું. અમ્મયા-માતા, યાવત્ શબ્દથી તે માતા પુન્યશાળી છે, કૃતાર્થ છે, કૃતલક્ષણ છે ઈત્યાદિ.
સૂત્ર-૧૪ :
તે બાળક જન્મતાની સાથે મોટા મોટા શબ્દોથી ઘોષ કરતો, વિસ શબ્દ કરતો, બૂમો પાડવા લાગ્યો. તે બાળકની બુમો આદિ શબ્દો સાંભળી, સમજી હસ્તિનાપુર નગરના ઘણાં નગરપશુ યાવત્ વૃષભો ભયભીત થયા, ઉદ્વિગ્ન થયા, સર્વે દિશામાં ભાગી ગયા. ત્યારે તેના માતાપિતાએ આ પ્રમાણે નામ પાડ્યું – અમારો આ બાળક જન્મતા જ મોટા મોટા શબ્દોથી ચીસો પાડવા લાગ્યો -
x - તે સાંભળીને - ૪ - નગરના પશુ આદિ ભયભીત થઈને ચારે દિશામાં ભાગી ગયા, તેથી અમારા આ બાળકનું નામ ગોત્રાસ થાઓ. પછી ગોત્રાસ બાળક બાળભાવ છોડી, યુવાન થયો. પછી કોઈ દિવસે તે ભીમકૂટગ્રાહ મરણ પામ્યો.
ત્યારપછી તે ગૌમાસ ઘણાં મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન સંબંધિ પરિજન સાથે પરીવરીને રોતો-કંદન કરતો - વિલાપ કરતો, ભીમ ફૂટગ્રાહનું નીહરણ કર્યું, કરીને ઘણાં લૌકિક મૃતક કૃત્યો કર્યા. પછી સુનંદ રાજાએ ગોત્રાસને અન્ય કોઈ દિને સ્વયં જ ફૂટગ્રાહીપણે સ્થાપ્યો. પછી ગોગારા ફૂટગ્રાહ અધાર્મિક યાવર્તી દુશ્યત્યાનંદ થઈ ગયો. પછી તે પ્રતિદિન અર્ધરાત્રિ કાળ સમયે એકલો, અદ્વિતીય, બખ્તરકવા બાંધી સાવત્ આયુધ-પહરણ લઈને પોતાના ઘેરથી નીકળતો, ગોમંડળે આવતો. આવીને ઘણાં નગર પશુઓ જે સનાથ-અનાથ હોય યાવત્ તેમને અંગરહિત કરતો હતો.
પછી પોતાને ઘેર આવીને તે ઘણાં ગોમાંસને પકાવીને સૂરા, મધાદિ સાથે આસ્વાદતો, વિવાદતો યાવત્ વિચરતો હતો. ત્યાર પછી તે ગોત્રાસકૂડગ્રાહ આવો પાપકર્મી, આવા વિજ્ઞાન અને આચારવાળો થઈ અત્યંત પાપકર્મને ઉપાર્જન કરીને ૫૦૦ વર્ષનું આયુ પાળીને આર્ત્ત-દુઃખાઈ થઈ કાળમાસે કાળ કરી, બીજી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ સ્થિતિક વૈરયિકમાં નૈરયિકપણે ઉત્પન્ન થયો. • વિવેચન-૧૪ :
ભયભીત થયો, અહીં ત્રસ્ત, ત્રસિત, સંજાતભય કહેવું. ભયોત્કર્ષ પ્રતિપાદન
૩૬
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ કરતા આ એકાર્થિક શબ્દો છે. સવ્વઓ-સર્વદિશામાં, સમંત-વિદિશામાં. વિપલાઈત્યભાગી ગયા. - ૪ - તહયા ચિથી-મોટો ચિત્કાર. આરસિત-રાડો પાડતો હતો. સોસ્ય-અવધારીને. - x - આર્ત્ત-આર્તધ્યાન, દુર્ઘટ-દુઃખે નિવાર્ય, ઉપગત-પ્રાપ્ત. • સૂત્ર-૧૫ :
ત્યારપછી તે વિજયમિત્ર સાર્થવાહની સુભદ્રા નામે પત્ની જાતનિંદુકા હતી. તેના ઉત્પન્ન થયેલા પુત્રો વિનાશ પામતા હતા. પછી ગોત્રાસ ફૂટગ્રાહ બીજી પૃથ્વીથી અત્યંતર ઉદ્ઘર્દીને આ જ વાણિજ્ય ગ્રામ નગરમાં વિજયમિત્ર સાર્થવાહની સુભદ્રા પત્નીની કુક્ષિમાં યુગપણે ઉપજ્યો. પછી તે સુભદ્રા સાર્યવાહી અન્ય કોઈ દિવસે નવ માસ બહુપતિપૂર્ણ થતા બાળકને જન્મ આપ્યો.
ત્યારપછી તે સુભદ્રા સાર્થવાહીએ તે પુત્ર ઉત્પન્ન થતાં તુરંત એકાંતે ઉકરડામાં ફેંકાવ્યો, ફેંકાવીને પછી બીજીવાર ગ્રહણ કરાવ્યો. કરાવીને અનુક્રમે તેને સંરક્ષી-સંગોપતી-સંવર્ધન કરતી હતી.
ત્યારપછી તે બાળકના માતાપિતાએ સ્થિતિપતિતા કરી, ચંદ્ર-સૂર્યના દર્શન, જાગરિકાને મહા ઋદ્ધિ-સત્કાર સમુદાય કરે છે.
ત્યારપછી તે બાળકના માતાપિતાએ અગિયારમે દિવસે નિવૃત્ત થતાં, બારમો દિવસ પ્રાપ્ત થતાં આ આવા પ્રકારનું ગૌણ અને ગુણનિષ્પન્ન નામ કર્યું, જ્યારથી અમારો આ બાળક જન્મ્યો, ત્યારે એકાંતે ઉકરડામાં ત્યાગ કરેલો, તે કારણે આ પુત્રનું નામ ઉજિઝતક હો. પછી ઉમ્રુિતક બાળક પાંચ ધાત્રીઓએ ગ્રહણ કર્યો. તે આ - ક્ષીરધામી, મજ્જનધામી, મંડનધાત્રી, ક્રીડાપનધાત્રી, અંકધાત્રી. સર્વે દૃઢપતિજ્ઞની જેમ કહેવું યાવત્ નિઘિાત પર્વતની ગુફામાં રહેલા ચંપકના વૃક્ષની જેમ સુખે સુખે વિચરવા લાગ્યો.
ત્યારપછી તે વિજયમિત્ર સાર્થવાહ અન્ય કોઈ દિવસે ગણિમ, ધમિ, મેય, પારિછેંધ એ ચાર પ્રકારના ભાંડ ગ્રહીને લવણસમુદ્રમાં વહાણ વડે વેપાર કરવા ગયા. તેમનું વહાણ લવણસમુદ્રમાં ભાંગી ગયું, સારભૂત ભાંડ બૂડી ગયા. તે અત્રાણ, શરણ થઈ મરણ પામ્યો. પછી વિજયમિત્ર સાર્થવાહને જે ઘણાં ઈશ્વરતલવર-માલિક-કૌટુંબિક-ઇમ્સ-શ્રેષ્ઠી-સાર્થવાહોએ જ્યારે લવણરામુદ્રમાં વહાણ ભાંગી ગયું યાવત્ મરણ પામ્યો, જાણ્યું ત્યારે હસ્તનિક્ષેપ તથા બાહ્ય ભાંડસારને લઈને એકાંતમાં ચાલ્યા ગયા.
પછી સુભદ્રા સાર્થવાહીએ વિજય સાર્થવાહને - x - મૃત્યુ પામ્યો જાણી, પતિના વિયોગના મોટા શોકથી અતી પીડા પામીને તેણી કુહાડાથી કપાયેલ ચંપકલતાની માફક ધસ કરતી જમીને પડી ગઈ. પછી મુહૂર્તાવાર પછી સાવધાન થઈ ઘણાં મિત્રો સાથે યાવત્ પરિવરી રુદન-કૂદન-વિલાપ કરતી વિજયમિત્ર સાર્થવાહના લૌકિક મૃતક કાર્ય કરે છે, પછી સુભદ્રા સાર્થવાહી કોઈ દિવસે લવણસમુદ્રમાં જવું - લક્ષ્મી વિનાશ-વહાણ વિનાશ પતિ મરણને ચિંતવતી
મૃત્યુ પામી.
-
Page #26
--------------------------------------------------------------------------
________________
૧/ર/૧૫
૩૮
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ
• વિવેચન-૧૫ :
કટોથી સંરક્ષણ કરતી, વઆચ્છાદન અને ગર્ભગૃહમાં રાખીને સંગોપન કરતી. ••• સ્થિતિ પતિતા - કુળ ક્રમથી આવેલ પુત્ર-જન્મ ક્રિયા, ચંદ-સૂર્ય દર્શનબીજા દિવસનો ઉત્સવ, પઠી જાગરણ કર્યુ ગૌણનો અર્થ અપધાન પણ થાય, તેથી ગુણનિષજ્ઞ કહ્યું. ઉવવાઈમાં કરેલ દૈત્રપતિના વર્ણન મુજબ બધું અહીં પણ કહેવું.
કાળધર્મ-મરણ. • x નિબંબૂડી ગયા. - x • હત્યનિવ-થાપણ મૂકેલ દ્રવ્ય, બાહિર ભંડસાર-હસ્તવિક્ષેપ સિવાયનું સાર માંડ • x • x • તેને હરી લે છે. પસુણિયતા-કુહાડાથી છેદેલ. મિત્ર યાવત્ શબ્દથી જ્ઞાતિ આદિ. જ્ઞાતિ-સમાનજાતિના. નિજક-કાકા આદિ, સંબંધી-શ્વશૂરપક્ષના, રોયમાણી-આંસુ મુક્તા, કંદમાણી-કંદ કરતા, વિલવમાણી - આર્તસ્વર કરતી.
• સૂત્ર-૧૬ :
ત્યારપછી નગર આરક્ષકોએ સુભદ્રા સાર્થવાહીને મૃત્યુ પામેલી જાણીને ઉજિwતકને તેના પોતાના ઘરમાંથી કાઢી મૂક્યો, કાઢી મૂકીને તે ઘર બીજાને આપી દીધું. ત્યારપછી તે ઉઝિતક પોતાના ઘેરથી કાઢી મુકાયેલો વાણિજ્યગ્રામ નગરમાં શૃંગાટક યાવતું માગમાં જુગારના સ્થાનોમાં, વેશયાગૃહોમાં, મદિરાપાનગૃહોમાં સુખે સુખે મોટો થયો.
ત્યારપછી તે ઉઝિતક અનપઘટ્ટક, અનિવારિત, સ્વચ્છંદ મતિ, ઐવિચારી, મધમાં આસકત ચોરી-ધુત-વેશ્યા આસકત થઈ ગયો. પછી તે અન્ય કોઈ દિને કામદqજ ગણિકા સાથે આસક્ત થયો. કામદેવજી ગણિકા સાથે વિપુલ, ઉદાર, માનુષી, ભોગપભોગ ભોગવતો રહ્યો. તે વખતે તે વિજયમિક રાજાની શ્રી નામની રાણીને કોઈ દિવસે યોનિશૂળ ઉત્પન્ન થયું, તેથી તે રાજી શ્રીદેવી સાથે ઉદર રોગ માનુષી ભોગોપભોગ ભોગવતો વિચરવાને અસમર્થ થયો.
ત્યારપછી તે વિજયમિત્ર રાજએ કોઈ દિવસે ઉજિwતકને કામદdજ ગણિકાના ઘેરથી કાઢી મૂક્યો, કાઢી મૂકીને કામધુન ગણિકાને આંતપુરમાં રાખી, રાખીને કામg% સાથે ઉદર ભોગ ભોગવતો રહ્યો.
ત્યારે તે ઉચ્છિતક કામળા ગણિકાના ઘેરથી કાઢી મૂકાતા, કામદવામાં મૂર્ષિત, વૃદ્ધ, ગ્રથિત, અતિ આસકત થવાથી બીજે ક્યાંય સ્મૃતિ રતિ ધૃતિ ન પામવાથી તેણીને વિશે જ ચિત્ત-મન-લેયા-અધ્યવસાનવાળો થઈને તંદથોપયુતતદર્પિતકરણ-dણીની ભાવના ભાવતો, કામદqજાના ઘણાં અંતર-છિદ્ધ-વિવરને શોધતો વિચરે છે.
ત્યારપછી તે ઉજિwતક અન્ય કોઈ દિને કામMા ગણિકાના તરાને પામ્યો. તેણીના ઘરમાં ગુપ્ત રીતે પ્રવેશ્યો, પ્રવેશીને કામદવા સાથે ઉદાર માની ભોગોપભોગ ભોગવતો વિચારવા લાગ્યો.
આ તરફ મિઝ રાજ નાન કરી ચાવતું પ્રાયશ્ચિત્ત કરી, સવલિંકાર વિભૂષિત થઈ, મનુષ્યરૂપી વાપુરા વડે વ્યાપ્ત થઈ કામધજાને ઘેર આવ્યો,
આવીને ત્યાં ઉuિતકને કામદdજ ગણિકા સાથે ઉદાર ભોગ ભોગવતો ચાવતુ રહેલો જોયો, જોઈને ક્રોધિત થઈ, કપાળે ત્રણ વલીવાળી ભૃકુટી ચડાવીને, ઉuિતકને પોતાના સેવકો પાસે પકડાવ્યો, પકડાવીને મુદ્ધિ-ઢીંચણ-કોણીના પ્રહાર વડે તેના શરીરને ભાંગી નખાવ્ય, મથિત કરાવ્યું, કરાવીને અવકોટક બંધન કરાવ્યું પછી આ રીતે કરાવીને વધ કરવાની આજ્ઞા આપી.
હે ગૌતમ ! આ રીતે ઉઝિલક જૂના પુરાણા કમને યાવતુ અનુભવતો વિચરી રહ્યો છે.
• વિવેચન-૧૬ :
મળોટ્ટા - બળપૂર્વક હાથ પકડીને તેની પ્રવૃત્તિથી રોકવો. અનિવારિયનિષેધક રહિત, તેથી જ સજીંદગઈ - સ્વછંદ મતિવાળો. તેથી જ સઈwયાર
અનિવારિતપણે ફરનારો. વેસદારપસંગી-વેશ્યા અને સ્ત્રી પસંગી કે વેશ્યારૂપ સ્ત્રી પ્રસંગી. ભોગભોગાઇ-જે ભોગવાય તે ભોગ-પરિભોગ, ભોગ-શબ્દાદિ, ભોગભોગમનોજ્ઞ શબ્દાદિ.
મુચ્છિત-મૂર્શિત, દોષોમાં પણ ગુણના આરોપણથી મૂઢ. તેથી બીજા કોઈપણ વસ્તુમાં સુઈ-સ્મરણ, ઈ-આસકિત, ધિઈ-ધૃતિ, ચિતસ્વાચ્ય, અવિદમાણે - ન પામતો. તશ્ચિતે-તેણીમાં જ ચિત્ત - ભાવમનવાળો, તમ્મણ-દ્રવ્યમનને આશ્રીને વિશેષ ઉપયોગવાળો, તલેસ-વેણીમાં રહેલ અશુભ આત્મ પરિણામ વિશેષ લેસ્યા-કૃણાદિ દ્રવ્ય જનિત આભ પરિણામ. તદyવસાણ - ભોગ ક્રિયા પ્રયત્ન વિશેષ, તદઢોવઉત્તતેની પ્રાપ્તિમાં ઉપયોગવાળો, તયધેિયકરણ - તેણીમાં જ અર્પિત ઈન્દ્રિયવાળો, તબભાવણાભાવિત-કામદqજાની ચિંતામાં વાસિત.
અંતર , રાજગમન અંતર, છિદ્ર-રાજપરિવાર અલ્પ હોય તે, વિવર-બાકીના લોકો ન હોય, પડિજાગરમાણ-શોધતો. -- VgI ચાવતું શબ્દથી - બલિકર્મ કરીને, તૌતુક-મંગલ-પ્રાયશ્ચિત કરીને, મજુસ વરિપવિત્ત - મનુષ્ય વાપુરા મૃગબંધન માફક પરિવરેલા, તેના વડે આસુરત-શીઘ ક્રોધ વડે વિમોહિનું ચવા અસુરસ્વતું કોપથી દારુણપણે બોલનાર, રુટ-રોષવાળો, કુવિય-મનથી કોપવાળો, ચંડિક્કિો -દારુણરૂપ, મિસિમિસીમાણ-ક્રોધ જ્વાળાથી બળતો, -x- અવકોટક-ડોકને પાછળના ભાગે લઈ જઈને બાંધવી. પુરાપોરણ - દુશ્ચિર્ણ, દુપ્રતિકાંત લેવું.
• સૂત્ર-૧૭ -
ભગવન્! ઉંતિકદીરક અહીંથી કાળ માટે કાળ કરીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે ? - - હે ગૌતમ! ઉઝિતક દીક ૨૫-વર્ષનું પમ આયુ પાળીને આજે જ ત્રણ ભાગ દિવસ બાકી હશે ત્યારે શૂળી વડે ભેદઈને કાળમાણે કાળ કરી આ રનપભા પૃથ્વીમાં નૈરવિકપણે ઉપજશે. તે ત્યાંથી અનંતર ઉદ્ધતીને આ જ જંબુદ્વીપ દ્વીપના ભરતક્ષેત્રમાં સૈાય પર્વતની તળેટીમાં વાનર કુળમાં વાનરરૂપે ઉપજશે. તે ત્યાં બાલ્યભાવથી મુકત થઈને તિર્યરચના કામભોગોમાં મૂર્ષિત, વૃદ્ધ, ગ્રથિત, અતિ આસકન થઈને ઉન્ન થતા-સ્થતા
Page #27
--------------------------------------------------------------------------
________________
૧//
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ
વાનરના બાળકોને મારી નાંખવા માંડશે.
આવા પાપકર્મવાળો, આવા કર્મ કરવામાં તત્પટ, આવા જ વિજ્ઞાનવાળો, આવા જ આચારવાળો તે કાળમાણે કાળ કરીને આ જ જંબૂદ્વીપ દ્વીપમાં ભરતમાં ઈન્દ્રપુરનગરમાં ગણિકાના કુળમાં પણ ઉત્પન્ન થશે. ત્યારપછી તે દારકના માતાપિતા તેના જમતાં જ વર્ધિતક-ખસી કરશે, તેને નપુંસક કર્મ શીખવાડશે.
તે બાળકના માતાપિતાએ બાર દિવસ વીત્યા પછી આવું આ પ્રકારનું નામ કરશે • પિયસેન નામે નપુંસક થાઓ. ત્યારપછી પિયોન નપુંસક બાલ્યભાવથી મુકત થઈ. યૌવનને અનકમે પામી, વિજ્ઞાન પરિણત થતાં રૂપયૌવન અને લાવશ્યવાળો તથા ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ શરીરી થશે. ત્યારપછી તે પિયસેન નપુંસક ઈન્દ્રપુર નગના ઘણાં રાજ, ઈશર ચાવ4 આવા બધાં લોકોના હદયની શૂન્યતાને કરનારા, નિલવણ, પણહવણ, વશીકરણ, અભિયોગ વડે અભિયોગિક કરનારા ઘણાં વિધા પ્રયોગ વડે, મ અને સૂર્યના પ્રયોગ વડે વશ કરીને મનુષ્ય સંબંધી ઉદર કામભોગ ભોગવતો વિચરશે.
ત્યારપછી તે પિયસેન નપુંસક આવા પાપકમ/દિથી ઘણાં જ પાપકમાં એકઠા કરીને-૧ર-વનું પમાણુ પાળીને મરણ સમયે મરણ પામીને આ રતનપભા પૃથ્વીમાં નૈરમિકપણે ઉપજશે. ત્યાંથી સરિસપfમાં સંસમામાં યાવતું પહેલા આધ્યયન માફક ચાવતુ સર્વે નક કહેવી. ત્યાંથી ઉદ્વતને આ જ જંબૂદ્વીપમાં ભરતમાં ચંપનગરીમ પાડો થશે. કોઈ દિવસે તે ત્યાં ગોષ્ઠિક વડે મારી નંખારો..
તે જ ચંપા નગરીના શ્રેષ્ઠીકુળમાં પુરુમપણે જન્મશે. તે ત્યાં બાલ્યભાવથી મુક્ત થઈ, તથા૫ અવિર પાસે કેવલ બોધિ અણગાર થઈ, સૌમકલ્પ ઈત્યાદિ પહેલા આધ્યયન મુજબ મોક્ષે જશે.
• વિવેચન-૧૭ -
વાતપેલ્લય-વાંદસનું બચ્યું. •x • વદ્ધહિંતિ-ખસી કરશે. ઉક્ટ્રિ-કર્ષવાન. • x• વિઘા, મંત્ર, ચૂર્ણ પ્રયોગ વડે, કેવા પ્રકારના ? હદયોફાપન-શૂન્યચિવતાકાક, તિવણ-અદેશ્યતા કાક, કઈ રીતે? બીજાના ધનનું હરણ કરીને પછી જાહેર ન કરે. પહવણ-બીજા મનુષ્યોને આનંદ ઉપજાવનાર, વસીકરણ-dશ્યતાકારક, અભિયોગ-પસ્વશતા, અભિયોગ બે પ્રકારે - દ્રવ્યયી અને ભાવથી. તેમાં ઔષધચૂર્ણનો યોગ તે દ્રવ્ય, વિદ્યા અને મંત્ર તે ભાવ અભિયોગ. અભિતોગિત-વશ કરીને.
નિક્ષેપ કહેવો • હે જંબૂ ! શ્રમણ ભગવંત મહાવીરે દુ:ખવિપાકના બીજા અધ્યયનનો આ અર્થ કહ્યો, તે હું કહું છું.
8 અધ્યયન-3-અભગ્નસેન છે
> X - X - X - X = x – • સૂત્ર-૧૮ -
ત્રીજાનો ઉલ્લોપ હે જંબૂ તે કાળે સમયે પુસ્મિતાલ નામે ઋદ્ધિવાળું નગર હતું. તે પુમિતાલ નગરની ઉત્તર પૂર્વ દિશામાં “અમોઘદર્શન” ઉંધાના હતું. તેમાં અમોઘદર્શ યાનું યાયતન હતું. તે પુસ્પિતાલમાં મહાબલ નામે રાજ હતો. તે નગરના ઉત્તપૂર્વ દિશા ભાગમાં દેશને છેડે એક અટવી હતી. અટવીમાં સાલા અટવી નામે ચોરની પલ્લી હતી. તે ચોરપ«dી વિષમ પિરિકંદરાને છેડે રહેતી, વાંસની ઝાડીમય વાડી કિલ્લાથી વીંટાયેલી હતી. પર્વતીય ફાટમાં રહેલા વિષમ ખાડારૂપી ખાઈ વડે વ્યાપ્ત હતી, તે પલ્લીમાં જ પાણી મળતું હતું. તેની બહારના ભાગમાં પાણી દુર્લભ હતું. મનુષ્યોને નાસી જવા માટે તેમાં અનેક છીંડીઓ હતી. ગુપ્ત હોવાથી જાણીતા લોકો જ આવાગમન કરી શકતા, લુંટીને લાવેલ માલ પાછો લેવા આવનારા ઘણાં માણસો પણ તે પલ્લીનો નાશ કરી શકે તેમ ન હતા.
તે શાલાટવી ચોપ««ીમાં વિજય નામે ચોર સેનાપતિ રહેતો હતો, તે અધાર્મિક કાવતુ હણ-છેદ-ભેદ-વિનાશકર, કતરંજિત હાથવાળો, ઘણાં નગરોમાં પ્રસિદ્ધ યશવાળો, શર, દેઢuહારી, સાહસિક, શબ્દવેધી હતો. તે ગલતાને વિશે પહેલો મલ્લ હતો. તે ત્યાં શાલાટવી ચોરપત્રલીમાં ૫૦૦ ચોરના અધિપતિરૂપે રહેલો હતો.
• વિવેચન-૧૮ :
બીજા અધ્યયનની પ્રસ્તાવના • ભંતે ! જો શ્રમણ ભગવંત મહાવીરે ચાવતું બીજા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો બંને ! બીજા અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? - * દેસપંતે-મંડલને અંતે. વિનમffસ વિષમ એવો જે પર્વત, તેની કંદરા, તેનો કોલંબ-છેડો, ત્યાં સંનિવિટ-રહેલી, કોલંબ જ લોકમાં નમેલ વૃક્ષ શાખાણ કહેવાય છે, તેથી ઉપચારથી કંદપ્રાંત કોલંબ કહ્યું. વંશીકલંક-વાંસની જાળમયી, પરિક્ષિપ્તા-તેના વડે વીંટાયેલ, છિન્ન-અવયવ અંતર અપેક્ષાએ વિભક્ત જે પર્વત, તેનો વિષમ પ્રપાત-ખાડ, તે રૂપ પરિખા વડે વીંટાયેલ.
* * * * * અનેગખંડી-અનેક નાસતા લોકોના માર્ગપ, ખંડી-અપદ્વાર, વિદિત-જાણકાર લોકોનો. કુવિયજણચોરીમાં પ્રવર્તેલ લોકો. અઘાર્મિક-અઘમ વડે વિચરનાર, ધર્મિષ્ટ-અતિ નિદ્ધર્મ-દયા રહિત કર્મ કરનાર. અધમ્મખાઈઅધર્મને કહેવાના સ્વભાવવાળા. અધમનુગ-અધર્મ કર્તવ્યના અનુમોદક * * * અધમ્મપલોય-અધર્મને જ જોવાના આચારવાળા, અધમ્મપલજણ-અધર્મ પ્રાય કમોંમાં પ્રકર્ષથી રણવાળા. અઘમ્મસીલસમુદાયાર-અધર્મ જ જેનો સ્વભાવ અને અનુષ્ઠાન-આચરણ-વાળા. અમેણ-સાવધ અનુષ્ઠાન વડે દહન-અંકન-તિલાંછના કર્મ વડે વૃત્તિ કરતા.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-ર-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
Page #28
--------------------------------------------------------------------------
________________
૧/૩/૧૮
૪૨
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ
હણ-વિનાશ કરો, છિધિ-બે ભાગ કરો, ભિન્દ-કુંત આદિથી ભેદ કરો, આ પ્રમાણે બીજાને પ્રેરણા કરી પ્રાણીને હણનાર. - x - લોહિયપાણી - જીવોનો વિનાશ કરી લોહીથી લાલ થયેલ હાથ જેના છે તે. બહુનગરનિગયજસ - ઘણાં નગરોમાં ફેલાયેલ યશ. અસિલક્રિપઢમમલ-ખગ લતામાં પ્રધાન યોદ્ધો. આહેવચ્ચ-અધિપતિ કર્મ, ચાવત્ શબ્દથી અગ્રેસરત્વ, ભતૃત્વ આદિ કહેવું.
• સૂત્ર-૧૯ :
ત્યારે તે ચોર સેનાપતિ, ઘણાં ચોરો, પારદારિકો, ગ્રંથિભેદકો, સંધિ છેદકો, વરખંડ ધારકો તથા બીજી પણ ઘણાં છેદી-ભેદીને બહીષ્કૃત કરાયેલા માટે કડંગ સમાન હતો. પછી તે વિજય ચોરસેનાપતિ પરિમતાલ નગરના ઉત્તરપૂર્વીય જનપદના ઘi ગામનગરનો ઘાતક, ગાય અાદિના ગ્રહણ વડે, બંદિગ્રહણ વડે, પંચકો અને ખાતર પાડનાર વડે પીડા કરતો-કરતો, નાશ કરતો-ફરતો, તર્જના-તાડના કરતો, સ્થાન-ધન-ધાન્ય રહિત કરતો વિચરતો હતો. મહાબલ રાજાના કલ્ય-આયને વારંવાર લઈ લેતો.
- તે વિજય ચોર સેનાપતિને કંદશ્રી નામે પત્ની હતી, તે અહીન પૂર્ણ પંચેન્દ્રિાદિ હતી. તે વિજય ચોરનો પુત્ર અને અંદશીનો આત્મજ અભિનોન નામે પુત્ર હતો. તે અહીન પૂર્ણ પંચેન્દ્રિયશરીર, વિજ્ઞાન પરિણત, અનુક્રમે યૌવનને પામ્યો.
કાળે સમયે શ્રમણ ભગવંત મહાવીર પુમિતાલ નગરે પધાયાં, પદા નીકળી, રાજ નીકળ્યો, ભગવંતે ધર્મ કહ્યો, પરદા અને રાજ પાછા ગયા. -- તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મુખ્ય શિષ્ય ગૌતમ યાવતું રાજમાર્ગે ચાલ્યા. ત્યાં ઘણાં હાથી જોયા, ઘણાં ઘોડા અને બન્નર-કવચાદિ પહેરેલા પુરુષો જોયા. તે પુરુષોની મધ્યે એક પુરુષને જોયો. તે આવકોટક બંધને બાંધેલો યાવત ઉોષણા કરાવાતો હતો. પછી તે પ્રયને રાજપુરષોએ પહેલાં ચત્વરે બેસાડ્યો-ભેસાડીને તેની સન્મુખ તેના આઠ કાકાઓને મારવા લાગ્યા, મારીને ચાબુકના પ્રહારથી તાડન કરતાં કરતાં કરુણા ઉપજે તે પુરુષને માંસના ટુકડા ખવડાવવા લાગ્યા, પછી લોહીરૂપી જળ પાવા લાગ્યા.
ત્યારપછી બીજી ચારે આઠ કાકી કે લઘુમાતાને, મારવા લાગ્યા, એ પ્રમાણે મીશ ચત્વરે આઠ મોટા કાકાને, ચોથા ચત્વરે આઠ મહામાતાને, પાંચમે પુત્રોને, કે પુત્રીઓને, સાતમે જમાઈઓને, આઠમે પુત્રવધૂને, નવમે પૌત્રોને, દશમે પૌમીને, અગ્યારમે પૌત્રીની પતિઓને, બામે પોગોની પનીઓને, તેમે ફુવાઓને, ચૌદમે ફોઈઓને, પંદરમે માસાઓને, સોળમે માસીઓને, સાતમે મામીઓને, અઢારમે ચcરે બાકીના મિત્ર-જ્ઞાતિ-નિજકસ્વજન-સંબંધી-પરિજનોને, તેની સમક્ષ મારતા હતા, મારીને ચાબુકના પ્રહારથી તાડન કરતા કરતા કરુણાસ્પદ તે પુરુષને માંસના ટુકડા ખવડાવે છે, લોહીરૂપી wel vlasiddi edi.
• વિવેચન-૧૯ :
વિવ - ગજવા વગેરે કાપનાર, સંધિ છેદક-ભિંતના સાંધાને છેદનાર, ખંડપટ્ટ-અપરિપૂર્ણ વસ્ત્ર પહેરેલા, મધ-ધુતાદિ વ્યસનમાં અભિભૂત હોવાથી પૂર્ણ વસ્ત્રો પ્રાપ્ત ન થવાથી, તે ખંડ-પ-ગારી આદિ અથવા ધૂર્ત કે અન્યાયવ્યવહારી. છિન્નભિન્નબાહિરહિય-હાથ આદિ છેદીને, નાક આદિ ભેદીને, નગરથી બહાર કરાયેલા અથવા સ્વઆચારથી ભ્રષ્ટ થઈ વિશિષ્ટ લોક બહિવર્તી. અહિય-ગ્રામાદિ દાહકવચી અહિd. કુડંગ-વાંસની ઝાડી સમાન.
માઉસિયાપઈય-માસા, માઉસિયા-માસી, માસિયા-મામી. જ્ઞાતિ-સમાન જાતીય, નિજક-સ્વજન, મામાના દીકરા આદિ, સંબંધી-સસરો, શાળા આદિ, પરિજન-દાસદાસાદિ.
• સૂત્ર-૨૦ :
ત્યારે તે ગૌતમસ્વામીએ તે પુરુષને જોયો, જોઈને આ આવા પ્રકારે આધ્યાત્મિક, પાર્થિત વિચાર આવ્યો. ચાવત્ પૂર્વવત્ નીકળ્યા, એમ કહ્યું - ભગવાન ! હું આપની આજ્ઞાથી ઈત્યાદિ પૂવવ4 ચાવતુ આ પુરષ પૂર્વભવે કોણ હતો? આદિ..
હે ગૌતમ ! તે કાળે સમયે આ જંબૂદ્વીપ દ્વીપના ભરતક્ષેત્રમાં પુરિમતાલ નામે નગર હતું. ત્યાં ઉદિતોદિત નામે મહાન રાજા હતો. તે પુમિતાલમાં નિણય નામે ઈંડાનો વેપારી હતો. તે આ ચાવ4 અપરિભૂત, આધાર્મિક યાવત્ દુuત્યાનંદ હતો. તે નિર્ણય કવણિકે ઘણાં પરષોને દૈનિક વેતન અને ભોજન આપીને રાખેલા, જેઓ હંમેશાં કોદાળીઓ અને ટોપલા આદિને ગ્રહણ કરતા હતા. પુરિમતાલ નગરની ચોતરફ ઘણાં કાગડી-ઘુવડ-કબૂતરી-ટીંટોડીબગલી-મસૂરીનુકડીના ઉંડાને તથા બીજી પણ ઘણાં જલચરસ્થલચર-ખેચરના લંડને ગ્રહણ કરતાં, કરીને વાંસના ટોપલા ભરતા, ભરીને નિર્ણય અંડવણિક પાસે આવતા, આવીને તેને ટોપલા આપતા.
ત્યારે તે નિર્ણય અંડવણિકે બીજી ઘણાં પરષોને દૈનિક વેતન અને ભોજનાદિથી ઘણાં કાગડીના ચાવતુ કુકડીના ઇંડાને તથા બીજા પણ ઘણાં જલચરસ્થલચર-ખેચરાદિના ઇંડાને તવા, કવલ્લી, કંડુક, ભજનક અને અંગારામાં તળતા-સૅકતા-પકાવતા હતા. એ રીતે તળીને-ભંજીને-સેકીને રાજમામિાં-મધ્યમાં ઉsઓ વેચવા વડે આજીવિકા જતા વિચરતા હતા. તે નિર્ણય અંડવણિક પોતે પણ ઘw કાગડી યાવન કુકડીના ઇંડા કે જે રાંધેલ-તળેલ-ભુજેલ હતા, તેની સાથે સુરા આદિને આહાદતો, વિવાદનો વિચરતો હતો.
ત્યારે તે નિર્ણય અંડવણિક આ પાપકર્મથી ઘણાં જ પાપકર્મી ઉપાર્જન કરીને ૧ooo વાતું પરમાણુ પાળીને મૃત્યુ અવસરે મરીને ત્રીજી નરકમાં ઉત્કૃષ્ટ સાત સાગરોપમ સ્થિતિક નૈરયિકમાં નાકપણે ઉત્પન્ન થયો.
• વિવેચન-૨૦ :મત્તે દિપ્ત વિછર્દિત-વિપુલ ભોજન-પાન ઈત્યાદિ લેવું. દિdભઈભdવેયણ
Page #29
--------------------------------------------------------------------------
________________
૧/૩/૨૦
४४
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ
તેમાં સ્મૃતિ-દ્રવ્યાદિ, ભક્ત-ઘી, ધાન્યાદિ તે રૂપ વેતન-મૂલ્ય આપતો. કલ્લાકલિપ્રતિદિન, કુદ્દાલિકા-કોદાળી.
પત્યિકાપિટક-વાંસનો ટોપલો - x • તવક-તવો, તળવાનું વાસણ. કવલીગોળ આદિ પકાવવાનું વાસણ. કવલી-ગોળ આદિ પકાવવાનું વાસણ. કંડુ-રોટલા આદિ પકાવવાનું વાસણ, ભજ્જણ-પાણી પકાવવાનું ભાજન, તલિંતિ-તળવું, ભર્જતિમુંજવું, સોલિતિ-ભાતની જેમ રાંધવું, અંતરાવણ-રાજમાર્ગ મધ્યની દુકાન, અંડરપણિય-ઇંડા વેચીને.
• સૂત્ર-૨૧ -
તે ત્યાંથી ઉદ્ધતને અનંતર આ જ શાલાટવી ચોર પલ્લીમાં વિજય ચોર સેનાપતિની સ્કંદશ્રી પનીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. પછી અંદશીને અન્ય કોઈ દિને ત્રણ માસ પ્રતિપુર્ણ થતાં આ આવા સ્વરૂપનો દોહદ ઉત્પન્ન થયો. તે માતાઓ ધન્ય છે, જે ઘણાં મિત્ર-જ્ઞાતિ-નિજક-સ્વજન-સંબંધી-પરિજન મહિલાઓ તથા બીજી પણ ચોર મહિલા સાથે પરીવરી, સ્નાન કરી, ભલિકમ કરી રાવતું પ્રાયશ્ચિત્ત કરી, સવલિંકાર વિભૂષિત થઈ, વિપુલ આશન-પાન-ખાદિમસ્વાદિમ અને સુરાને આસ્વાદdી, વિવાદdી રહે છે. ભોજન કર્યા પછી ઉચિત સ્થાને આવી પુરુષવેશ લઈ, સહદ્ધ-બદ્ધ યાવત્ પ્રહરસ-આયુધ ગ્રહણ કરીને, ઢાલને હાથમાં લઈ, ખગને મ્યાનમુક્ત કરી, બાણના ભાથાને ખભે લટકાવી, ધનુષ ઉપર પ્રત્યંચા ચડાવી, ભાણને ઉંચા કરી, માળાને લાંબી કરી અથવા વિશિષ્ટ પ્રહરણને ઉલ્લાસિત કરી, જંઘાએ ઘુઘરા લટકાવી, શીઘ વાજિંત્ર વગડાવી, મોટા મોટા ઉત્કૃષ્ટ યાવતુ સમુદ્ર રવ વડે યુકત એવા કરતી શાલાટવી ચોરપલ્લીની સર્વ દિશા-વિદિશામાં જતી-જતી, ફરતી-ફરતી પોતાના દોહદ પૂર્ણ કરે છે. તેથી જો હું પણ યાવતું દોહદ પૂર્ણ કરું એમ વિચારી તે દોહદ પૂર્ણ ન થવાથી ચાવતું ચિંતામગ્ન બની.
ત્યારે તે વિજય ચોર સેનાપતિ સ્કંદશ્રીને ઉપહત ચાવત જોઈ, જોઈને કહ્યું કે - હે દેવાનુપિયા! તું કેમ ઉપહd યાવતું ચિંતામગ્ન છે ? ત્યારે કંદશ્રીએ વિજયને કહ્યું - હે દેવાનુપિય! એ પ્રમાણે મને ત્રણ માસ પરિપૂર્ણ થતા ચાવતુ હું ચિંતામન છું.
ત્યારે વિજયયોર સેનાપતિએ છંદશીની પાસે આ અર્થ સાંભળીને યાવત્ સમજીને કંદશ્રીને આમ કહ્યું - હે દેવાનુપિયા! તને સુખ ઉપજે તેમ કર આ વચન સાંભળીને, પછી તે કંદશ્રી, વિજય ચોર સેનાપતિની અનુજ્ઞા પામીને હર્ષિત, સંતુષ્ટ થઈ, ઘણી મિત્ર ચાવતુ બીજી પણ ચોર મહિલા સાથે પરીવરીને,
Mીન યાવત્ વિભૂષિત થઈ, વિપુલ આશનાદિ અને સુરાને આસ્વાદતી, વિસ્વાદતી વિચરે છે. ભોજન કર્યા પછી ઉચિત સ્થાને આવીને, પુરુષવેશ લઈ, સદ્ધબદ્ધ થઈ ચાવતું ફરતી-ફરતી દોહદને પૂર્ણ કરે છે. ત્યારપછી તે કંદથી દોહalસંપૂર્ણ, સંમાનિત, વિનીત, ચુતચ્છિન્ન, સંપન્ન થવાથી ગર્ભને સુખ-સુખે વહન
કરે છે.
ત્યારપછી તે કંદશ્રી ચોર સેનાપતિણીએ નવ માસ બહુ પ્રતિપૂર્ણ થતા બાળકને જન્મ આપ્યો. ત્યારે તે વિજય ચોર સેનાપતિએ તે બાળકનો મહા ઋદ્ધિસકારપૂર્વક દશ રાત્રિની સ્થિતિપતિતા કરે છે. પછી તે વિજય ચોરસેનાપતિ તે બાળકના [જન્મના અગ્યારમે દિવસે વિપુલ આશનાદિ તૈયાર કરાવી, મિત્રજ્ઞાતિ ને આમંત્રે છે. આમંત્રીને યાવતું તે જ મિત્ર-જ્ઞાતિ પાસે આમ કહે છે - જે કારણે અમારો બાળક ગર્ભમાં આવ્યો ત્યારે આ આવા પ્રકારના દોહદ ઉત્પન્ન થયેલા, તે કારણથી અમારા બાળકનું ભગ્નસેન નામ થાઓ. પછી અભગ્નસેન કુમાર પાંચ ધાત્રીઓ વડે ચાવતું મોટો થાય છે.
• વિવેચન-૨૧ :
નિવ"નુત્તરત - ભોજન કરીને, ભોજન પછી ઉચિત સ્થાને આવ્યા. નેવસ્થિજ્જ-વેશ ધરીને, સત્ર-તંe - બદ્ધવર્મિત કવચવાળા, સરાસણપટ્ટિકા બાંધીને,
વેયક પહેરીને, વિમલવર ચિહ્ન પટ્ટ બાંધી, આયુધ-પ્રહરણ લઈને. ભરિય-હસ્તપાશ, કલિહ-સ્ફટિક, નિક્ક-મ્યાનથી બહાર કાઢેલ, અસી-ખગ, સાગત-પાછલના ભાગે બાંધતા ખંભે આવેલ. સજીવ-ધનુષ આરોપિત પ્રત્યંચા, ધનૂ-કોદંડક, સમુખિત સર-નિર્મને માટે કાઢેલ બાણ, દામ-પાશક વિશેષ, દાહ-લાંબા વાંસડા ઉપર બાંધેલ દાંતરડારૂપ, ઓસારિય-લંબાવેલ. • x • x • મહ્નિા - આનંદ મહાધ્વનિ, સિંહનાદ, વર્ણવ્યસ્તતા રહિત ધ્વનિ, કલકલ-વ્યક્ત વચન છે રૂપ જે સ્વ. સમુદ્વભૂયંપિવ-ગગન મંડલમાં વ્યાપ્ત સમુદ્ર ગર્જના માફક.
• x • x - = રોહત્નષિ દોહદ પૂર્ણ ન થતાં શુક, ભુખી, અવલગ્ન ઈત્યાદિ થઈ. “આર્તધ્યાનોપગત થઈ” સુધી કહેવું. તેને જે સ્કંદશ્રીને ઉપહત મનસંકલ્પવાળી, જમીન તરફ દૃષ્ટિ કરેલ આર્તધ્યાન યુક્ત થઈ ચિંતિત થયેલી જોઈ. ઈત્યાદિ - x -
ત્રદ્ધિ-વસ્ત્ર, સુવર્ણાદિ સંપત્તિ, સકારા-પૂજા વિશેષ, તેનો સમુદાય. દશરતંઠિઈપડિયં-દશ રાત્રિ સુધી કુલકમાણત પુત્ર જન્માનુષ્ઠાન.
• સૂત્ર-૨૨ -
ત્યારપછી તે ભગ્નસેનકુમાર બાલભાવથી મુક્ત થયો. આઠ કન્યા સાથે લગ્ન થયા, ચાવતુ આઠનો દાયો મળ્યો. ઉપરી પ્રાસાદમાં ભોગ ભોગવતો વિચરે છે. પછી તે વિજય ચોર સેનાપતિ કોઈ દિવસે મૃત્યુ પામ્યો. પછી તે અભનસેન કુમાર પo૦ ચોરો સાથે પરીવરીને રુદન-કંદન-વિલાપ કરતો વિજય ચોર સેનાપતિનું મહા ઋહિદ્ધ સકારના સમુદયથી નીહરણ કર્યું કરીને ઘણાં લૌકિક મૃતકાર્યો કર્યા. કરીને કેટલોક કાળ જતાં અશોકવાળા થયા.
ત્યારપછી તે ષoo ચોરોએ કોઈ દિવસે અભનસેન કુમારને શાલાટવી ચોરપલ્લીમાં મોટા-મોટા ચોર સેનાપતિપણે અભિષેક કર્યો. પછી તે અનસેનકુમાર ચોર સેનાપતિ થયો. તે ધાર્મિક યાવ4 નીકટની નગરીને
Page #30
--------------------------------------------------------------------------
________________
૪૬
૧/3/૨૨
૪૫ લુંટવા લાગ્યો.
ત્યારપછી તે દેશના લોકો અભનસેન ચોર સેનાપતિએ ઘણાં ગામોનો ઘાત કરવાથી, તાપ પામીને, એકબીજાને બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનપિયો નિશે અભનસેન ચોરસેનાપતિ પુમિતાલ નગરની ઉત્તરે રહેલા દેશને, ઘણાં ગામના ઘાત વડે ચાવતું નિધન કરતો વિચરે છે. તેથી નિશે હે દેવાનુપિયો ! પુમિતાલનગરમાં જઈ આપણે મહાબલ સજાને આ વૃત્તાંત જણાવવો શ્રેયસ્કર છે.
ને ત્યારપછી તે જનપદ પુરષોએ આ વૃત્તાંતને પસ્પર સ્વીકાર્યો, સ્વીકારીને મહાઈ, મહાઈ, મહાહ, રાજાઉં પ્રાભૃતને ગ્રહણ કર્યું કરીને પુમિતાલ નગરે આવ્યા, મહાબલ રાજા પાસે આવ્યા, આવીને મહાબલ રાજાને તે મહા યાવતું પ્રાભૃત ધર્યું. બે હાથની આંજલિ કરી મહાબલ રજાને આ પ્રમાણે કહ્યું - નિશે હે સ્વામી શાલાટવી ચોરપલ્લીમાં અભZરોન ચોર સેનાપતિ રહે છે, તે અમને ઘણાં ગામોના ઘાત વડે યાવતું નિધન કરતો વિચરે છે. તો હે સ્વામી ! અમે ઈછિએ છીએ કે - તમારી બાહુની છાયામાં ગ્રહણ કરાયેલા અમે ભય અને ઉપસર્ગ રહિત સુખે સુખે રહીએ. આમ કહી, રાજાને પગે પડી, બે હાથ જોડી મહાનલ રાજાને આ વૃત્તાંત વિજ્ઞપ્ત કર્યો
ત્યારે તે મહાબલ રાજાએ તે જાનપદ પુરુષો પાસે આ અર્થ સાંભળી, વધારી અતિ ક્રોધિત થઈ યાવત ધમધમતા ત્રણ વળી-વાળી ભૃકુટીને કપાળમાં ચડાવી દંડનાયકને બોલાવ્યો, બોલાવીને કહ્યું - હે દેવાનુપિયા તું જ, સાલાટવી ચોરપલ્લીનો નાશ કર નાશ કરીને ભગ્નસેન ચોર સેનાપતિને જીવતો પકડ, પકડીને મારી પાસે લાવ
ત્યારે તે દંડનાયકે “તહતિ” કહી, તે વાત સ્વીકારી. પછી તે ઘણાં પુરો સાથે સદ્ધ મહદ્ધ થઈ ચાવતુ આયુધો સાથે તેમની સાથે પરીવરીને હાથમાં પાશ અને ઢાલ લઈ યાવતુ શીઘ વાગતા વાજિંત્રો વગાડાતા, મોટા ચાવતું ઉત્કૃષ્ટ શબ્દ વાવ4 કરતા પુરિમતાલ નગરની વચ્ચોવચ્ચેથી નીકળે છે, નીકળીને શાલાટવી ચોટપલીએ જવા નીકળ્યા.
ત્યારે તે અભનસેન ચોર સેનાપતિના ચાર પુરો આ વૃત્તાંતને વણીને શાલાટવી ચોરપલ્લીમાં અભનરોન પાસે આવ્યા, આવીને બે હાથ જોડી યાવતું આમ કહ્યું - હે દેવાનુપિય! પુરિમતાલનગરમાં મહાબલ રાજાએ મોટા સુભટોના સમૂહ સહિત દંડનાયકને આજ્ઞા કરી છે કે – હે દેવાનુપિયો ! તમે જાઓ અને શાલાટવી ચોરપલ્લીનો વિનાશ કરો, અનસેન ચોર સેનાપતિને જીવતો ગ્રહણ કરો. ગ્રહણ કરીને મારી પાસે લાવો. તેથી તે દંડનાયક મોટા સુભટોના સમૂહ સહિત શાલાટવી ચોરપલ્લી આવવા નીકળેલ છે.
ત્યારે તે અભગ્નોને ચોરસેનાપતિ તે ચાર પુરો પાસે આ વૃત્તાંત સાંભળી, સમજીને ૫૦૦ ચોરોને બોલાવ્યા, બોલાવી આમ કહ્યું - હે દેવાનુપિયો!
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ નિશે પુસ્મિતાલ નગરે મહાનલ ચાવત (દંડનાયક) જવાને નીકળ્યો છે, તે આવી રહ્યો છે. ત્યારે ભગ્નરોને તે પo૦ ચોરોને કહ્યું - હે દેવાનુપિયો ! આપણે તે દંડનાયકને શાતા અટવી ચોરપલી પ્રાપ્ત થતાં પહેલાં માર્ગમાં જ પ્રતિષેધ કરવો શ્રેય છે. ત્યારે તે પno ચોરોએ અભગ્નસેનની વાત ‘તહત્તિ' કહી સ્વીકારી.
ત્યારપછી તે અભનોન ચોર સેનાપતિ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવે છે, કરાવીને ૫૦૦ ચોરો સાથે સ્નાન યાવતું પ્રાયશ્ચિત્ત કરી ભોજન મંડપમાં તે વિપુલ શનાદિને સુરા સાથે આવવાદિત આદિ કરતા વિચરે છે ભોજન કર્યા પછી ઉચિત સ્થાને આવીને આચમન કરી, મુખશુદ્ધિ કરી, અતિ પવિત્ર થઈ પo૦ ચોરો સાથે આદ્ધચર્મ ઉપર બેસીને સદ્ધ-બદ્ધ થઈ ચાવતું પ્રહરણ ગ્રહણ કરી, હાથમાં પાશ ગ્રહણ કરી ચાવત્ શબ્દો સાથે મદયાલ કાળસમયે શાલાટવી ચોરપલ્લીથી નીકળે છે. નીકળીને વિષમ-દુ-ગહનમાં રહી, ભોજન-પાણી ગ્રહણ કરીને તે દંડનાયકની રાહ જોતો જ રહ્યો.
ત્યારપછી તે દંડનાયક અભગ્નસેન ચોર સેનાપતિ પાસે આવ્યો, આવીને અભનસેન ચોરસેનાપતિ સાથે યુદ્ધ કરવા લાગ્યો. પછી આભનસેન ચોર સેનાપતિએ તે દંડનાયકને જલ્દીથી હત-મથિત યાવત પતિષેધ કર્યો. ત્યારે તે દંડનાયક અભિનસેન ચોર સેનાપતિ વડે હત-મથિત-પ્રતિષેપિત થતા તેજબળ-વીર્ય-પુરુષાકાર પરામ રહિત થયો. તેથી આધારણીય છે, એમ જાણીને પુમિતાલ નગરે મહાબલ રાજા પાસે આવ્યો, આવીને બે હાથ જોડીને આ પ્રમાણે કહ્યું –
હે સ્વામી ! નિશે અભગ્નસેન ચોર સેનાપતિ વિષમ-૬-ગહનમાં રહીને, ભોજન-wણીને ગ્રહણ કરીને રહ્યો છે. કોઈપણ અતિ મોટા અa-હાથી-ગોવાથ સૈન્યથી એમ ચતુરંગ સૈન્યથી પણ સાક્ષાત ગ્રહણ કરી શકે તેમ નથી. તેથી શામ-ભેદ-ઉપપદાન વડે વિશ્વાસ પમાડીને વશ કરવા લાયક છે. વળી જે તેના અત્યંતર શિષ્ય સમાન તથા મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી, પરિજનને વિપુલ ધન-કનક-રન-ઉત્તમ સારભૂત ધન વડે ભેદ પામશે. તે અભસેન ચોર સેનાપતિને પણ વારંવાર મહાઈ-મહાઈ-મહાઈ પ્રાભૃત મોકલી આભનોન ચોર સેનાપતિને વિશ્વાસ પમાડાશે.
• વિવેચન-૨૨ :
મકવાણા - ત્યારે તે અગ્નિસેનના માતાપિતાએ અગ્નિસેનને શોભન તિથિ-કરણ-નક્ષત્ર-મુહૂર્તમાં આઠ કન્યાઓ સાથે એક દિવસે પાણિગ્રહણ કરાવ્યું. તેના માતાપિતાએ આ આવું પ્રીતિદાન આપ્યું. આઠ-આઠ પરિમાણવાળું દાય-દાન, તે આ - આઠ કૌટિ હિરણ્ય, આઠ કોટિ સવર્ણ, આઠ પ્રેષણકારી, ઈત્યાદિ કાને વિપુલ ધન-ધાન્ય-કનક-રત્ન-મણિ-મોતી-શંખ-શિલા-પ્રવાલ-રક્તરત્ન ઈત્યાદિ.
ofણ મુંનર - તે અભગ્નસેનકુમાર ઉપરી શ્રેષ્ઠ પ્રાસાદે રહી, ફૂટ વાગતા
Page #31
--------------------------------------------------------------------------
________________
૧/3/૨૨
૪૮
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ
મૃદંગ, શ્રેષ્ઠ તરણીયુક્ત મીશબદ્ધ નાટક, ગવાતા ગીતો, સહિત વિપુલ માનુષી કામભોગ અનુભવતો વિચરે છે.
મહાર્ચ-મહાપ્રયોજન, મહાઈ-બહુમૂચ, મહાઈ-મહાનને યોગ્ય. - - દંડદંડનાયક. જીવગાહ-જીવતો, ભડચડગર-યોદ્ધાસમૂહ. મમ્મઈત-હરતપાશ. • x - વિષમ-ઉંચાનીચા, દુર્ગ-દુપ્રવેશ, ગહન-વૃક્ષોથી ઢંકાયેલ. સંપલગ્ન-યુદ્ધ કરવાનું શરૂ કર્યું. વિષfa૦ હત-સૈન્યના હણાવાથી, મથિત-માનના મથનથી, પ્રવરવીર-સુભટ, ઘાતિત-વિનાશિત, જેની ચિહ્નયુક્ત ધજાઓ પડી ગઈ. વિપડિલેહ-ભાગી ગયા.
ઉમથTE • તેવા સ્થાન હિત, અબલ-શારીરબલ રહિત, વીરિય-જીવવીર્ય રહિત, પુરિસક્કારપક્કમ-પૌરુષ અભિમાનથી નિપાદિત સ્વપ્રયોજન પરાક્રમ રહિત. અધારણિજધારણ કરવાનું કે રહેવાને અશક્ય. - - ઉરંઉરેણ-સાક્ષાત્. સામપ્રેમોત્પાદક વચન, ભેદ-પરસ્પર અવિશ્વાસ ઉપજાવવો, ઉપપ્રદાન-અભિમત અર્થે દાન.
અભિતરગાસીસગભમ-નીકટના મંત્રી વગેરે. કેવા ? શિષ્ય જેવા - શિષ્યની ભાંતિ થાય તેવા, વિનિતપણાની શિષ્યતુલ્ય. અથવા મસ્તકના કવયનો ભ્રમ કે શરીરરક્ષવથી શીર્ષભમ. * * * *
• સૂત્ર-૨૩ :
ત્યારપછી તે મહાબલ રાજાએ અન્ય કોઈ દિવસે પુમિતાલ નગમાં એક મોટી મહાતિ મહાલિકા કૂટાકારશાળા કરાવી. તે અનેક શત સ્તંભ ઉપર રહેલી, પ્રાસાદીય, દર્શનીય હતી. પછી મહાબલ રાજાએ અન્ય કોઈ દિને પરિમતાલ નગરે શુક રહિત ચાવત દશ દિવસનો પ્રમોદ-મહોત્સવની ઘોષણા કરાવી, પછી કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું –
હે દેવાનુપિયો . તમે શાલાટવી ચોરપલ્લીમાં જાઓ, ત્યાં તમે અભનસેન ચોર સેનાપતિને બે હાથ જોડીને કહો - હે દેવાનુપિયા નિક્કે પુમિતાલ નગરે મહાબલ સા ઉત્સુક યાવત દશ દિવસનો મહોત્સવ ઘોષિત કરાવેલ છે. તો હે દેવાનુપિય ! તમારે માટે વિપુલ રાશનાદિ, પુષ્પ-વસ્ત્ર-માળા-અલંકાર શીઘ અહીં મોકલીએ કે તમે જાતે જ ત્યાં આવશો ? ત્યારે કૌટુંબિક પુરુષોએ મહાબલ રાજાની આજ્ઞાને બે હાથ જોડી યાવતું સ્વીકારી, સ્વીકારીને પુમિતાલ નગરથી નીકળ્યા. પછી બહુ લાંબા નહીં એવા માર્ગમાં સુખેથી વસતા અને ભોજનાદિ કરતા શાલાટવી ચોરપલ્લીએ આવ્યા.
ત્યાં આભનસેન ચોર સેનાપતિને બે હાથ જોડીને આમ કહ્યું - હે દેવાનુપિયા પુરિમતાલ નગરે મહાબલ રાજાએ શુક સહિત મહોત્સવ જાહેર કર્યો છે તો ચાવતું તમે જાતે જ આવશો ? ત્યારે અભનસેન ચોર સેનાપતિએ કહ્યું - હે દેવાનુપિયો ! હું જાતે જ પુમિતાલ નગરે આવીશ. તે કૌટુંબિક પુરુષોનો સત્કાર કરી વિદાય આપી. - ત્યારપછી તે અભનરોન ચોર સેનાપતિ, ઘણાં મિત્રોથી યાવત પરિવૃત્ત થઈને નાન કરી ચાવતું પ્રાયશ્ચિત્ત કરી, સવલિંકાર વિભૂષિત થઈ શાલાટવી
ચોરપલીથી નીકળ્યો. નીકળીને પુરિમતાલ નગરે મહાબલ રાજા પાસે આવ્યો, આવીને બે હાથ જોડી, મહાબલ રાજાને જય-વિજયથી વધાવ્યા, વધારીને મહાથ સાવત્ ભટણું ધર્યું.
ત્યારે મહાબલ રાજાએ અભિનસેનના તે મહાઈ ભટણાને યાવતું સ્વીકાર્યું. તેનો સત્કાર, સન્માન કરી વિદાય આપીને કૂટાગારશાળામાં રહેવાનું સ્થાન આવ્યું. ત્યારપછી આભનરોન, મહાબલ રાજા પાસેથી વિદાય પામીને કૂટાગાર શાળાએ આવ્યો. પછી મહાબલ રાજાએ કૌટુંબિક પુરષોને બોલાવીને કહ્યું -
' હે દેવાનુપિયો ! તમે જાઓ, વિપુલ આશન-પાન-ખાદિમ-સ્વાદિમ તૈયાર કરાવો. તે વિપુલ આશનાદિ અને સુરાને તથા ઘણાં જ પુષ્પગંધ-માળા-અહંકારને અભનસેન ચોર સેનાપતિની કૂટાગારશાળામાં લઈ જાઓ. કૌટુંબિક પુરુષો હાથ જોડી યાવતું લઈ ગયા.
ત્યારે તે અભનરોન ઘણાં મિત્ર, જ્ઞાતિ સાથે પરીવરી સ્નાન કરી રાવતું સવલિંકાર વિભૂષિત થઈ, તે વિપુલ આશનાદિ અને સુરાને આસ્વાદિત કરતો પ્રમાદી થઈ વિચારવા લાગ્યો.
- ત્યારપછી મહાબલ રાજાએ કૌટુંબિક પુરષોને બોલાવ્યા, બોલાવીને કહ્યું - હે દેવાનુપિયો ! તમે જઈને પુરિમાલ નગરના દ્વારોને બંધ કરો અને અભગ્નસેનને જીવતો પકડીને મારી પાસે લાવો.
ત્યારે તે કૌટુંબિક પુરુષોએ બે હાથ જોડી યાવન સ્વીકાર કર્યો સ્વીકારીને પરિમતાલ નગરના દ્વારો બંધ કર્યા. અગ્નિસેન ચોર સેનાપતિને જીવતો પકડીને મહાબલ રાજા પાસે લાવ્યા. ત્યારે મહાબલ રાજાએ અભિનસેન ચોર સેનાપતિને આ વિધાનથી વધ કરવાની આજ્ઞા કરી.
હે ગૌતમ! આ રીતે અભનોન ચોર સેનાપતિ જુનાપુરાણા [પોતાના કમોંથી] યાવતું વિચારે છે. • - ભગવત્ ! અભગ્નસેન મરણ અવસરે મરીને કયાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ?
હે ગૌતમ! તે 38 - વર્ષનું પરમાણુ પાળીને આજે ત્રણ ભાગ શેષ દિવસ બાકી રહેતા શૂળીએ ભેદiઈને કાળ માસે કાળ કરીને રનપભા પૃત્રીમાં ઉત્કૃષ્ટ સ્થિતિક નૈરમિકપણે ઉપજશે. તે ત્યાંથી અનંતર ઉદ્ધત્વને, એ પ્રમાણે પ્રથમ અદયયનવતું તેનું સંસાર પરિભ્રમણ જાણવું. ચાવતુ નરકમાંથી ઉદ્ધતી વાણારસી નગરીમાં સૂકપણે ઉત્પન્ન થશે. તે ત્યાં સૂકાપણામાં જીવિતથી રહિત થઈને તે જ વાણારસી નગરીમાં શ્રેષ્ઠી કુળમાં પpપણે જન્મશે. તે ત્યાં બાહ્ય ભાવથી મુકત થઈ, પ્રથમ અધ્યયનવત્ અંત કરશે. નિક્ષેપ કહેવો.
• વિવેચન-૨૩ :
મહતી-પ્રશસ્ત, અતિમહાલિકા-મહા મોટી, કૂટ-સ્પર્વતના શિખરના જેવા આકારવાળી એવી શાળા. અનેક શત સ્તંભ ઉપર રહેલી, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ, વ્યાખ્યા પૂર્વવત્.
Page #32
--------------------------------------------------------------------------
________________
૧/૩/૨૩
ઉસ્ડક્ક-શુલ્કરહિત ચાવત્ શબ્દથી ક્ષેત્ર-પશુ આદિના રાજાને દેવાના કરરહિત. અભડવેસ-કૌટુંબિક ઘરોમાં રાજાના સુભટોનો પ્રવેશ નહીં. દંડ-નિગ્રહ, તેનાથી નિવૃત્ત, કુદંડિમ-અસમ્યગ્ નિગ્રહઓથી રહિત, જે મહોત્સવ. અધરિમ-ઋણદ્રવ્ય માફ, અધારણીય-દેવાદાર રહિત, અનુદ્ભૂત-આનુરૂપેણ વગાડવા માટે ઉત્ક્ષપ્ત, અનુદ્ભૂત-વગાડવા માટે વાદક વડે ન ત્યજાયેલ મૃદંગ. અમિલાયમલ્લદામ-અમ્લાનપુણ્યમાળા, નાડઈજ્જકલિત-નાટક પાત્રો વડે યુક્ત. વાલાચરાનુચરિત-પ્રેક્ષાકારી વડે સેવાયેલ. - ૪ - પ્લા૪િ - યથા યોગ્ય. - X -
૪૯
નાઈવિગિઢ-અત્યંત દીર્ઘ, અહ્વાણ-પ્રચાણક, માર્ગ. બસહિપાયરાસ-વાસિક પ્રાતઃભોજન. - X -
શંકા-જ્યાં તીર્થંકર વિચરે તે દેશમાં પરચીશ કે બાર યોજન સુધી તીર્થંકરના અતિશયથી વૈરાદિ અનર્થો ન થાય - ૪ - તો ભગવંત મહાવીર પુરિમતાલમાં હતા ત્યારે અભગ્ન સેનનો વૃત્તાંત કેમ થયો ? - - - આ સર્વે અર્થ-અનર્થ પ્રાણીના પોતાના કરેલા કર્મથી જ ઉત્પન્ન થાય છે તે કર્મ સોપક્રમ અને નિરુપક્રમ બે ભેદે છે. તેમાં સોપક્રમ કર્મ જ જિન અતિશયથી શાંત થાય, પણ નિરૂપક્રમ કર્મ તો અવશ્ય ફળરૂપે વેદવા જ પડે. - x - તે જિનઅતિશયથી શાંત ન થાય.
16/4
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૩-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
Чо
વિષાક અંગસૂત્ર-સટીક અનુવાદ
અે
અધ્યયન-૪-શકટ'
— x — * - * — * -
• સૂત્ર-૨૪ ઃ
ચોથા અધ્યયનનો ઉપ કહેવો. હે જંબૂ! તે કાળે, તે સમયે સાહંજણી નામે નગરી હતી, તે ઋદ્ધ-નિર્ભય-સમૃદ્ધ હતી. તે સાહંજણીની બહાર ઉત્તર-પૂર્વ દિશિ ભાગમાં દેવરમણ નામે ઉધાન હતું. તેમાં અમોઘ યક્ષનું પુરાતનાં ચક્ષાયતન હતું. તે સાહંજણીમાં મહાચંદ્ર નામે મહા રાજા હતો. તેને સુરોન નામે સામભેદ-દંડ વડે નિગ્રહ કરવામાં કુશળ અમાત્ય હતો. સુદર્શના નામે ગણિકા હતી. તે સાહંજણી નગરીમાં સુભદ્ર નામે આઢ્ય સાર્થવાહ રહેતો હતો. તેને સુભદ્રા નામે અહીન પૂર્ણ પંચેન્દ્રિય પત્ની હતી. તે સુભદ્રનો પુત્ર અને ભદ્રાનો આત્મજ એવો શકટ નામે અહીન પુત્ર હતો.
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા. પર્મા અને રાજા નીકળ્યા, ભગવંતે ધર્મ કહ્યો, પર્યાદા પાછી ગઈ.
તે કાળે, તે સમયે ભગવંત મહાવીરના મોટા શિષ્ય યાવત્ રાજમાર્ગે પ્રવેશ્યા. ત્યાં ઘણાં હાથી, ઘોડા, પુરુષો હતા. તે પુરુષો મધ્યે એક સ્ત્રી સહિત પુરુષને જોયો. તેને વોટક બંધને બાંધેલ, નાક-કાન કાપેલ, યાવત્ ઉદ્ઘોષણા કરાવાતી હતી. ગૌતમસ્વામીને પૂર્વવત્ વિચાર, યાવત્ ભગવંતે ઉત્તર આપ્યો.
હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબુદ્વીપ દ્વીપમાં ભરતક્ષેત્રમાં છગલપુર નામે નગર હતું. ત્યાં સિંહગિરિ નામે મહાન રાજા હતો તે નગરમાં છણિક નામે કસાઈ રહેતો હતો. તે ઋદ્ધિમાન, ધાર્મિક યાવત્ દુત્યાનંદ હતો. તે છણિક કસાઈ ઘણાં બકરા, ઘેટા, રોઝ, બળદ, સસલા, સૂકર, પાય, સિંહ, હરણ, મોર અને પાડાને સેંકડો-હજારોની સંખ્યામાં વાડામાં બાંધી રાખતો હતો. બીજા પણ ત્યાં ઘણાં પુરુષો દૈનિક વેતન અને ભોજનથી ઘણાં બકરા યાવત્ પાડાનું રક્ષણ અને પાલન કરતા હતા.
બીજા પણ ઘણાં પુરુષો બકરા આદિને યાવત્ ઘરમાં રુંધેલા-રાખતા હતા. બીજા પણ ઘણાં પુરુષો દૈનિક વેતન અને ભોજનથી (રાખેલા જે) સેંકડો-હજારો બકરા આદિને મારી નાંખતા હતા, તેના માંસને છરી આદિથી કાપીને કકડા કરતા હતા, કરીને છણિક કસાઈને આપતા હતા.
બીજા પણ ઘણાં પુરુષો તે ઘણાં બકરા યાવત્ પાડાના માંસને તવાકવલ્લી-કંદૂક-ભર્જનક-અંગારામાં તળતા-ભુજતા-પકાવતા અને રાજમાર્ગમાં આજીવિકાને કરતા રહેતા હતા. તે છણિક કસાઈ પોતે પણ ઘણાં બકરા યાવત્ ભેંસના માંસને પકાવી-તળી-ભુજીને સુરા સાથે આસ્વાદતો વિચરતો હતો. ત્યારે તે છણિક કસાઈ, આ કર્મોથી ઘણાં જ મલિન પાપકર્મોને ઉપાર્જિત કરી ૭૦૦ વર્ષનું પરમ આયુ પાળીને મરણ અવસરે મૃત્યુ પામી સૌથી નાડીમાં ઉત્કૃષ્ટ દશ સાગરોપમ સ્થિતિક વૈરયિકપણે ઉપજ્યો.
Page #33
--------------------------------------------------------------------------
________________
૧/૪/૨૪
• વિવેચન-૨૪ :
ભગવન ! જો ઈત્યાદિ ચોથા અધ્યયનો ઉોપ • પ્રસ્તાવના કહેવી. તે આ - જે શ્રમણ ભગવંત મહાવીર યાવતુ દુ:ખવિપાકના ત્રીજા અધ્યયનનો આ અર્થ કહ્યો છે. તો ચોથા અધ્યનનો શો અર્થ કહ્યો છે ?
જતા મહા હિમવંત, મહાત્ મલય, મેરુ ગિરિ મહેન્દ્રસાર ઈત્યાદિ રાજા વર્ણન જાણવું. નામ : તેમાં સામ-પ્રિયવચન, ભેદ-નાયક અને સેવકના ચિતમાં ભેદ કરવો, દંડ-શરીર અને ધનનું હરણ, ઉપપ્રદાન-અભિમત અર્થે દાન. આ નીતિઓથી જે સુપયુક્ત છે તેથી જ નયોમાં વિવિધ પ્રકારોને જાણે છે, ઈત્યાદિ અમાત્ય વર્ણન જાણવું.
• સૂત્ર-૨૫ :
ત્યારે સુભદ્ધ સાર્થવાહની પત્ની ભદ્રા યાવતુ જાતનિંદુકા હતી. જન્મતાજન્મતા બાળકો વિનાશ પામતા હતા. ત્યારે તે છમિક કસાઈનો જીવ ચોથી પૃથવીથી અનંતર ઉદ્ધતીને આ જ સાહંજણી નગરીમાં સુભદ્ર સાવિાહની ભદ્રા નામે પત્નીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. પછી કોઈ દિવસે ભદ્રા સાથવાણીએ પુરા નવ માસે મ પસવ્યો.
તે બાળકને જન્મતાં જ તેના માતાપિતાએ ગાડાની નીચે સ્થાપ્યો, ફરી ગ્રહણ કરાવી, અનુક્રમે સંરક્ષણ, સંગોપન, સંવર્ધન કરતા ઉંતિકની જેમ કહેવું. યાવતું આ બાળક જન્મતાં જ શકટ-ગાડાં નીચે સ્થાપેલો, તેથી આ બાળકનું નામ શકટ થાઓ. બાકી બધું ઉઝિતક માફક જાણવું.
સુભદ્ર લવણસમુદ્રમાં મૃત્યુ પામ્યો, માત્ર પણ મૃત્યુ પામી. તે પણ પોતાના ઘેરથી કાઢી મુકાયો. ત્યારે શક્ય બાળક પોતાના ઘેરથી કાઢી મુકાયેલો શૃંગાટક આદિમાં પૂર્વવત ચાવતું સુદર્શના ગણિકા સાથે લુબ્ધ થયો. ત્યારપછી સુસેન અમાત્યે તે શકટને કોઈ દિવસે સુદર્શના ગણિકાના ઘેરથી કાઢી મૂક્યો અને સુદર્શના ગણિકાને પોતાના ઘરમાં સ્ત્રીરૂપે સ્થાપી. પછી સુદર્શના ગણિકા સાથે ઉદર એવા માનુષી કામભોગ ભોગવતો રહ્યો. - ત્યારપછી તે શકટ સુદર્શનાના ઘરથી કાઢી મૂકાયેલો એવો, બીજે ક્યાંય મૃતિ-રતિ-વૃતિ ન પામતાં, કોઈ દિવસે ગુપ્તપણે સુદનાના ઘેર પ્રવેશ્યો, પ્રવેશીને સુદર્શન સાથે ઉદાર કામભોગ ભોગવતો વિચરવા લાગ્યો. આ તફ સુસેન અમાત્ય નાન યાવત્ વિભૂષા કરી મનુષ્યરૂપી વાપુરા સાથે સુદર્શના ગણિકાને ઘેર આવ્યો, આવીને શકટને સુદર્શના ગણિકા સાથે ઉદાર કામભોગ. ભોગવતો જોયો, જોઈને અતિ ક્રોધિત થઈ યાવતુ ધમધમતો કપાળમાં શિવલી ચડાવી શકટને પરમો પાસે પકડાવ્યો. પકડાવીને લાકડી, મુકી આદિથી ચાવતું મથિત કર્યો, આવકોટક બંધને બાંધ્યો. બાંધીને મહાચંદ્ર રાજ પાસે આવ્યો. આવીને બે હાથ જોડી યાવતુ પ્રમાણે કહ્યું –
હે સ્વામી ! એ પ્રમાણે શકટે મારા અંતઃપુરમાં પ્રવેશરૂપ અપરાધ કર્યો છે.
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ ત્યારે મહાચંદ્ર રાજાએ સુરાણ અમાત્યને કહ્યું - હે દેવાનુપિયા તમે જ શકટનો દંડ કરો. ત્યારે સુલેણ અમાત્યે મહાચંદ્ર રાજાની અનુજ્ઞા પામીને શકટને અને સદ્ધશના ગણિકાને આવા પ્રકારે વધ કરવાની આજ્ઞા આપી. હે ગૌતમ ! એ પ્રમાણે શકટEાક પૂર્વ જન્મના જૂનાં પાપકર્મનો અનુભવ કરતો વિચરે છે. • વિવેચન-૨૫ -
નવો સુભદ્ર સાર્થવાહ લવણસમુદ્રમાં મૃત્યુ પામ્યો. • સૂત્ર-૨૬ -
ભગdg/ શકટ મૃત્યુ પામીને ક્યાં ગયો? ક્યાં ઉત્પન્ન થયો? હે ગીતમાં શકટ દક-પર્ષ પરમાણુ પાડીને આજે જ વિભાગ દિવસ શેષ બાકી રહેતા, એક મોટી લોઢાની તપાવેલી અનિવસિમ સ્ત્રીની પ્રતિમાને આલિંગન કરાવાયેલો મરણ સમયે મરણ પામીને રનપભા પૃedીમાં નૈરકિપણે ઉત્પન્ન થશે.
તે ત્યાંથી અનંતર ઉદ્વતને રાજગૃહનગરમાં માતંગકુળમાં યુગલપણે જન્મ લેશે. ત્યારે તે બાળકના માતાપિતા બાર દિવસ પુરા થતાં આ આનું ગુણસંપER નામ કરશે - અમારા પુત્રનું નામ શકટ અને પુત્રીનું નામ સુદના થાઓ. પછી શફ્ટ બાળક, બાલ્યભાવથી મુકત થઈ યૌવનને પામશે. ત્યારે તે સદના પુત્રી પણ બાલ્યભાવ છોડી અનુક્રમે યૌવનને પામશે, તેણી રૂપ-ગૌવન અને વાવણયથી ઉત્કૃષ્ટા, ઉત્કૃષ્ટ શરીરી થશે. ત્યારે તે શકટ, સુદનિાના રૂપ-ચૌવન અને લાવણ્યથી મૂર્ણિત થઈ સુદર્શન સાથે ઉદર ભોગ ભોગવશે.
ત્યારપછી શકટ અન્ય કોઈ દિવસે સ્વયં જ કૂટગ્રાહીપણાંને સ્વીકારીને રહેશે. ત્યારપછી તે શકટ કૂટગ્રહ થશે, આધાર્મિક ચાવત દુuત્યાનંદ થશે. આ [અશુભ કમોં વડે ઘણું જ પાપકર્મને ઉપાર્જિત કરીને, કાળમાસે કાળ કરીને આ રતનપભા પૃથ્વીમાં નૈરયિકપણે ઉત્પન્ન થશે. તે જ પ્રમાણે તેનો સંસાર યાવત્ સાતમી પૃથ્વી સુધી છે.
તે ત્યાંથી અનંતર ઉદ્વતને નાણારસી નગરીમાં મત્સ્યપણે ઉપજશે. તે ત્યાં માછીમાર વડે વધ પામીને તે જ વણારસી નગરીમાં શ્રેષ્ઠીના કુળમાં પુત્રપણે ઉત્પન્ન થશે. ત્યારે તે સમકિત પામી, પ્રતિબોધ પામી દીક્ષા ગ્રહણ કરી, સૌધમકશે દેવ થશે. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં દીક્ષા લઈ, સિદ્ધિ પામશે.
નિપા દુખવિપાકના ચોથા અધ્યયનનો આ અર્થ કહ્યો. • વિવેચન-૨૬ -
અમર લોઢાની, તd - dખ, સમજોઈભૂય-અગ્નિ સમાન. અવયાસાવિયઆલિંગિત. નીવUTTe - યૌવન પામીને, ભોગ સમર્થ થયો. • X - X - તિક્ષેપ-હે જંબૂ ! શ્રમણ ભગવંત મહાવીરે ચોથા અધ્યયનનો આ અર્થ કહ્યો છે.
મુનિ દીપરત્નસાગરે કરેલા અધ્યયન-૪-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
Page #34
--------------------------------------------------------------------------
________________
૧/પ/ર8
પs
છું અધ્યયન-૫-“બૃહસ્પતિદત્ત” છે
-x -x -x -x -x -x - - સૂગ ?
પાંચમાં અધ્યયનનો ઉોપ કહેવો. હે જંબૂ! નિશે તે કાળે, તે સમયે કૌશાંબી નામે ઋદ્ધ, નિર્ભય, નગરી હતી. તેની બહાર ચંદ્રોdણ ઉંધાન હતું.
ત્યાં શેતભ4 યાનું યજ્ઞાયતન હતું. તે કૌશાંબી નગરીમાં શતાનીક નામે મહાન રાજા હતો, મૃગાવતી નામે રાણી હતી. તે શતાનીકનો પુત્ર અને મૃગાદેવીનો આત્મજ ઉદાયન નામે અહીન પંચેન્દ્રિયકુમાર હતો, તે યુવરાજ હતો. તે ઉદાયન કુમારને પકાવતી નામે [પની] સણી હતી. તે શતાનીક રાજાનો સોમદત્ત નામે વેદાદિને ભણેલ પુરોહિત હતો. તે સોમદત્તની વસુદના નામે પની હતી. તે સોમદત્તનો પુત્ર અને વસુદત્તાનો આત્મજ બૃહતિદd નામે અહીન પૂર્ણ પંચેન્દ્રિય બાળક હતો.
તે કાળે, તે સમયે ભગવન મહાવીર પધાર્યા. તે કાળે, તે સમયે ગૌતમસ્વામી પૂર્વવત્ યાવત્ રાજમાર્ગ નીકળ્યા. પૂર્વવત્ હાથી, ઘોડા, પુરુષો મધ્ય એક પાને જોયો. ગૌતમે પૂર્વવત્ વિચાર્યું, પૂર્વવત્ પ્રશ્ન કર્યો. ભગવંત તેને ઉત્તર આપે છે. હે ગૌતમાં નિશે તે કાળે, તે સમયે આ જ જંબૂઢીપદ્વીપમાં ભરતોમાં સર્વતોભદ્ર નામે ઋદ્ધ-તિમિત-સમૃદ્ધ નગર હતું. ત્યાં જિતy રાજ હતો. તે રાજને મહેશ્વરદત્ત નામે પુરોહિત હતો. જે ઋગવેદાદિમાં યાવતું
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ ઉપાજીને ઉooo વર્ષનું પમ આયુ પાળીને, મૃત્યુ અવસરે મૃત્યુ પામી પાંચમી નકમાં ઉત્કૃષ્ટ સાગરોપમ સ્કિતિક નકમાં ઉન્ન થયો. તે ત્યાંની અનંતર ઉદ્વતીને આ જ કૌશાંબી નગરીમાં સોમદત્ત પુરોહિતની વસુદત્તા પત્નીના પુvપણે ઉત્પન્ન થયો છે. તે બાળકના માતાપિતાએ બાર દિવસ પુરા થતાં આ આવા
સ્વરૂપનું નામ કર્યું. જે કારણે અમારો આ બાળક સોમદત્ત પુરોહિતનો પુત્ર અને વસુદત્તાનો આત્મજ છે, તેથી અમારા પુત્રનું નામ બૃહસ્પતિદત્ત થાઓ. પછી તે બાળક પાંચ ધણી વડે વૃદ્ધિ પામ્યો.
ત્યારપછી તે બૃહસ્પતિદત્ત બાલ્યભાવથી મુકત થઈ, યૌવન વય પામ્યો, વિજ્ઞાન પરિષત થયો. તે ઉદાયનકુમારનો પિય બાલમિત્ર થયો. કેમકે તેઓ સાથે જન્મ્યા, સાયે વૃદ્ધિ પામ્યા, સાથે ધૂળમાં મેલા હતા. કોઈ દિવસે શતાનીક રાજ મૃત્યુ પામ્યો. ત્યારપછી ઉદાયનકુમારે ઘણાં રાજ, ઈશર ચાવતું સાવિાહ આદિ સાથે પરીવરીને રુદન-કંદન-વિલાપ કરતાં શતાનીક રાજાનું મહા ઋદ્ધિ, સકારના સમુદયથી નીહરણ કર્યું. ઘણાં લૌકિક મૃતક કાર્ય કરd.
ત્યારપછી ઘણાં રાજા, ઈશર ચાવતું સાવિાહે ઉદાયન કુમાને મહાન રાજાભિષેકથી સિંચિત કર્યો. ત્યારે તે ઉદાયનકુમાર મહીનું રાજી થયો. ત્યારે તે બૃહસ્પતિદd, iદાયન રાજાનું પુરોહિતકર્મ કરતો સર્વે સ્થાનોમાં, સર્વે ભૂમિકામાં અને અંત:પુરમાં ઈચ્છા મુજબ ગમનાગમન કરનારો થયો. ત્યારપછી તે બૃહસ્પતિ પરોહિત ઉદાયન ચાના અંતાપુ વેળાએ-અવેળાએ, કાળ-કાળ, સનિમાંવિકાલમાં પ્રવેશ કરતો હતો. કોઈ દિવસે પstવતી રાણી સાથે સંપલન થઈને પstવતી રાણી સાથે ઉદાર કામભોગ ભોગવતો વિચરવા લાગ્યો.
આ તરફ ઉદયન રાજ નાન કરી યાવતુ વિભૂષિત થઈ પઝાવતી દેવી પાસે આવ્યો. બૃહસ્પતિ ta પુરોહિતને પાવતી રાણી સાથે ઉદાર કામમોગ ભોગવતો જોઈને અતિ ક્રોધિત થઈ, કપાળમાં શિવલી કરી, ભૃકુટી ચડાવી બૃહતિદત્તને પુરો પાસે પકડાવી દીધો યાવતુ આવા પ્રકારે વાની આજ્ઞા આપી. હે ગૌતમાં આ પ્રમાણે વિષે બૃહસ્પતિદત્ત જૂના-પુરાણા કમૉને યાવતું ભોગવે છે.
ભગવના બૃહસ્પતિદત્ત અહીંથી મૃત્યુ પામીને કયાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમાં બૃહસ્પતિ પુરોહિત ૬૪-વર્ષનું પરમ આયુ પાળીને આજે વિભાગ દિવસ શેષ રહેતા શુળી વડે ભેદાઈ મૃત્યુ અવસરે મૃત્યુ પામી, આ રનપભા પૃથ્વીમાં ઉન્ન થશે. તે જ રીતે સાતે પૃવીમાં ઉત્પન્ન થવારૂપ સંસાર કહેવો.
ત્યાંથી હસ્તિનાપુર નગરમાં મૃગપણે ઉજ્ઞ થશે. તે ત્યાં વાસુકિ વડે હણાઈને ત્યાં હસ્તિનાપુર નગરમાં શ્રેષ્ઠી કુળમાં પણે ઉન્ન થઈ, બોધિ પામી, સૌધર્મ કયે ઉપજી, મહાવિદઢ મોણે જો. નિપ કહેવો.
- વિવેચન-૨૮ :
થના - ભોજન, શયનાદિ કાળમાં. અવેળા-અવસર સહિત, કાળ-ત્રીજા અને પહેલા પ્રહની આદિમાં, અકાળ-મદયાલાદિમાં, રાઓ-રાત્રિમાં, વિયાલ-સંધ્યામાં.
કુશાલ હતો..
ત્યારપછી મહેશ્વરદત્ત પુરોહિત જિતશત્રુ રાજાના રાજ્ય, અને સૈન્યની વૃદ્ધિ નિમિત્તે હંમેશા એક-એક શહાણમ • ગિયપુત્ર - વૈશ્યપુત્ર અને શુદ્ધ પુત્રને પકડાવતો હતો. પકડાવીને તેમના જીવતાના જ હૃદયના માંસને ગ્રહણ કરતો અને જિતમુની શાંતિને માટે હોમ કરતો.
ત્યારે તે મહેશ્વરદત્ત પુરોહિત આઠમ, ચૌદશે બે-બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈય, શા બાળકને, ચાર માસે યાચાર બ્રાહ્મણ દિના બાળકને, છ મણે આઠ-આઠ બાળકને, વરસે સોળ-સોળ બાળકોને તથા જ્યારે જ્યારે જિતનુ રાજાને જુના સૈન્ય સાથે યુદ્ધનો પ્રસંગ આવતો ત્યારે તે મહેશરદત્ત પુરોહિત ૧૦૮-૧૦૮ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધ બાળકોને પરો પાસે પકડાવે છે. પકડાવીને તેમના અવતાના જ હદયમાંથી માંસની પેelીઓ કઢાવતો હતો. કઢાવીને જિતશત્રુ રાજાની શાંતિ નિમિત્તે હોમ કરતો હતો. તેથી તે અનુસૈન્ય શીઘપણે નાશ પામતું હતું અથવા છિન્નભિન્ન થઈને નાશી જતું હતું.
• વિવેચન-8 - રિપેર - ઋગ્વદ, યજુર્વેદ આદિ. વિડીવ : હદયના માંસપિંડ. • સૂત્ર-૨૮ :ત્યારપછી તે મહેશ્વરદત્ત પુરોહિત ઉક્ત શુભકર્મ વડે ઘણાં જ પાપકર્મોને
Page #35
--------------------------------------------------------------------------
________________
V૬/ર૯
અધ્યયન-૬-“નંદિવર્ધન” નિંદિપેણ છે
-x -x -x -x x • સૂત્ર-૨૯ ?
છઠ્ઠા અધ્યયનનો ઉલ્લોપ કહેવો. હે જંબૂ! તે કાળે, તે સમયે મથુરા નામે નગરી હતી. ભંડીર ઉધાન, સુદશનિ યનું યાયતન હતું. ત્યાં શ્રીદામ રાજ, બંધુણી સણી, નંદીવનિ કુમાર અહીન યુવરાજ શ્રી દામનો સુબંધુ નામે શામદંડ નીતિજ્ઞ અમાત્ય હતો. સુબંધુ અમાત્યનો બહુમિપુત્ર નામે અહીન બાળક હતો.
તે શીદામ રાજનો મિ નામે અલંકારિક-વાણંદ હતો. શ્રીદામ રાજાનું આશર્યકારી અને બહુવિધ અલંકાકિ કર્મ કરતો, સર્વ સ્થાનોમાં, સર્વ ભૂમિકામાં અને અંતઃપુરમાં ઈચ્છિતપણે વિચરતો હતો.
તે કાળે, તે સમયે સ્વામી પધાયાં, પર્ષદા નીકળી, રાજ પણ નીકળ્યો, ચાવતું પર્વદા પાછી ગઈ. • • તે કાળે, તે સમયે ભગવંત મહાવીરના મુખ્ય શિષ્ય ગૌતમ યાવતું રાજમાર્ગે નીકળ્યા. પૂર્વવત હાથી, ઘોડા, પુરુષો જોયા. તે પુરુષો મધ્ય એક પુરુષને બેયો ચાવવું તે નર-નારિ વડે પરીવતો હતો. ત્યારપછી તે પુરુષને રાજપુરષોએ ચૌટામાં તપાવેલા લોઢાના અનિવર્ષ સિંહાસને બેસાડ્યો..
ત્યારપછી પો મથે રહેલ તે પરણને લોઢાના ઘણાં કળશોથી તપાવી અનિ સમ વણવાળા કરી, કેટલાંકમાં તાંબાનો, કેટલાંકમાં તરવાનો, કેટલાકમાં સીસનો સ ભર્યો. કેટલાંકમાં ઉકાળેલા પાણી ભય, કેટલાંકમાં ક્ષાર સહિત ઉકાળેલા તેલ ભય, તેના વડે મોટા-મોટા રાજ્યાભિષેકે કરીને અભિષેક કર્યો. ભારપચી તપ્ત લોહમમ અનિ જ્યોતિષરૂષ લોઢાની સાક્ષસી વડે લઈને હાર પહેરાવ્યો, પછી અધહાર યાવતુ પહ, મુગટ પહેરાવ્યા. ગૌતમને પૂર્વવત્ વિચાર આવ્યો રાવ4 ઉત્તર આપ્યો.
હે ગૌતમ નિશે, તે કાળે તે સમયે આ જ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સીહપુર નામે wદ્ધ નગર હતું. તે સીંહપુરનગરમાં સીહરથ નામે રાજા હતો. તે સીંહ રાશને દુલ્યોંધન નામે ચાગપાલકના આવા સ્વરૂપના કેદખાનાના ઉપકરણો હda • ઘણી લોહકુંડીઓ હતી. કેટલીક તાંબાના, કેટલીક તરવાના, કેટલીક શીશાના સી ભરી હતી. કેટલીક ઉકાળોલા પાણીથી, કેટલીક ક્ષાર અને તેલથી ભરેલી હતી. તે બધી કુંડીઓ અનિકાય ઉપર ઉકળતી જ રહેલી હતી.
તે દુર્યોધન ચાપાલકને ઘણાં માટીના કુંડા હતા, તેમાં કેટલાંક અશમૂકી, કેટલાંક હરિમૂવી, કેટલીક ગોમૂકવી, કેટલીક ભેંસમૂળી, કેટલીક ઉંટના મૂત્રથી, કેટલીક બકરાના મૂડથી, કેટલીક ઘેટાના મૂડથી ભરેલી હતી, એ રીતે સંપૂર્ણ ભરેલી હતી.
તે દુર્યોધન ચાર્મા પાલક પાસે ઘણાં હસ્તાંદુક હતા, દાદુક, હેડો,
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ નિગડ, સાંકોના ઘણા પુંજ અને નીકરો તેની પાસે હતા.
તે દુયોંધન ચાર્મા પાલકની પાસે ઘણી વેસુલતા, વૈતલતા, આંબલીની સોટી, કોમળ ચમ ચાબુક, ચર્મ સોટી, વટવૃક્ષાદિ છાલની સોટીઓ વગેરેના ઘણાં પુંજ અને તિર રહેલા હતા.
તે દુર્યોધન પાસે ઘણી શિલા, લાકડી, મુગરો, કનગરોના પંજ અને નિકો હતા. •• તે દુર્યોધન પાસે ઘણી તાંતો, વરુ, ચમની દોરી તથા વાળ, સુતરના ઘરડાના ઘણાં પૂંજ અને નિકર હતા.
તે દુર્યોધનની પાસે ઘણાં અસિપત્ર, કરx, સુરx, કલંબચીર પત્રોના પુંજ અને નિકર હતા. • • તેની પાસે ઘણાં લોઢના ખીલા, વેશશલાકા, ચટ્ટા, અલ્લપલના પુંજ અને નિકર હતા.
તે દુર્યોધનની પાસે ઘણી સોયો, ડભણો, કોટિલ્લોના પુંજ અને નિકો હતા. •• તેની પાસે ઘણાં શો-પ્રચ્છનક, પિunલ, કુહાડા, નખછેદક, દર્ભતૃણના jો અને નિકો રહેતા હતા.
- ત્યારે તે દુર્યોધન ચારગપાલ સીરથ રાજાના ઘણાં ચોર, પારદારિક, ગ્રંથિભેદક, રાજ અપકારી, ઋણધારક, ભાલઘાતક, વિશ્વાસઘાતી, જુગારી અને ઘતદિને પક્ષો પાસે પકડાવતો, પકડાવીને તેમને ચત્તા પડતો, લોઢાના દંડથી તેમના મુખને ફાડતો, પછી કેટલાંકને તપેલા તાંબાનો, કેટલાંકને વરુઓનો એ પ્રમાણે સીસાનો સ પીવડાવતો, ઉકળતું પાણી, ક્ષારતેલ પીવડાવતો, તેમજ કેટલાંકનો આ બધાં વડે અભિષેક કરતો હતો..
કેટલાંકને ચા પાડીને ઘોડાનું મૂત્ર પીવડાવતો. કેટલાંકને હાથીનું મૂx ચાવતું ઘેટાનું મૂસ પીવડાવતો હતો. • • કેટલાંકને ઉંધા મુખે પાડીને સડસડ શબદથી વમન કરાવતો, કેટલાંકના મસ્તકે તે જ મૂન કુંડ મૂકતો, કેટલાંકને
dબંધને બાંધતો, કેટલાંકને પાદoધંધને, એ રીતે હેડ બંધને, નિગડ બંધને બાંધતો હતો. કેટલાંકના અંગને સંકોચી-મરડીને બાંધતો-હતો. કેટલાંકને સાંકળ બંધને બાંધતો, કેટલાંકના હાથ છેદતો યાવત્ શોથી વિદારતો હતો. કેટાલંકને વેસુલતાથી યાવતું વટવૃક્ષાદિની છાલની સોટી મરાવતો હતો.
કેટલાંકને ચા પાડી, તેની છાતી ઉપર શિલા મૂકાવતો, તેના ઉપર મોટું લાકડું મૂકાવી, તેને પુરો પાસે કંપાવતો હતો. કેટલાંકને તાંતો વડે યાવત સુતરના દોરડા વડે હાથ-પગ બંધાવતો, બંધાવીને કુવામાં ઉંધે મસ્તકે લટકાવી, ડૂબાડી પાણી પીવડાવતો.
કેટલાંકને ખગ વડે વાવ4 કલંબચીરથી છેદાવતો હતો, પછી તેમાં ક્ષરતેલ વડે સ્વંગન કરાવતો. • • કેટલાંકના કપાળમાં, કંઠમાં, કોણીમાં, ઢીંચણમાં, ગની પીંડીમાં લોઢાના અને વાંસના ખીલા ઠોકાવતો, વીછીના
અાંકડા ખોસાવતો. • • કેટલાંકના હાથ કે પગની આંગળીઓમાં સોયોને, ડભનકોને મુળથી ઠોકાવતો, પછી તેના વડે ભૂમિને ખણાવતો. કેટલાંકના
Page #36
--------------------------------------------------------------------------
________________
૧/૬/૨૯
શસ્ત્ર યાવત્ નખ છેદની વડે અંગને છેદાવતો, પછી તેને ડાભ-કુશ-આર્દ્ર વાધરી વડે બંધાવતો, બંધાવીને તડકામાં તપાવતો, સુકેલી ચામડી ચીરાવતો.
૫૩
ત્યારપછી તે દુર્યોધન ચાકપાલ આવા અશુભકર્મ વડે ઘણાં જ પાપકર્મનું ઉપાર્જન કરીને ૩૧૦૦ વર્ષનું પરમાયુ પાળીને મરણ અવસરે મૃત્યુ પામી છઠ્ઠી નરકમાં ઉત્કૃષ્ટ ભાવીશ સાગરોપમ સ્થિતિક વૈરકિપણે ઉત્પન્ન થયો.
• વિવેચન-૨૯ :
વિત્ત વક્રુષિ - ઘણાં પ્રકારે આશ્ચર્યભૂત, અલંકારિય કર્મી-ક્ષુકર્મ. સવ્વટ્ઠાણશય્યા, ભોજન, મંત્રસ્થાનાદિ અથવા શુલ્ક આદિ આયસ્થાનમાં. સવ્વભૂમિયા-પ્રાસાદ ભૂમિકા અથવા સાતમે માળે પુરા થતાં મહેલમાં, અથવા અમાત્યાદિ સર્વે પદોમાં. દિન્ન વિચાર - રાજા દ્વારા અનુજ્ઞાત સંચરણ કે વિચરણ.
કલકલ-ચૂર્ણાદિ મિશ્ર જળ. પિણદ્ધતિ-પહેરાવે છે. કઈ રીતે ? લોઢાની સાણસી વડે. હાર-અઢાર સરો, અદ્ભુહાર-નવસરો. ચાવત્ શબ્દથી ત્રણ સરોહાર, પાલંબ, કટીસૂત્રાદિ પહેરાવ્યા. પટ્ટ-લલાટ આભરણ, મુગટ-શેખક. - - - તે પુરુષને જોઈને ગૌતમને પ્રથમ અારાનવત્ વિકલ્પ થયો. જેમકે - મેં નરક કે નૈરયિક જોયા નથી, પણ આ પુરુષ નરક પ્રતિરૂપ વેદના વેદે છે ચાવત્ શબ્દથી ચયાપર્યાપ્ત ભોજન-પાન ગ્રહણ કરીને ભગવંત મહાવીર પાસે આવ્યા. વાતિ - જન્માંતરમાં આ કોણ હતો ? ગૌતમે પૂછ્યું. ભગવંત કહે છે.
રાપાન - ગુપ્તિપાલક. ચારગખંડ-ગુપ્તિ ઉપકરણ. અંડૂનિકાષ્ઠાદિમય બંધન વિશેષ, હડીણ-ખોટક, પુંજ-સશિખર રાશિ, નિકર-રાશિ માત્ર. વેણુલતા-સ્થૂળ વંશલતા, વેતલતા-જલજવંશલતા, ચિંચ-આંબલી, છિયાણ-મૃદુચર્મકશ, કસ-ચામડાની લાઠી - x -
સિલા-શીલા, લઉલ-લાકડી, મુગ્ધ-મુદ્ગર - ૪ - ૪ - અસિ-ખડ્ગના, કરપત-ક્રકચના, ખુર-છુરાના, કલંબચી-શસ્ત્રવિશેષ, કડિસક્કર-વંશ સલાકા, રામ્યવાધરી, અલ્લપલ્લ-વીંછીના પૂંછની આકૃતિવાળા, ડંભણ-અગ્નિથી તપાવેલ લોહશલાકા વડે બીજાના શરીરે ડામ દેવા, કોટિલ-નાના મુદ્ગર વિશેષ પછાણ-પ્રચ્છનક, પિપ્પલ-નાના ક્ષુરા, કુઠાર-કુહાડા, નખછેદક-નેરણી.
ઉરે
અણહાર-ઋણ ધારક, સંડપટ્ટ-ધૂર્ત, પખેતી - પીવડાવે છે, વપીડશેખર, મસ્તકે તેનું આરોપણ, ઉ૫પીડા-વેદના - ૪ - હત્વચ્છિન્ન હાથ-પગ-નાકહોઠ-જીભ-મસ્તકનું છેદન કરે છે. સત્ય સ્વાદિય - ખડ્ગ વડે વિદારવું. - X - સિલ દલાવે - છાતી ઉપર પત્થર રાખે, તેના ઉપર લાકડુ રાખે, બે પુરુષો વડે લાકડાના બંને છેડે બેસે, લાકડાને કંપાવે, જેથી અપરાધીના હાડકાં દબાવે છે. તંતી ચાવત્ શબ્દથી વસ્ત્ર આદિ કહેવું. અગડ-કૂવો, ઉચૂલયાલગ-માથુ નીચે અને પગ ઉપર એ રીતે કૂવામાં ઉતારી પાણીમાં ડૂબાડે. પર્જોઈ પીવડાવે છે - ખવડાવે છે ઈત્યાદિ લૌકિકી ભાષા કરે છે. અવધૂ-કૃકાટિકા, ખલુય-પાદમણિબંધ, અલિય ભંજાવેઈ - વીંછીના કાંટાને શરીરમાં પ્રવેશાવે છે. સૂઈ-સોય, ગંભણ-સોય
પ
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ
જેવી લોઢાની ખીલી, કોટ્ટિલક-મુદ્ગર, આઓડાવેઈ-પ્રવેશ કરાવે છે. ભૂમિંકંડુયાવેઈ - આંગળીમાં પ્રવેશ કરાયેલ સોય વડે ભૂમિ ખોદાવે છે, મહા દુઃખ ઉત્પન્ન કરાવે છે. દર્ભ-સમૂલ, કુશ-નિર્મૂલ.
• સૂત્ર-૩૦ :
તે દુર્યોધન નકથી અનંતર ઉદ્ધર્તીને આ જ મથુરા નગરીમાં શ્રી દામ રાજાની બંધુશ્રી રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. પછી બંધુશ્રીએ નવ માસ પરિપૂર્ણ થતા યાવત્ પુત્રને જન્મ આપ્યો. ત્યારપછી તે બાળકના માતાપિતાએ બાર દિવસ વીત્યા પછી આ આવા પ્રકારનું નામ કર્યું. અમારા પુત્રનું નંદિષણ નામ થાઓ. ત્યારપછી તે નંદિષણકુમાર પાંચધાત્રીથી પાલન કરાતો યાવત્ મોટો થયો.
ત્યારે તે નંદિષણકુમાર બાલ્યભાવથી મુક્ત થઈ યાવત્ વિચરે છે. યૌવન પામી, યુવરાજ થયો. પછી તે નંદિષકુમાર રાજ્યમાં યાવત્ અંતઃપુરમાં મૂર્છિત થઈ, શ્રીદામ રાજાને જીવિતથી રહિત કરવાને તથા પોતે જ રાજ્યલક્ષ્મીને પોતાની કરવાને અને પાલન કરતો વિચરવા ઈછે છે. ત્યારપછી તે નંદિસેનકુમાર, શ્રીદામ રાજાના ઘણાં આંતર, છિદ્ર, વિવરને શોધતો વિચરે છે.
ત્યારપછી નંદિષેણકુમાર, શ્રીદામ રાજાના અંતર આદિ પ્રાપ્ત ન થતાં, અન્ય કોઈ દિવસે ચિત અલંકાસ્કિને બોલાવે છે, બોલાવી આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય ! તું શ્રીદામ રાજાના સર્વ સ્થાનોમાં, સર્વભૂમિમાં અને અંતઃપુરમાં સ્વચ્છંદપણે વિચરતો અને શ્રીદામ રાજાનું વારંવાર અલંકારિક કર્મ કરતો વિચરે છે. તેથી હે દેવાનુપ્રિય ! તું શ્રીદામ રાજાનું અલંકારિક કર્મ કરતા, તેના ગળામાં છરા વડે કાપી નાંખે તો હું તને અર્ધું રાજ્ય આપું, જેથી તું અમારી સાથે ઉદાર કામભોગ ભોગવતો વિચરીશ.
ત્યારે તે ચિત્ત અલંકારિક, નંદિષણ કુમારના આ અર્થવાળા વચનને સ્વીકાર્યુ. ત્યારપછી તે ચિત્ત અલંકારિકને આવા સ્વરૂપનો યાવત્ ઉત્પન્ન થયો જો મારા આ કાર્યને શ્રીદામ રાજા જાણશે, તો હું નથી જાણતો કે મને કેવા અશુભ કુમરણ વડે મારશે ? આમ વિચારી ભય પામેલો તે શ્રીદામ રાજા પાસે ગયો શ્રીદામ રાજાને ગુપ્ત રીતે બે હાથ જોડી આ પ્રમાણે કહ્યું – હે સ્વામી ! નિશ્ચે નંદિષેણ કુમાર રાજ્યમાં યાવત્ મૂર્છિત થઈને આપને જીવિતથી રહિત કરવા ઈચ્છે છે, સ્વયં જ રાજ્યશ્રી કરતો . પાળતો વિચરવા ઈચ્છે છે.
-
ત્યારે તે શ્રીદામ રાજા ચિત્ત અલંકારિકના આ અર્થને સાંભળી, સમજીને અતિ ક્રોધિત થઈ યાવત્ ભૃકુટી ચડાવી, નંદીષેણ કુમારને સેવકો પાસે પકડાવ્યો. પછી આ પ્રકારે વધની આજ્ઞા આપી.
હે ગૌતમ ! તે નંદીષેણ આવું દુઃખ અનુભવી રહ્યો છે.
નંદિસેનકુમાર અહીંથી ચ્યવીને મરણ સમયે મરીને ક્યાં જશે ? ક્યાં ઉપજશે ? હે ગૌતમ ! નંદિષણકુમાર ૬૦ વર્ષનું પરમ આયુ પાળીને મૃત્યુ
Page #37
--------------------------------------------------------------------------
________________
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ
૧/૬/૩૦ અવસરે મૃત્યુ પામી, રતનપભા પૃથ્વીમાં નારકપણે ઉત્પન્ન થશે, સર્વ સંસાર તે પ્રમાણે પૂર્વવત કહેવો.
ત્યાંથી ચ્યવી હસ્તિનાપુર નગરમાં મત્સ્યપણે ઉપજશે. તે ત્યાં માછીમારથી વધ કરાઈને ત્યાં જ શ્રેષ્ઠીકુળમાં જન્મી, પછી દીક્ષા લઈ, સૌધર્મકથે જઈને, પછી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ • x • સિદ્ધ-બુદ્ધ-મુકત-પરિનિવૃત્ત થઈ સર્વે દુ:ખોનો અંત કરશે..
હે જંબૂ! નિક્ષેપ કહેવો તેમ હું કહું છું. • વિવેચન-૩૦ :
અંતર - અવસર, fછ - અા પરિવારવ, વિરહ-વિજનવ, નિક્ષેપ - નિગમન. • x • fષ • ભગવંત સમીપે આ વ્યતિકર જાણીને હું કહું છું. [iftવ%િ ofમ કહે છે, કથામાં નંદિષેણ નામ છે.)
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૬-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
છે અધ્યયન-ઉંબરદત્ત” છે.
– X - X - X - X - X - X – સૂમ-૩૧ -
સાતમાં આધ્યયનનો ઉલ્લેપ કહેવો... હે જંબૂ! તે કાળે, તે સમયે પાડલખંડ નગર હતું. ત્યાં વનખંડ નામે ઉધાન હતું, ઉંબરદત્તનું યક્ષાયતન હતું. તે નગરમાં સિદ્ધાર્થ રાજા હતો. ત્યાં પાડલસંડ નગરમાં સાગરા નામે ઋદ્ધિમાન સાર્થવાહ હતો, તેની પત્ની ગંગદત્તા હતી. તે સાગરદનો પુત્ર અને ગંગદત્તાનો આત્મજ ઉબરદત્ત નો અહીન યાવતુ પાંચેન્દ્રિય શરીરી પુત્ર હતો.
તે કાળે, તે સમયે ભગવંત પધાર્યા, યાવત્ પદિા પાછી ગઈ. તે કાળે, તે સમયે ગૌતમસ્વામી પૂર્વવત પSલસંડ નગરે આવ્યા. પાડલસંડ નગરના પૂર્વ દ્વારેથી પ્રવેશ્યા. ત્યાં એક પુરુષને જોયો, તેને ખરજ, કોઢ, જલોદર, ભગંદર, અર્થ, કામ અને શ્વાસનો રોગ હતો. સોળ ચડેલ હતા • તેના મુખ, હાથ, પગ સોજાવાળા હતા. તેના હાથ અને પગની આંગળી, તથા કાન-નાક સડી ગયા હતા. તેના શરીરમાંથી સી અને હ વહેતા હતા. તેના શરીરમાં ઘણાં વણો હતા. તે ઘણોના મુખમાં કીડા ખદબદતા હતા. તેનાથી પીડાતો હતો. તેમાંથી પર અને લોહી વહેતા હતા. તેના નાક-કાનમાંથી રસી નીકળતા હતા. તે વારંવાર પર-લોહી - કૃમિના કોગળાનું વમન કરતો હતો. તે કષ્ટકારક, કરુણા ઉપજાવે તેવા, નીરસ શબ્દને બોલતો હતો, માર્ગમાં માખીઓનો મોટો સમૂહ તેને અનુસરતો હતો, કેશનો સમૂહ ફૂટેલો હોવાથી તેના મસ્તકપરના કેશો અત્યંત વિખરાયેલો હતો. તેણે ખંડિત-ફાટેલ વટ પહેરેલું હતું, તેના હાથમાં કુટેલ હીબર અને કુટલો ઘડો હતો, આ રીતે તે પુરુષ ઘેર-ઘેર દેહબલીએ કરીને આજીવિકા કરતો ફરતો હતો, તેને [ગૌતમસ્વામીએ જોયો.
ત્યારે ગૌતમસ્વામી ઉચ્ચ-નીચ યાવતું ભ્રમણ કરે છે યથાપયતિ ગ્રહણ કરે છે. પાડલીમંડની નીકળીને ભગવંત મહાવીર પાસે આવી, ભોજન-પાના દેખાશ, ભગવંતની અનુજ્ઞા પામીને યાવત બિલમાં સાપ જાય તેમ આહાર કી સંયમ-તાપથી આત્માને ભાવતા રહ્યા.
પછી તે ગૌતમસ્વામી બીજા છ તપના પારણે પહેલી પોરસીમાં સઝાય કરી યાવતું પાડલિસંડ નગરના દક્ષિણ દ્વારેથી પ્રવેશ્યા. તે જ પણ જોયો કે જે અરજ આદિનો રૉગી હતો, ઈત્યાદિ સર્વે પૂર્વવત્ યાવ4 સંયમ અને તપથી વિચરે છે.
ત્યારપછી ગૌતમસ્વામી ત્રીજી વખત છૐના પારણે પૂર્વવત્ યાવતુ પશ્ચિમ દ્વારથી પ્રવેશતા તે જ ખરાદિ વ્યાધિવાળા પુરુષને જોયો. ચોથ છઠ્ઠને પારણે ઉત્તર દ્વારેથી પ્રવેશતા તેને જ જઈને ગૌતમસ્વામીને આવો વિચાર ઉત્પન્ન થયો કે અહો આ પુરણ પોતાના પૂર્વના જૂના ઉપાર્જન કરેલા કર્મોનું ફળ ભોગવે છે ચાવત્ કહ્યું
Page #38
--------------------------------------------------------------------------
________________
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ
૧//૩૧
ભગવન્! નિશે હું છના પારણે યાવતુ ભ્રમ કરતા પાડલસંડ નગરે પહોંચ્યો, પહોંચીને પાડલીઝંડના પૂર્વ દ્વારેથી પ્રવેશ્યો, ત્યાં મેં એક ખરજ આદિના વ્યાધિવાળm મુરને જોયો ચાતુ ભિક્ષાથી તે આજીવિકા કરતો હતો. બીજ છઠ્ઠના પારણે ઉત્તર દ્વારેથી પ્રવેશતા તે જ પુરષને યાવતુ આજીવિકા કરતો રહેલો જોઈને વિચાર આવ્યો. પ્રમાણે પૂર્વભવ પૂછતા, ભગવંતે ઉત્તર આપ્યો
હે ગૌતમ ! નિશે તે કાળે, તે સમયે આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વિજયપુર નામે નગર હતું. તે વિજયપુર નગરે કનકરથ નામે જ હતો. તે કનક રાજાને ધનવંતરી નામે વૈધ હતો. તે અષ્ટાંગ આયુર્વેદનો પાઠક હતો. તે આ પ્રમાણે - કુમારભૃત્ય, શાલાક્ય, શલ્મહત્ય, કાયચિકિત્સા, જંગોલ, ભૂતવિધા, રસાયણ, વાજીકરણ. તે વૈધ શિવા -સુખહd-GUહસ્ત હતો.
ત્યારપછી તે ધનવંતરી વૈધ વિજયપુરમાં કનકરથ રાજાને, અંતઃપુરને, બીજી પણ ઘણાં રાજ, ઈશ્વર યાવતુ સાર્થવાહનતે તથા બીજા પણ દુર્બળ, પ્લાન, વ્યાધિત, રોગીને તથ્ય અનાથ અને સનાથને, શ્રમણ-બ્રાહ્મણ-ભિક્ષુકકારોટિક-કાપાલિકને આ સર્વે આતુરોમાં કેટલાંકને મચ્છ-માંસનો ઉપદેશ આપતો. કેટલાંકને કાચબાનું માંસ, એ પ્રમાણે ગ્રાહ-મગર-સુમાર-બકરા-ઘેટા-રોઝસુવ-હરણ-સસલા-ગાય-ભેંસનું માંસ ખાવાનો, કેટલાંકને તિતર-વર્તક-કલાપકપોત-કુકડા-મયુરના માસનો, બીજી પણ ઘણાં જલચસ્થલચ-ખેચર આદિના માંરાને ખાવાનો ઉપદેશ આપતો હતો.
ધનવંતરી વૈધ પણ તે ઘણાં મત્સ્ય યાવતું મોરના માંસને અને ઘણાં જલચરલય-ખેચરની માંસને સેકીને, તળીને, ભુજીને સુરા આદિ સાથે આસ્વાદતો વિચરતો હતો.
ત્યારપછી તે ધનવંતરી વૈધ આવા અશુભ કર્મોથી ઘણાં પાપકમને ઉપાર્જિત કરી ૩ર૦૦ વર્ષનું પરમ આયુ પાળીને કાળ માસે કાળ કરી છઠ્ઠી નરકમાં ઉત્કૃષ્ટ બાવીશ સાગરોપમ સ્થિતિક નૈરયિકપણે ઉત્પન્ન થયો.
ત્યારે ગંગદત્તા, જે જાતનિા હતી. તેના બાળકો જન્મતાં જ મરણ પામતા હતા. ત્યારે તે ગંગદત્તા સાથનાહીએ અન્ય કોઈ દિવસે મધ્યરાત્રિ કાળ-સમયે કુટુંબ ચિંતાથી જાગતી હતી. ત્યારે આવો વિચાર ઉug થયો. નિશે હું સાગરદd સાર્થવાહ સાથે ઘણાં વર્ષોથી ઉદાર માનુષી કામભોગો ભોગવતી વિચર છું પણ મેં એક પણ બાળક કે બાલિકાને જન્મ આપ્યો નથી. તે માતાઓ ધન્ય છે, પુન્યવાન છે, કૃતાકૃતલક્ષણ છે, તે માતાઓના જન્મ અને જીવિતનું ફળ પ્રાપ્ત કરેલ છે, હું માનું છું કે જે માતાઓના પોતાની કુક્ષિણી ઉત્પન્ન થયેલા બાળકો સ્તનદુધ લુક, મધુર વચન બોલતા, મમ્ન કરતા, સ્તનમૂળ કx દેશ ભાગે સકતા, મુધ હોય, વળી કોમળ કમળની ઉપમાવાળા હાથ વડે તેને ગ્રહણ કરી ખોળામાં બેસાડે છે ત્યારે તે બાળકો મધુર ઉલ્લાપને આપે છે, મંજુલ શબ્દો બોલે છે. [પણ] હું ધન્ય-અયુચ-અકૃત પુન્ય છું. આમાંનું કંઈ પણ ન પામી.
મારે માટે શ્રેયકર છે કે યાવતું સૂર્ય જાળવલ્યમાન થતાં સાગરદત્ત સાવિાહને પૂછીને ઘણાં પુષ્પ-વા-ગંધ-માળા-અલંકાર લઈને, ઘણાં મિત્રજ્ઞાતિ-નિજક-સ્વજન-સંબંધિ-પરિજન મહિલાઓ સાથે પાડલસંs નગરથી નીકળીને બહાર ઉભરદd યક્ષના યક્ષાયતને જઈશ. જઈને ત્યાં ઉંબરદસ્ત યાની મહા& "ારન કરીને, ઢીંચણને પૃdી પર રાખી, પગે પડી આવી માનતા કરું -
હે દેવાનુપિય ! જે હું કોઈ બાળક કે બાલિકાને જન્મ આપીશ, તો હું તમારા યાગ, દાન, ભાગ અને અક્ષયનિધિમાં વૃદ્ધિ કરીશ. એમ કરીને મારે માનતા માનવી તે કલ્યાણકારક છે, આ પ્રમાણે વિચારી, બીજે દિવસે યાવત્ સૂર્ય જાળવવ્યમાન થયો ત્યારે સાગરદત્ત સાર્થવાહ પાસે આવી. આવીને સાગરદd સાવાને આ પ્રમાણે કહ્યું
નિશે હે દેવાનુપિય! હું તમારી સાથે ભોગ ભોગવું છું ચાવતુ એક બાળક ન પામી. હે દેવાનુપિય ! તમારી આજ્ઞા પામીને યાવત [ઉંબરદત્ત યક્ષની માનતા માનવાને ઈચ્છું છું. ત્યારે સાગરદd ગંગદત્તાને કહ્યું - હે દેવાનુપિયા! મારો પણ આ જ મનોરથ છે, તું કયા ઉપાયથી પુત્ર કે પુત્રીને જન્મ આપીશ ? ગંગદત્તાને અનુજ્ઞા આપી.
ત્યારે તે ગંગદત્તા, સાગરદત્ત સાર્થવાહની અનુજ્ઞા પામીને ઘણાં પુષ આદિ લઈ યાવત મહિલાઓ સાથે પોતાના ઘેરથી નીકળી, નીકળીને પાડલસંડ નગરની વચ્ચોવચ્ચેથી નીકળી. નીકળીને પુષ્કરિણીએ આવી. આવીને પુષ્કરિણીના કિનારે ઘણાં પુણા--ગંધ-માલા-અલંકાર લાવીને પુષ્કરિણીમાં ઉતરી, ઉતરીને જળનાન કર્યું. કરીને જલકીડા કરતી, સ્નાન કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, ભીના પટશાટકને પહેરીને પુષ્કરિણીમાંથી બહાર આવી. તે પુષ્પાદિ લઈને ઉંબરદસ્ત યજ્ઞના યજ્ઞાયતને આવી, આવીને ઉંબરદસ્ત યાને જોતાં જ પ્રણામ ક, કરીને મોરપીંછી વડે પ્રમાર્જન કર્યું, કરીને જળધાર વડે સ્નાન કરાવ્યું. કરાવીને બારીક વા વડે ગાત્રયષ્ટિને લુંછી, પછી યક્ષને શ્વેત વસ્ત્ર પહેરાવ્યા. મહાહ પુણા-વા-માળા-ગંધ-પૂણ રોહણ કર્યું કરીને ધૂપ ઉવેખ્યો. ઢીંચણથી પગે પડીને આમ કહ્યું - દેવાનુપિય! જે હું બાળક કે બાલિકાને જન્મ આપીશ, તો યાવત માનતા માની, માનીને જે દિશામાંથી આવેલી, તે દિશામાં પાછી ગઈ.
ત્યારપછી તે ધનવંતરી વૈધનો જીવ તે નરકોમાંથી અનંતર ઉદ્ધતીને આ જ જંબુદ્વીપમાં પાડલસંડ નગરમાં ગંગદત્તાની કુક્ષીમાં પુત્રપણે ઉત્પન્ન થયો. ત્યારપછી તે ગંગદત્તાને ત્રણ માસ બહુ પ્રતિપૂર્ણ થતાં આવા સ્વરૂપનો દોહદ ઉત્પન્ન થયો - તે માતાઓ ધન્ય છે યાવતુ તેમનું જીવિત સફળ છે જે વિપુલ આશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવે છે, કરાવીને ઘણી સ્ત્રીઓ સાથે ચાવતુ પરીવરીને તે વિપુલ આશનાદિ અને સુરાને તથા પુષ્પ આદિને ચાવતું ગ્રહણ કરીને ડેસમંડ નગરની વચ્ચોવચ્ચેથી નીકળે છે, નીકળીને પુષ્કરિણી જાય છે. જઈને પુષ્કરિણીમાં ઉતરે છે, નાન યાવતું પ્રાયશ્ચિત્ત કરી, તે વિપુલ
Page #39
--------------------------------------------------------------------------
________________
૧/૩/૩૧
૬૩
અશનાદિ ઘણી મિત્ર, જ્ઞાતિ યાવત્ સ્ત્રીઓ સાથે આવાદતી પોતાના દોહદને પૂર્ણ કરે છે. આ પ્રમાણે વિચાર્યું. વિચારીને બીજે દિવસે યાવત્ સૂર્ય જાજવલ્યમાન્ થતાં સાગરદત્ત પાસે આવીને આમ કહ્યું – તે માતાઓ ધન્ય છે યાવત્ દોહદ પૂર્ણ કરે છે તો હું પણ યાવત્ તેમ ઈચ્છું છું.
ત્યારે સાગરદત્ત સાર્થવાહે ગંગદત્તાને આ વાત માટે અનુજ્ઞા આપી. ત્યારે તે ગંગદત્તા સાગરદત્તની અનુજ્ઞા પામવાથી વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવે છે. તે વિપુલ અશનાદિ અને સુરા આદિ તથા ઘણાં પુષ્પાદિ એકઠા કરાવે છે. પછી સાવત્ નાન કરી, બલિકર્મ કરી ઉભરદત્તના યક્ષાયતને યાવત્ ધૂપ ઉવેખી, પુષ્કરિણીએ જાય છે. પછી તે મિત્ર યાવત્ મહિલાઓ ગંગદત્તા સાર્થવાહીને સવલિંકારથી વિભૂષિત કરે છે. ત્યારપછી ગંગદત્તા તે મિત્ર, જ્ઞાતિ બીજી પણ ઘણી નગર સ્ત્રીઓ સાથે તે વિપુલ અશનાદિ અને સુરાને આવાદતા દોહદને પૂર્ણ કરે છે, કરીને જે દિશામાંથી આવેલી તે દિશામાં પાછી જાય છે.
તે ગંગદત્તા પ્રશસ્ત દોહદવાળી થઈને ગર્ભને સુખે સુખે વહન કરે છે. પછી તેણી નવ માસ બહુ પ્રતિપૂર્ણ થતા યાવત્ બાળકને જન્મ આપે છે. સ્થિતિપતિતા કરે છે યાવત્ જે કારણે આ બાળક ઉબરદત્ત યક્ષની માનતાથી પ્રાપ્ત થયો, તેથી આ બાળકનું ઉંબરદત્ત નામ થાઓ. પછી તે ઉંબરદત્ત બાળક પાંચ ધાત્રી વડે ગ્રહણ થઈ ઉછરે છે.
ત્યારપછી સાગરદત્ત સાર્થવાહ “વિજયમિત્ર”ની જેમ યાવત્ મરણ સમયે મરણ પામ્યો. ગંગદત્તા પણ મરણ પામી, ઉંબરદત્ત ઉત્ઝિતકની માફક ઘરમાંથી બહાર કાઢી મૂકાયો. ત્યારપછી ઉંબરદત્તને અન્ય કોઈ દિવસે શરીરમાં એક સાથે સોળ રોગતકો ઉત્પન્ન થયા. તે આ - શ્વાસ, કાસ યાવત્ કોટ. ત્યારે તે ઉંબરદત્ત સોળ રોગાતાંકથી અભિભૂત થઈને સડેલા હાથવાળો આદિ થઈને યાવત્ વિચરે છે. હે ગૌતમ ! નિશ્ચે આ પ્રમાણે ઉંબરદત્ત તેના જૂના-પુરાણા સંચિત કર્મોને યાવત્ અનુભવતો રહે છે. ભગવન્ ! તે ઉંબરદત્ત મરણ સમયે મરીને ક્યાં જશે ? ક્યાં ઉપજશે ? ગૌતમ ! ઉંબરદત્ત ૭ર-વર્ષનું પરમ આયુ પાળીને મરણ અવસરે મરણ પામી આ રત્નપભા પૃથ્વીમાં નૈરયિકપણે ઉપજશે. સંસાર ભ્રમણ પૂર્વવત્. પછી હસ્તિનાપુરમાં કુકડા રૂપે જન્મશે. ગોષ્ઠી દ્વારા વધ પામી પૂર્વવત્ હસ્તિનાપુરમાં શ્રેષ્ઠી કુળમાં ઉપજશે. બોધ પામી, દીક્ષા લઈ સૌધર્મ કરે જઈ,
મહાવિદેહે જન્મી, દીક્ષા લઈ સિદ્ધ થશે.
- વિવેચન-૩૧ :
સાતમાં અધ્યયનનો ઉલ્લેપ કહેવો. જ્જ- ખરજવાળો. દોઉયરિય-જલોદસ્કિ, ભગંદલિય-ભગંદરવાળો, સોગિલ-સોજાવાળો.
થિવિથિવિંત-આ અનુકરણ શબ્દ છે. વામુ વ્રણ મુખમાં કીડાઓ વડે ઉપર પીડા કરાતો. લાલ-લાળના તંતુ, - x - અભિક્ષણ-વારંવાર. કટ્ટ-કલેશહેતુક, કલુણ-કરુણોત્પાદક, વિસર-વિરૂપની, કૂચમાણ-અવ્યક્ત શબ્દ કરતો. બાકી બધું
૬૪
વિષાક અંગસૂત્ર-સટીક અનુવાદ
પહેલા અધ્યયનવત્. " x " પાડ-પાડલિમંડ નગરથી. પડિણ-નીકળે છે, ભગવંત મહાવીર પાસે જાય છે, ઈર્યાપથિકી પ્રતિક્રમે છે, ભોજનપાન આલોચે છે, દેખાડે છે. - ૪ - બિલમાં સર્પ પ્રવેશે તેની જેમ રસરહિતપણે આહાર કરે છે.
આયુર્વેદ-વૈધકશાસ્ત્ર, કુમારભિચ્ચ-બાળકોના પોષણમાં સારું શાસ્ત્ર - ૪ - તન્નિમિત્ત વ્યાધિ ઉપશમનાર્થે. સલાગ-શલાકા કર્મ, તેનું પ્રતિપાદક તંત્ર, તે ઉર્ધ્વગત જંતુના રોગોના શ્રવણ-વદનાદિ રોગના ઉપશમનાર્થે. સલ્લહત્ત-શલ્યને હણીને ઉદ્ધરવું તેનું પ્રતિપાદક શાસ્ત્ર કાય તિગિછ-જવરાદિ રોગ ગ્રસ્ત શરીરની ચિકિત્સા, મધ્યાંગમાં રહેલા જ્વર, અતીસારાદિના શમન માટેનું તંત્ર, જંગોલ-વિષઘાત ક્રિયા નામક, સર્પ કે કીડા આદિથી ડસેલના વિનાશાર્થે વિવિધ વિષ સંયોગ શમાવવા. ભાવેજ ભૂતોના નિગ્રહ માટેની વિધા, દેવ-અસુર-ગંધર્વાદિથી પીડિત ચિત્તની શાંતિકર્મ, બલિકરણાદિ વડે ગ્રહોનું ઉપશમન. રસાયણ-અમૃત રસની પ્રાપ્તિ, આયુ-મેઘાકર અને રોગના અપહરણ માટેનું તંત્ર. વાજીકરણ-શુક્રની વૃદ્ધિ વડે ઘોડા જેવો કરવો તેનું - x - શાસ્ત્ર. સિવહત્ય-આરોગ્યકર હા. સુહત્ય-પ્રશસ્તાકર કે સુખહેતુ હસ્ત.
લઘુહત્ય-દક્ષહા.
રાજા, ઈશ્વર ચાવી તલવર, માડંબિક, કૌટુંબિક, શ્રેષ્ઠી. દુબલ-કૃશ, હીનબલ, ગિલાણ-ક્ષીણ હર્ષને શોકજનિત પીડા, વાહિય-વ્યાધિ, ચિરસ્થાયી કુષ્ઠ આદિ અથવા ઉષ્ણ આદિ વડે અભિભૂત. તેથી રોગિક-સંજાત ચિરસ્થાયી જ્વરાદિ દોષ. આવું કોને હોય ? સનાય-સ્વામીવાળા, અણાહ-સ્વામી વગરના, સમણ-ગૈકિાદિ, ભિકખાગ-તે સિવાયના, કરોડિક-કાપાલિક, આઉર-ચિકિત્સા ન થયેલ. - X -
નિયગકુચ્છિસંભૂત-પોતાના સંતાનો. - ૪ - ૪ - ૪ - પુન્ન-પુત્યરહિત, અક્ચપુન્ન-અવિહિતપુન્ય અથવા અપુન્ન-અપૂર્ણ મનોરથમાથી. એત્તો-આવી બાળ ચેષ્ટાઓ. - ૪ - કલ્લં॰ યાવત્ શબ્દથી રાત્રિ વીત્યા પછી પ્રભાત થતાં, વિકસિત જે પદ્મ અને કમળ જેવા કોમળ, નયનનો ઉન્મેષ થતો, લાલ પ્રભાવાળો સૂર્ય તેજ વડે જાજ્વલ્યમાન થતો. x - યાગ-પૂજા કે યાત્રા, દાય-દાન, ભાય-લાભનો અંશ, અયનિહિદેવનો ભંડાર, અણુવક઼િસ્ટામિ-વૃદ્ધિ પમાડીશ. ઓવાઈય-માનતા.
ઉવાઈણિત્તએ-યાચના કરવાને, માનતા માનવાને.
કૌતુક-મથી, પુંડ્રકાદિ. મંગલ-દહીં, ચોખા આદિ. ઉલ્લભીની, પટ-પ્રાવરણ,
સાટક-વસ્ત્ર.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૭-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
Page #40
--------------------------------------------------------------------------
________________
Jર
છે અધ્યયન-૮-“શૌર્યદત્ત” છે
- X -X - X - X - • સૂગ-૩ર
આઠમા અદયયનનો ઉોપ કહેવો. •• હે ભૂા તે કાળે, તે સમયે શૌર્યપુર નગર, શૌચવિતસક ઉધાન, શૌર્ય યક્ષ, શૌર્યદત્ત રાજ હતો તે શૌર્યપુર નગરની બહાર ઈશાનખૂણામાં માછીમારોનો એક પાડો-મહોલ્લો હતો. ત્યાં સમુદ્રદત્ત નામે અત્યંધ રહેતો હતો. તે અાર્મિક યાવતું દુuત્યાનંદ હતો. તે સમુદ્રદત્તની સમુદdi નામે અહીન પંચેન્દ્રિય શરીર પરની હતી. તે સમુદ્રદત્તનો pxસમુદ્રદત્તાનો આત્મજ શૌર્યદત્ત નામે અહીન યુઝ હતો.
કાળે, તે સમયે સ્વામી પધાર્યા રાવત પર્ષધ પાછી ગઈ. તે કાળે, તે સમયે ગૌતમસ્વામી રાવતું શૌર્યપુર નગરના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં યથા પતિ સમુદાન ભિન્ન લઈને શૌર્યપુરથી નીકળ્યા. તે માછીમાર મહોલ્લાની કંઈક નજીકથી પસાર થતા મહા-મોટી મનુષ્યપર્ષદાની મણે જેયું કે એક પુરૂષ શુક, ભુખ્યો, નિમસિ, અસ્થિ-ચમથી મઢેલ હાડકાનું પંજર જેવું હતું, હાડકાં કડકડ કરતા હda. તેણે ભીનું વસ્ત્ર પહેરેલું. તેના ગળામાં માછલીનો કાંટો લાગેલો હતો. તેથી તે કદકારી, કરુણ, વિસ્વરે આક્રંદ કરતો હતો. વારંવાર તે પદ્ધ લોહી અને કૃમિના કોગળા વમતો હતો, તેવા યુવાને જોયો, જોઈને ગૌતમસ્વામીને આવો વિચાર થયો : આ પણ જૂના કમનું ફળ ભોગવે છે.
આ પ્રમાણે વિચારી ભગવંત મહાવીર પાસે યાવત્ પૂર્વભવ પૂણ્યો યાવત્ ભગવતે ઉત્તર આપ્યો - હે ગૌતમ! તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપમાં ભરવોઝમાં નંદીપુર નગર હd મિત્ર રાજ હતો, તે મને શીવક નામે સોયો હતો. તે અધાર્મિક યાવતું દુuત્યાનંદ હતો.
તે શીવક સોઈયાને ઘણાં મછીમાર, વાસુકિ, શાકુનિક દૈનિક ભોજનવેતની હતા. તે રોજ ઘણાં નાના મત્સ્ય યાવતુ પતકાતિપતાક મસ્જ, બકરા વાવ4 પાડા, તિતર રાવતું મોરને જીવિતથી રહિત કરીને પીચક રસોઈ પાસે લાવતા. બીજ પણ ઘણાં તિતર ચાવતું મોરને પાંજરામાં પુરીને રહેતા હતા બીજ પણ ઘણાં પરષો દૈનિક ભોજન-વેતનથી ઘણાં તિતર યાવતું મોરને મારી નાંખીને શીવકને અાપતા
ત્યારે તે શીયક રસોઈયો ઘણાં જલયર, સ્થલચર, બેચરના માંસને કાપણી વડે કાપી રાખતો, તે આ - સૂમ, ગોળ, દીધ, હૃવ કકડા કરી, હીમમાં પકાવી, જન્મ-ધમ-વેગ વાયુથી પકાવી, કાળા-હીંગલોક વણવાળ કી, છાસ-આમળાનદ્રા-કોઠ-દાડમ-મીના રસથી મિત્ર કરી, પછી તેને અનિએ મૂકી, તેલ આદિથી તળીને, ભુંજીને, પકાવીને તૈયાર કરતો હતો. બીજા પણ ઘણાં મત્સ્ય, મૃગ, તેતરના માંસના સ રાવતું મોરના માંસના સ તથા બીજું વિપુલ લીનું શક આદિ તૈયાર કરાવતો હતો, મિત્ર રાજાના ભોજન સમયે [16/5
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ લઈ જતો.
તે શીયક સોઈયો પોતે પણ ઘણા માંસ આદિ યાવતું જલચર આદિના માંસના રસ, લીલા શાક એ સર્વે શેકેલા, તોલા, રાંધેલા હતા, તે સર્વના ભોજનની સાથે મદિરાનું આસ્વાદન કરતો હતો.
ત્યારે તે પીક સોઈયો, આ શુભ કથિી ઘણાં પાપકર્મ ઉપજીને 3300 વર્ષનું પરમાણુ પuળીને મૃત્યુ અવસરે મરીને ઝી નરકમાં જ્ઞ થયો.
• ત્યારે તે સમુદ્રદતા નિંદુ હતી. તેણીના જમતા બાળકો જ નાશ પામતા હતા. ગંગદત્તાની જેમ વિચાર્યું. પૂછીને માનતા માની, દોહદ થયો ચાવતું બાળક થયો. ચાવતું અમારો આ સૌ યજ્ઞની માનતાથી પ્રાપ્ત થયો. તેથી અમારા આ પુમનું શૌર્યદત્ત નામ થાઓ. શૌર્યદત્ત પુત્ર, પંચ ઘી વડે પાલન કરાતો યાવ4 બાલ્યભાવથી મુકત થઈને, વિજ્ઞાન પતિ મy ઈ, યૌવનને પામ્યો.
ત્યારે તે સમુદ્રદત્ત કોઇ દિવસે મૃત્યુ પામ્યો. પછી તે શીદને ઘણાં મિત્રજ્ઞાતિ સાથે રુદન કરતાં સમુદ્રદત્તનું નીરણ કર્યું. લૌકિક મૃતક કાર્યો કર્યાં. કોઈ દિવસે વર્ષ માછીમાનો મહત્તક થઈને વિયા લાયો. ત્યારે તે સૌપદd માછીમાર, અશાર્મિક કાવ4 પાનદ થયો. ત્યારે તે Deltd ઘણાં પક્ષોને દૈનિક ભોજન અને વેતનથી રાખેલા, જે રોજ વહાણ વડે યમુના મહાનદીમાં પ્રવેશતા અને ઘણાં કહગાલન વડે દ્રહ મથન-વહન-પવહણ વડે અર્થપુલ, પંચપુલ, મત્સ્યબંઘ, મસ્ત્રપુચ્છ, જંભા, તિસિસ, મિસિસ, ધિસરા, હિલ્લીસી, ઝિલીરિ, જાળ, ગલ, ફૂટપાથ પતિની માછલી પકડવાની પળો વડે, છાલબંદાનસુતરબંધન-વાળબંધન વડે ઘણાં નાના મસ્સો યાવતુ પતાકાતિપતાકા મત્સ્યોને ગ્રહણ કરી, એક નાવમાં ભરી, કાઠે લાવીને મસ્યખલ કરતા, તેને તડકો આપતા.
બીજ પણ ઘwl o tનિક ભોજન-વેતની વે તડકા દીધેલા મસ્યોને પકાવી, તળી, ભુજીને રાજમાર્ગે આજીવિકા કરતા વિચd ed. • • તે શૌર્યદત્ત પોતે પણ ઘણાં Gણ મત્સ્ય ચાવતુ પતાકાપતિકોને પકાવી, ભુજીને સુરાદિ સાથે આસ્વાદતો રહેતો હતો.
ત્યારે તે શૌર્યદિત માછીમાર અન્ય કોઈ દિવસે તે માંસના ટુકડા કાવીતળી-ભુજીને આહાર કરતા મસ્જકંટક ગળે લાગી ગયો. ત્યારે તે શૌર્યદિને મા વેદનાથી અભિભૂત થઈને કૌટુંબિક પુરષોને બોલાવ્યા, બોલાવીને કહ્યું - હે દેવાનુપિયો : તમે જાઓ, સૌપુિરના શૃંગાટક યાવત મામિાં મોટા-મોટા શબ્દોથી ઉઘોષણા કરાવતા કહો કે - હે દેવાનુપિયો શૌયદત્તને મરૂના કાંટો ગળામાં ભરાઈ ગયો છે, તો જે કોઈ વૈધ આદિ સૌ માછીમારના ગળાથી માછલીનો કાંટો કાઢી આપશે, તેને શૌર્યદિન વિપુલ અયસંપદા આપશે. ત્યારે તે કૌટુંબિક પરષોએ ઉક્ત ઉદ્ઘોષણા કરાવી.
ત્યારે તે ઘણાં વૈધ જાદિ અાવી ઉદ્દઘોષણા કરી સભળીને શૌદિત્તના ઘેર આવ્યા. શૌર્ય માછીમાર પાસે આવી, ઘણી ઔપપાતિકી દિ બુદ્ધિ છે
Page #41
--------------------------------------------------------------------------
________________
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ
૧૮|૩ર
પરિણામ પામેલા, તેઓએ વમન-છદન-ઉત્પીડન-કવલયાહ-શલ્યોદ્ધરણવિકરણ વડે સૌએ છીમા મસ્જકંટકને ગળામાંથી કાઢવાને ઈર્યો પણ તેને કાઢવા કે વિશોધિ કરવામાં સમર્થ ન થયા ત્યારે તે ઘણાં વૈધાદિ
જ્યારે શૌર્યના મત્સ્યકટકને ગળામાંથી કાઢવા સમર્થ ન થયા ત્યારે થાકીને ચાવતુ જે દિશામાંથી આવેલા, તે જ દિશામાં પાછા ગયા.
ત્યારપછી શૌકિ મછિમર વૈધના પ્રતિકારી ખેદ પામ્યો, તે દુ:ખ વડે મોટો પરાભવ પામી, શુષ્ક થઈ યાવતું વિચરે છે. હે ગૌતમાં આ રીતે શૌયદત્ત જૂના પુરાણા કમોંવ અનુભવતો વિચરે છે.
ભગવના શૌર્ય મછીમર અહીંચી મરીને ક્યાં જશે ? ક્યાં ઉપજશે ? ગૌતમ 90-વર્ષનું પમાણુ પાળીને, મૃત્યુ પામી. રતનપભા પૃષીમાં જશે, તે પ્રમાણે સાતે પૃથ્વીનો સંસર કહેવો. પછી હસ્તિનાપુરમાં માછલો થશે. ત્યાં માછીમાર દ્વારા હwiઈને, ત્યાં જ શ્રેષ્ઠીકુળમાં જમી, દી લઈ, સૌધર્મભે જઈ, મહાવિદેહે જન્મ લઈ, મોક્ષે જો..
- વિવેચન-૩ર :
Tછેષ - માછીમાર, સહમ9 ચાવતું શદથી ખવલમછા, વિઝિડિમચ્છા, હલિમછા ઈત્યાદિ પતાકા સુધી કહેવું. મત્સ્યના ભેદોને રૂઢિથી જાણવા. અge વાવથી બકરા, ઘેટા, રોઝ, સુવર, મૃગ આદિ.
સણહખંડિત • સૂમ ખંડ કરાયેલ, વ-વૃત ખંડિત, દીહ-દીઈ ખંડિત, રહસ્સહસ્વ ખંડિત. હિમપક્ક-શીત વડે પકાવેલ. • x • માસ્યપક્ક-વાયુ વડે પકાવેલ. • x • મહિઢાણિ-છાસ વડે સંસ્કારૂ, આમલસિત-આમળાના રસ વડે સંસૃષ્ટ. મુદ્રિચારણિતદ્રાક્ષના રસથી સંસ્કૃષ્ટ * * * લલિત-તેલ આદિ વડે અગ્નિમાં સંસ્કારેલ, ભજિયઅગ્નિ વડે ભુજિત, સોલિય-શળ વડે પકાવેલ. મચ્છરસ-મસ્યના માંસનો સ, એણિજ્જ-મૃગનું માંસ, • x • હરિયાણ-પગશાક *
ચિંત-મનો ઉત્પત્તિ કહેવી. • x • ગંગદત્તા, તે સાતમાં અધ્યયનમાં કહેલ. આપુછાણ-પતિને પૂછીને. • x - ઓવાઈય-ઉપયાયિત. દોહદ-ગંગાદત્તામાં કહ્યા મુજબ કહેવા. યોગક્રિય-નાવ. • x• દૂદ ગલન-દ્રહ મધ્યે મત્સ્યાદિ ગ્રહણાયેં-ભ્રમણ કે પાણીને કાઢવું તે. હૃદ મયન-દ્રહના જળનું વૃક્ષ શાખા વડે વિલોડન. હૃદવહનજાતે જ દ્રહથી જળનું નીકળવું તે. હૃદપવહણન્દ્રહના જળનું પ્રકૃષ્ટ વત. - x -
વમળ વમન, છ9ણ-છદંત, ઉવીલણ-અવપીડન કવલગ્રાહ-ગળાના કાંયને કાઢવા માટે સ્થૂળ કવળનું ગ્રહણ •x • શયોદ્ધરણ-ચંખ પ્રયોગ વડે કાંટે કાઢવો. વિશાકણ-ઔષઘના સામર્થ્યથી. વિયોહિલએ-પર આદિ કાઢવા.
મુનિ દીપરત્ન સાગરે કરેલ અધ્યયન-૮-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
છું અધ્યયન-૯-“બૃહસ્પતિદત્ત” દિવદત્તા છે
- x —x -x -x x xx • ગ-33 -
અધ્યયન-નો ઉલ્લોપ કહેવો. • હે જંબૂ તે કાળે, તે સમયે રોહીતક નામ ઋદ્ધ નગર હતું. પૃવીવતંસક ઉધાન હતું. ધરણ અને યજ્ઞાયતન હતું. વૈકામણ દd રાજ, શ્રી રાણી, પુનંદિકુમાર યુવરાજ હતો. તે રોહીતક નગરમાં દત્ત નામે અય ગાથાપતિ રહેતો હતો, તેને કૃણજી નામે બની હતી. તે દત્તની પુત્રી અને કૃષ્ણશી ભાયીની આત્મા દેવદત્તા નામે પુગી હતી. તે અહીન યાવતું ઉત્કૃષ્ટા, ઉત્કૃષ્ટ શરીર હતી.
તે કાળે, તે સમયે સ્વામી પધાર્યા યાવત પર્ષદા નીકળી. તે કાળે, તે સમયે ગૌતમસ્વામી છ8 તપના પારણે પૂર્વવત્ યાવત્ રાજમાર્ગે પધાર્યા. હાથીઘોડા-પુરષને જોયો. તે પુરુષો મધ્ય એક ને જોઇ. તેણી અવકોટક બંધને બાંધેલી, કાન-નાક છેદાયેલા હતા યાવતુ શુળ વડે ભેદાયેલી જોઈ. આવો વિચાર થયો, પૂર્વવત્ યાવત કર્યું - ી પૂર્વભવમાં કોણ હતી ? ભગવતે કહ્યું - હે ગૌતમ! નિશે -
તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપના ભરતોમાં સુપતિષ્ઠ નામે કde નગર હતું. ત્યાં મહરોન રાજા હતો, તેને ધારિણી આદિ ૧૦eo રાણી અતાઉમાં હતી. તે મહાસેન રાજાનો પુત્ર, ધારણી દેવીનો આત્મજ સીંહોન નામે કમર હતો. તે અહીન યાવતુ યુવરાજ હતો.
ત્યારે તે સીંહસેન કુમારના માતાપિતાએ કોઈ દિવસે પoo ઉંચા પ્રાસાદાવર્તસકો કરાવ્યા. ત્યારપછી તે સીંહસેનકુમાને કોઈ દિવસે શયામાં આદિ પoo શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે એક દિવસે પાણિગ્રહણ કરાવ્યું. પoo-૫ooનો દાયો આપ્યો. પછી સીંહસેનકુમાર શ્યામા આદિ પo૦ દેવી સાથે ઉપરી vidદમાં ચાવતું વિચારવા લાગ્યો.
ત્યારપછી તે મહસેન રાજ કોઈ દિવસે મૃત્યુ પામ્યો. નીહરણ કર્યું, સીંહોન મહાન રાજી થયો. પછી સીહોન રાજ ચામા રાણીમાં મૂર્શિત આદિ થયો. બાકીની રાણીનો આદર કરતો નથી, જાણતો નથી. એ રીતે આદર ન કરતો, ન જાણતો તે વિચરતો હતો. ત્યારપછી જ€ રાણીઓની ૪૯ ધાવ માતાએ આ વૃત્તાંત જાણીને વિચારવા લાગી કે નિચે સિંહસેન રાજ ચામા સણીમાં મૂર્શિતાદિ થઈ આપણી પુત્રીઓનો આદર ન કરતો, ન તો * * * વિયરે છે. તો આપણે બેયસર છે કે આપણે યામા રાણીને અનિ-વિષ-શાસ્ત્ર પ્રયોગથી મારી નાંખવી. આ પ્રમાણે ચામા રાણીના અંતર-છિદ્ધ-વિવરોને શોધતીશોધતી વિચારવા લાગી.
ત્યારે સામા દેવીએ આ વૃત્તાંત જાણીને આમ કહ્યું - હે પામી ! મારી ૪૯૯ શૌકયો અને તેની ૪૯૯ માતાઓ આ વૃત્તાંતને જાણીને પરસ્પર એમ
Page #42
--------------------------------------------------------------------------
________________
૧/૯/૩૩
૬૯
=
કહેતી હતી કે – સીંહસેન રાજા શ્યામા રાણીમાં મૂર્છિત થયો છે, યાવત્ શોધતી વિચરે છે. તો ન જાણે મને કેવા કુમરણ વડે મારશે. એમ વિચારીને ભય પામી કોષ ઘરમાં ગઈ, જઈને અપહત મનવાળી થઈ યાવત્ ચિંતા કરવા લાગી.
ત્યારે તે સીંહોન રાજા આ વૃત્તાંત જાણીને કોપ ઘરમાં શ્યામા રાણી પાસે આવ્યો, આવીને તેણીને અપહત મનવાળી યાવત્ જોઈ, જોઈને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપિયા ! તું કેમ યાવત્ ચિંતામગ્ન છો ? ત્યારે શ્યામા રાણીએ, સીંહોન રાજાને આમ કહેતા સાંભળીને ઉષ્ણ વચનો વડે સીંહસેન રાજાને કહ્યું
– નિશ્ચે હૈ સ્વામી ! મારી ૪૯૮ સપત્ની અને ૪૯૯ માતાઓ તમારો મારા ઉપર
રાગ જાણી, તેઓએ પરસ્પર કહ્યું કે સીંહસેન રાજા શ્યામારાણી ઉપર મૂર્છિત છે - ૪ - યાવત્ છિદ્રાદિ શોધતી રહી છે, ન જાણે કઈ રીતે મારશે યાવત્ તેથી ચિંતામાં છું.
ત્યારે સીંહોન રાજાએ શ્યામા રાણીને કહ્યું – દેવાનુપિયા ! તું અપહત યાવત્ ચિંતામગ્ન ન થા. હું તેવી રીતે યત્ન કરીશ કે જેથી તારા શરીરને કોઈથી પણ આબાધા, પબાધા ન થાય, એમ કહી તેને ઈષ્ટ આદિ વાણી વડે આશ્વાસિત કરી, ત્યારપછી ત્યાંથી નીકળી, તેણે કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – હે દેવાનુપિયો ! તમે જાઓ અને સુપ્રતિષ્ઠ નગરની બહાર એક મહા છૂટાગાર શાલા કરાવો, જે અનેક સ્તંભ સન્નિવિષ્ટ હોય, પ્રાસાદીયાદિ કરાવો. પછી મારી આજ્ઞા પાછી આપો.
-
ત્યારે તે કૌટુંબિક પુરુષોએ બે હાથ જોડી યાવત્ આજ્ઞા સ્વીકારીને સુપ્રતિષ્ઠ નગરની બહાર પશ્ચિમ દિશા ભાગમાં એક મોટી ફૂટાગાર શાળા ચાવત્ કરાવી, જે અનેક સ્તંભ સંનિર્વિષ્ટ, પ્રાસાદીયાદિ હતી. પછી સીંહસેન રાજા પાસે આવીને તેમની આજ્ઞા પાછી સોંપી. ત્યારે સીંહોન રાજાએ કોઈ દિવસે ૪૯૯ રાણી અને ૪૯૯ માતાઓને આમંત્રી. પછી તે ૪૯૯ રાણીઓ અને ૪૯૯ માતાઓને
સીંહસેન રાજાએ આમંત્રણ અપાતા, સવલિંકાર વિભૂષિત થઈ યથાવૈભવ સુપ્રતિષ્ઠ
નગરે સીંહસેન રાજા પાસે આવી. ત્યારે તે સીંહોન રાજાએ ૪૯૯ રાણીઓ અને ૪૯૯ માતાઓને છૂટાગાર શાળામાં આવાસ આપ્યો.
ત્યારપછી સીંહસેન રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને કહ્યું – દેવાનુપિયો ! તમે જાઓ અને વિપુલ અશનાદિ લાવો તથા ઘણાં જ પુષ્પગંધ-વસ્ત્ર-માળા-અલંકારોને ફૂટાગાર શાળામાં લઈ જાઓ. ત્યારે તે કૌટુંબિક પુરુષો તે પ્રમાણે લઈ ગયા. ત્યારે તે ૪૯૯ રાણીઓ અને ૪૯ માતાઓને સવલિંકારથી વિભૂષિત કરી. કરીને તે વિપુલ અશનાદિ અને સુરા આદિ આસ્વાદન વગેરે કરતી, ગંધર્વ અને નાટક વડે ઉપગીત કરાતી વિચરવા લાગી. ત્યારે સીંહસેન મધ્યરાત્રિ કાળ સમયે ઘણાં પુરુષો સાથે સંપરીવરીને ફૂટાગાર શાળાએ આવ્યો. આવીને ફૂટાગાર શાળાના દ્વારો બંધ કર્યા, ફૂટગર શાળાને ચોતરફથી અગ્નિ સળગાવ્યો. ત્યારે ૪૯૯ રાણી, ૪૯૯ ધાવમાતાઓ, સીંહસેન રાજા વડે
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ બળાતા રોતી-કકડતી ત્રાણ, અશરણ થઈ મૃત્યુ પામી.
ત્યારે સીંહસેન રાજા આવા અશુભ કર્માદિથી ઘણાં પાપકર્મો ઉપાર્જી ૩૪૦૦ વર્ષનું પરમાણુ પાળીને મૃત્યુ અવસરે મૃત્યુ પામી છઠ્ઠી નરકમાં ઉત્કૃષ્ટ બાવીશ સાગરોપમ સ્થિતિમાં ઉત્પન્ન થયો. ત્યાંથી અનંતર ઉદ્ઘર્દીને આ રોહીતક નગરમાં દત્ત સાથેવાહની કૃષ્ણશ્રી નામક પત્નીની કુક્ષિમાં યુપુત્રીપણે ઉત્પન્ન થયો. ત્યારપછી કૃષ્ણશ્રીએ નવ માસ પુરા થતા યાવત્ પુત્રીને જન્મ આપ્યો, જે સુકુમાલ, સુરૂષા હતી. પછી તે કન્યાના માતાપિતાએ બાર દિવસ વ્યતીત થતા વિપુલ અશનાદિ તૈયાર કરાવી યાવત્ મિત્ર જ્ઞાતિ નામકરણ કર્યું. અમારી આ કન્યાનું દેવદત્તા નામ થાઓ. પાંચ ધાત્રી વડે પરિગૃહીત થઈ યાવત્ ઉછરવા લાગી. કાળક્રમે તેણી બાલ્યભાવથી મુક્ત થઈ, યૌવન-રૂપ-લાવણ્ય વડે ચાવત્ અતી ઉત્કૃષ્ટા, ઉત્કૃષ્ટ શરીરી થઈ.
ત્યારપછી તે દેવદત્તા કન્યા કોઈ દિવસે સ્નાન કરી યાવત્ વિભૂષિત થઈ ઘણી દાસી વડે યાવતુ પરીવરીને ઉપરી આકાશતલમાં સુવર્ણના દડા વડે ક્રીડા કરતી રહેલી. આ તરફ વૈશ્રમણ દત્ત રાજા નાન યાવત્ વિભૂષા કરી અશ્વ ઉપર બેસી, ઘણાં પુરુષો સાથે સંપરીવરીને અશ્વ વાહનીકાએ નીકળેલો હતો ત્યારે દત્ત ગાથાપતિના ઘરની કંઈક સીપથી નીકળ્યો. ત્યારે તે વૈશ્રમણ રાજાએ યાવત્ જતા-જતા દેવદત્તા કન્યાને ઉપરી આકાશતળે સુવર્ણના દડા વડે રમતી જોઈ. દેવદત્તા કન્યાના યૌવન અને લાવણ્યથી યાવત્ વિસ્મીત થઈને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું
હે દેવાનુપિયો ! આ કોની પુત્રી છે ?, તેનું નામ શું છે ? ત્યારે કૌટુંબિક પુરુષોએ વૈશ્રમણ રાજાને બે હાથ જોડીને કહ્યું – હે સ્વામી ! આ દત્ત સાર્થવાહની પુત્રી, કૃષ્ણશ્રીની આત્મજા દેવદત્તા નામે રૂપ-સૌવન અને લાવણ્યથી ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ શરીરી કન્યા છે. ત્યારે વૈશ્રમણ રાજા અશ્વવાહનિકાથી પાછો ફરીને અાંતર સ્થાનીય પુરુષોને બોલાવ્યા, બોલાવીને કહ્યું – હે દેવાનુપિયો ! તમે જાઓ, દત્તની પુત્રી અને કૃષ્ણશ્રી ભાર્યાની આત્મજા દેવદત્તા કન્યાને પુષ્પનંદી યુવરાજની પત્નીરૂપે માંગો. તેના બદલામાં જે શુલ્ક આપવાનું હોય તે આપજો. ત્યારે તે અત્યંતર સ્થાનીય પુરુષો વૈશ્રમણ રાજાએ આમ કહેતા હર્ષિતસંતુષ્ટ થતા બે હાથ જોડી યાવત્ સ્વીકારીને, નાન કરી યાવત્ શુદ્ધ પ્રાવેશ્ય વસ્ત્રો પહેરી, દત્તના ઘેર આવ્યા. ત્યારે તે દત્ત સાર્થવાહે તે પુરુષોને આવતા જોઈને હર્ષિત-સંતુષ્ટ થઈને આસનેથી ઉભો થયો, ઉભો થઈને સાત-આઠ પગલા સામે ગયો. પછી આસને બેસવા નિમંત્રણા કરી, કરીને તે પુરુષો આશ્વત, વિશ્વસ્ત થઈ, ઉત્તમ સુખાસને બેઠા ત્યારે તેણે તેમને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયો ! મને આજ્ઞા આપો. આપના આવવાનું શું પ્રયોજન છે ?
ત્યારે રાજપુરુષોએ દત્ત સાર્થવાહને કહ્યું – દેવાનુપ્રિય ! અમે તમારી પુત્રી અને કૃષ્ણશ્રીની આત્મજા દેવદત્તા કન્યાની પુષ્પનંદી યુવરાજની પત્નીરૂપે માંગણી
90
-
Page #43
--------------------------------------------------------------------------
________________
૧/૯/૩૩
૧
કરીએ છીએ. હે દેવાનુપ્રિય ! જો તમે માનતા હો કે આ યોગ્ય છે, પાત્ર છે, શ્લાધ્ય છે, સશ સંયોગ છે તો દેવદત્તાને પુષ્પનંદિ યુવરાજને આપો. કહો કે અમે તેનું શું શુલ્ક આપીએ ?
ત્યારે દત્તે અત્યંતર સ્થાનીય પુરુષોને કહ્યું – દેવાનુપિય ! વૈશ્રમણ રાજા મારી પુત્રી નિમિત્તે જે અનુગ્રહ કરે છે, તે જ મારું શુલ્ક છે. પછી તે સ્થાનીય પુરુષોનો વિપુલ પુરુ-વા-ગંધ-માળા-અલંકાર વડે સત્કારી, સન્માનીને વિદાય આપી. ત્યારે તે પુરુષો વૈશ્રમણ રાજા પાસે આવ્યા, આવીને વૈશ્રમણ રાજાને આ અર્થનું નિવેદન કર્યું.
ત્યારપછી દત્ત ગાથાપતિએ કોઈ દિવસે શોભન તિથિ-કર-દિવસ-નક્ષત્રમુહૂર્તમાં વિપુલ અશનાદિ તૈયાર કરાવ્યા, કરાવીને મિત્ર, જ્ઞાતિ આમંત્ર્યા. સ્નાન યાવર્તી પ્રાયશ્ચિત્ત કરી, ઉત્તમ સુખાસને બેસી, તે મિત્ર આદિ સાથે પરીવરીને તે વિપુલ અશનાદિને આવાદિત આદિ કરતો રહ્યો. જમીને આચમન
કર્યું. પછી તે મિત્ર આદિનો વિપુલ ગંધ-પુષ્પ યાવત્ અલંકાર વડે સત્કાર, સન્માન કર્યા. પછી દેવદત્તા કન્યાને સ્નાન કરાવી, વિભૂષિત શરીરી કરી, સહસ પુરુષવાહિની શીબિકામાં બેસાડી, બેસાડીને ઘણાં મિત્ર યાવત્ સાથે પરીવરી સર્વઋદ્ધિ યાવત્ નાદિતરવ સાથે રોહીડ નગરની મધ્યે થઈને વૈશ્રમણ રાજાને ઘેર વૈશ્રમણ રાજા પાસે આવી, બે હાથ જોડી યાવત્ વધાવે છે, વધાવીને વૈશ્રમણ રાજા પાસે દેવદત્તા કન્યાને અર્પણ કરી.
ત્યારપછી તે વૈશ્રમણ રાજા દેવદત્તા કન્યાને પ્રાપ્ત થયેલી જોઈ. જોઈને હર્ષિત-સંતુષ્ટ થઈ વિપુલ અશનાદિને તૈયાર કરાવ્યા, કરાવીને મિત્ર, જ્ઞાતિ આમંત્રે છે યાવત્ સત્કારીને પુષ્પનંદી કુમારને તથા દેવદત્તા કન્યાને બાજોઠે બેસાડ્યા, બેસાડીને ચાંદી-સોનાના કળશો વડે સ્નાન કરાવ્યું, કરાવીને શ્રેષ્ઠ વાદિ પહેરાવ્યા. પછી અગ્નિનો હોમ કર્યો. પુરૂષનંદી અને દેવદત્તાનું પાણિગ્રહણ કરાવ્યું.
પછી વૈશ્રમણ રાજા, પુષ્પાનંદીકુમાર એ દેવદત્તા કન્યાને સર્વઋદ્ધિ યાવત્ રવ સાથે મોટા ઋદ્ધિ-સત્કારના સમુદયથી પાણિગ્રહણ કરાવીને દેવદત્તાના માતા-પિતા, મિત્ર ચાવત્ પરિજનોને વિપુલ અશનાદિથી તથા વસ્ત્ર, ગંધ, માળા, અલંકાર વડે સત્કારી, સન્માની યાવત્ વિદાય આપી. - - ત્યારપછી પુનંદીકુમાર દેવદત્તા સાથે ઉપરી પ્રાસાદમાં, મૃદંગના અવાજ સાથે, નાટ્યાદિ ભૌગોપૂર્વક રહે છે.
ત્યારે તે વૈશ્રમણ રાજા કોઈ દિવસે મૃત્યુ પામ્યો, તેની નીહરણ ક્રિયા કરી યાવત્ પુષ્પનંદી રાજા થયો. પછી પુષ્પનંદી રાજા શ્રીદેવી માતાની ભક્તિથી પ્રતિદિન શ્રીદેવી પાસે આવે છે, આવીને શ્રીદેવીને પાદવંદન કરે છે, પછી શતપક-સહસ્રપાક તેલ વડે અગન કરે છે. અસ્થિ-માંસ-ત્વચા ચર્મ અને રોમને સુખકારક સંબાધના વડે સંબાધન કરે છે, સુરભિ ગંધચૂર્ણથી ઉદ્ધર્તન
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ
કરે છે. ત્રણ પ્રકારના જળથી સ્નાન કરાવે છે. તે આ – ઉષ્ણ, શીત અને ગંધ ઉદક વડે. પછી વિપુલ અશનાદિ ખવડાવે છે. શ્રીદેવી સ્નાન યાવત્ પ્રાયશ્ચિત્ત કરી ભોજન કરે છે, પછી પોતાને સ્થાન આવીને બેસે છે. ત્યારપછી રાજા પોતે સ્નાન કરે છે, ભોજન કરે છે, ઉદાર માનુષી કામભોગ ભોગવતો વિચરે છે. ત્યારે તે દેવદત્તા રાણીને કોઈ દિવસે મધ્યારત્રિએ કુટુંબ ચિંતાથી જાગતી હતી ત્યારે આ આવો વિચાર ઉત્પન્ન થયો. - નિશ્ચે પુષ્પનંદી રાજા શ્રીદેવીની માતૃભક્તિથી યાવત્ વિચરે છે. તો આ વ્યાક્ષેપથી હું પુષ્પનંદી રાજા સાથે ઉદાર ભોગ ભોગવતી વિચરવા સમર્થ થતી નથી. તો મારે માટે શ્રેયસ્કર છે કે
૩૨
શ્રીદેવીને અગ્નિ-શસ્ત્ર-વિષ-મંત્ર પ્રયોગથી મારી નાંખું. મારીને પુષ્પનંદી રાજા સાથે ઉદાર ભોગ ભોગવતી વિયરું. આ પ્રમાણે વિચારીને શ્રીદેવીના અંતર આદિ શોધતી વિચારે છે.
ત્યારે તે શ્રીદેવી કોઈ દિવસે મદિરાપાન કરી એકાંતે શય્યામાં સુખે-સુતી હતી. આ તરફ દેવદત્તા રાણી, શ્રીદેવી માતા પાસે આવી, આવી શ્રીદેવી મધપાન કરી એકાંતમાં સુખે સુતેલા જોયા - જોઈને દિશાલોક કર્યો. કરીને ભોજનગૃહમાં આવી, આવીને લોહદંડ લીધો, લોહદંડને તપાવ્યો, તપીને અગ્નિજ્યોતિરૂપ, કિંશુકના ફૂલ સમાન લાલ થયો, તેને સાણસી વડે ગ્રહણ કર્યો. પછી શ્રીદેવી
પાસે આવી. આવીને શ્રીદેવીના અપાન સ્થાનમાં દંડ નાંખ્યો. ત્યારે શ્રીદેવી
મોટા-મોટા શબ્દોથી ભરાડતી મૃત્યુ પામી. ત્યારે શ્રીદેવીની દાસીએ આ બરાડવાના શબ્દો સાંભળી, રામજીને શ્રીદેવી પાસે આવી. દેવદત્તા રાણીને ત્યાંથી પાછી ફરતી જોઈ. “હા-હા અહો ! અકાર્ય થયું' એમ કહી, દન-કંદન-વિલાપ કરતી પુષ્પનંદી રાજા પાસે આવીને રાજને કહ્યું –
હે સ્વામી ! નિશ્ચે, શ્રીદેવીને દેવદત્તા રાણીએ અકાળે મારી નાંખ્યા છે. ત્યારે પુષ્પનંદી રાજાએ તે દાસી પાસે આ અર્થને સાંભળી, સમજીને મહા માતૃશોકથી સ્પર્શ કરાયેલો એવો કુહાડા વડે કપાયેલ ચંપકવૃક્ષની જેમ ધર્ કરતો સર્વાંગથી ભૂમિતલે પડ્યો.
ત્યાર પછી પુષ્પનંદી રાજા મુહૂર્ત માત્ર પછી આશ્વસ્ત, વિશ્વસ્ત થઈને ઘણાં રાજા, ઈશ્વર યાવત્ સાર્થવાહ તથા મિત્ર યાવત્ પરિજનો સાથે રુદનાદિ કરતો, શ્રીદેવી માતાનું મહાઋદ્ધિ સત્કારપૂર્વક નીહરણ કર્યુ, કરીને અતિ ક્રોધિત આદિ થઈ દેવદત્તા રાણીને પુરુષો વડે પકડાવી, તે પ્રકારે વધ્ય કરવાની આજ્ઞા આપી. હે ગૌતમ ! આ પ્રમાણે નિશ્ચે તે દેવદતા રાણી પોતાા જુના સંચિત કર્મો અનુભવતી રહી છે.
ભગવન્ ! દેવદત્તા અહીંથી મૃત્યુ અવસરે મૃત્યુ પામીને ક્યાં જશે ? કાં ઉપજશે ? ગૌતમ! ૮૦ વર્ષનું પરમાયુ પાળીને કાળ માસે કાળ કરી, આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકપણે ઉપજશે. તેનું સંસાર ભ્રમણ વનસ્પતિકાળ કહેવું. ત્યાંથી અનંતર ઉદ્ધર્તીને ગંગપુર નગરે હંસપણે ઉત્પન્ન થશે. તે ત્યાં શાકુનિક
Page #44
--------------------------------------------------------------------------
________________
૧/૯/૩૩
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ
વડે વધ કરાતા તે જ ગંગપુર નગરમાં શ્રેષ્ઠી કુળમાં ઉત્પન્ન થઈ, ભૌધિ પામી, દીક્ષા લઈ, સૌધર્મે ઉપજી, મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ થશે. • તેમ હું કહું છું.
• વિવેચન-૩૩ :
અભૂગયમૂસિય- અત્યંત ઉચ્ચ, પ્રહસિત-હસવાનો આરંભ કરેલ. મણિકણગરણચિત-મણિ, સુવર્મ, રનો વડે વિચિત્ર. “ભવન” માટે ભવન સૂસ જોવું. પંચસયાઓ દાઓ - કોટિ હિરણ્ય, કોટિ સુવર્ણ આદિથી પ્રેષણકારિકા સુધીના ૫૦૦૫૦૦ સિંહસેન કુમારના માતાપિતાએ આપ્યા. તે તેણે પ્રત્યેક પોતાની પત્નીઓને આપ્યા. મહયા-મહા હિમવંત મહા મલય, મંદરાચલ અને મહેન્દ્ર જેવો સારભૂત રાજા.
થનાવ ચાવતું શબ્દથી - અપહત મન સંકલાવાળી, ભૂમિ તરફ દષ્ટિ રાખેલી, મુખને હસ્તકલે રાખી, આર્તધ્યાનોપગત થઈ. ઉફેણ ઉણિય-કોપ સહિતના ઉખાવચન. વૃિત્તિમાં નોંધેલ પછીના વાક્યો સૂત્ર મુજબ છે - X-X - X• ધતિહામિપ્રયત્ન કરીશ. વાડ - કંઈપણ શરીરને આબાધા- થોડી પીડા, પ્રબાધા-પ્રકૃષ્ટ પીડા (નહીં થાય), પાસા - પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂ૫. * * * * - અri - સંગત, પત્ત - પાત્ર, સનાદfકન - ગ્લાધ્ય, સરસ - વર-વહુનો ઉચિત સંયોગ. • • આથત • જળ ગ્રહણથી આચમન કર્યું. ચોક્ષ-સિકળ લેપાદિને દૂર કર્યો. શું થયું ? અત્યંત પવિત્ર થયા.
#ાવે સાવત્ શબ્દથી - બલિકર્મ કર્યું કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત કર્યા, સર્વાલંકારથી વિભૂષિત થયો. fમત્ત ચાવત્ શબ્દથી નિજક, સ્વજન, સંબંધી, પરિજન.
• for Se યાવત્ શબ્દથી-સર્વધુત્યા-આભરણાદિ સંબંધી અથવા ઉચિત વસ્તુ ઘટના લક્ષણા સર્વ યુક્તિ વડે. સર્વબલ-સર્વ સૈન્ય, સર્વ સમુદાય - પૌરજનોના મીલનથી, સવદર-સવોંચિત કૃત્ય-કરણરૂપ. સર્વ વિભૂતિ-સર્વ સંપદા, સવ વિભૂસાસમસ્ત શોભા વડે, સવસંભમ-પ્રમોદકૃત ઉત્સુકતાથી, સર્વ વાધોના શબ્દોના મીલનથી જે સંગત નાદ-મહાત્ ઘોષ.
ઉકત વાદ્ધયાદિ અલા પણ હોય, તેથી કહે છે – મહા ઋદ્ધિ, મહાવુતિ, મહાબલ, મહાસમુદય, મહા વરતુરિય યુગપતું વાદિ વડે. આ જ વાતને વિશેષથી કહે છે - શંખ, પ્રણવ, પટહ, ભેરી, ઝલ્લરી, ખરમુખી, હુડુક, મૃદંગ, દુભિના નિર્દોષ અને નાદ વડે.
સેવાપીય-ચાંદી અને સોનાના. - X - X • કલ્લાકલિ-રોજ રોજ, ગંઘવકગંધયણ. જિમિયભતત્તરાણયાએ - ભોજન કર્યા પછી, સ્વસ્થાને આવેલ. ઉદાર-મનોજ્ઞા ભોગ ભોગવતો રહ્યો. પુવરતાવરત-પૂર્વરમ અને પરરસ, મધ્યરાત્રિએ. આસુરત - શીઘ કોપથી વિમોહિત. અહીં ચાર પદ – સુ-ઉદિત શેષ, કુવિય - પ્રવૃદ્ધ કોપોદય, ચંડિક્તિ - પ્રકટિત રૌદ્ર રૂપ, મિસિમિસિમાણ-કોપ અગ્નિ વડે દીપતો.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૯નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
છે અધ્યયન-૧૦-“ઉંબરદત્ત(અંજુશ્રી) શું
- X - X - X - X - X - X - • સુગ-૩૪ -
અધ્યયન-૧૦-નો ઉલ્લેપ કહેવો. • • જંબૂ! નિશે, તે કાળે સમયે વર્તમાનપુર નગર હતું. વિજયવર્ધમાન ઉધાન, માણિભદ્ર યક્ષ, વિજયમિત્ર રાજ.
ત્યાં ધનદેવ નામે આર્ય સાથવાહ, તેને પ્રિયંગુ નામે પની, જૂ નામે યાવત્ ઉત્કૃષ્ટ શરીરી Mી. ભગવંત પધાર્યા. પર્ષદા નીકળી યાવતુ પાછી ગઈ. તે કાળે તે સમયે ગૌતમ સ્વામી રાવત ભ્રમણ કરતા યાવત્ વિજયમિત્ર રાજાના ઘરની અશોકવાટિકાની કંઈક સમીપથી પસાર થતા જુએ છે કે – એક રુ, શુકભુખી-નિર્માસ-હાડકાં કડકડ કરતી - અસ્થિચર્મથી વીંટાયેલ-ભીની સાડી પહેરેલીકષ્ટ કારી - કરણ-વિરૂપ સ્વરે શબ્દ કરતી સ્ત્રીને જોઈ.
ગૌતમસ્વામીને પૂર્વવત વિચાર આવ્યો યાવતું કહ્યું – ભગવત્ ! તે સ્ત્રી પૂર્વભવે કોણ હતી ? ભગવંતે કહ્યું – હે ગૌતમ! તે કાળે તે સમયે આ જંબુદ્વીપના ભરતમાં ઈન્દ્રપુર નગર હતું. ત્યાં રાજ ઈન્દ્રદત્ત અને પ્રવીણી ગણિકા હતી. તે ગણિકા ઈન્દ્રાપુરનગરના ઘણાં રાજા, ઈશ્વર ઈત્યાદિને ઘણાં ચૂર્ણ પ્રયોગથી યાવત અભિયોગથી ઉદર માનુણરાંબંધી કામભોગ ભોગવતી વિચરતી હતી.
ત્યારે તે પૃવીશ્રી, આ અશુભ કમદિથી ઘણાં કમ ઉપાર્જન કરી, ૩૫oo વર્ષનું પરમાણુ પાળી, મૃત્યુ પામી, છઠ્ઠી નક્કે ઉત્કૃષ્ટ નૈશ્વિકપણે ઉપજી. ત્યાંથી ઉદ્ધતીને આ વર્તમાનપુરમાં ધનદેવ સાર્થવાહની પિચંગુ પત્નીની કુક્ષિામાં પુગીપણે ઉપજી. પછી પિયુએ નવ માસે પુત્રી પ્રણાવી. અંકી નામ રાખ્યું. બાકી બધું દેવદત્તાવતુ જાણવું.
ત્યારે તે વિજય રાજ અવાહનિકાએ વૈશ્રમણદત્તની જેમ નીકળ્યો, તે રીતે આંજને જોઈ. ફર્ક એ કે “તેતલી” માફક પોતાની ભાયરિપે માંગી ચાવતું અંજૂ સાથે ઉપરી પ્રસાદ યાવતું વિચારે છે. પછી અંજૂરાણીને કોઈ દિવસે યોનિશૂળ ઉપન્ય. વિજય રાજાએ કૌટુંબિક પક્ષોને બોલાવી કહ્યું - - હે દેવાનપિયો / જાઓ, વર્તમાનપુરના શૃંગાટકાદિએ યાવતું એમ કહો કે - જાણીને યોનિશૂળ ઉત્પન્ન થયું છે. જે કોઈ વૈધ આદિ યાવત્ ઉદ્દઘોષણા કરાવી. ઘણાં વૈધ આદિ આ સાંભળી, સમજીને વિજય રાજ પાસે આવ્યા. આવીને ઘણી ઔત્પાતિકી આદિ બુદ્ધિ વડે જુદેરીના યોનિશૂળને ઉપશામિત કરવા . પરિણામ પામવા ઈચ્છે છે. પણ તેઓ તેને ઉપશાનિત કરવામાં સમર્થસફળ થયા નહીં
ત્યારપછી તે ઘણાં વૈધ આદિ, જ્યારે જૂદેવીના યોનિશળને શાંત કરવામાં સફળ ન થયા, ત્યારે શાંત, તાંત, પરિતાંત થઈ જે દિશાથી આવેલા, તે દિશામાં પાછા ગયા. ત્યારે તે જૂદેવી તે વેદનાથી પરાભૂત થઈ શુક, ભૂખી,
Page #45
--------------------------------------------------------------------------
________________
૧/૧૦/૩૪
નિમતિ, કષ્ટકારી, કરણ, વિરપ વરે વિલાપ રતી રહી. હે ગૌતમ! નિશે, દેવી પોતાના જૂના સંચિત કર્મોના ફળને ભોગવતી વિચરે છે.
ભગવાન ! જૂદેવી મૃત્યુ પામીને ક્યાં જશે ? કયી ઉપજશે ? ગૌતમ ! અંજદેવી ૯૦ વરનું પરમાણુ પાળી, મૃત્યુ પામી, રતનપભામાં નૈરયિકપણે ઉપજશે. સંસાર ભમણ પ્રથમ અઈયાનવતુ જાણવું યાવતું વનસ્પતિકાળ. ત્યાંથી ચ્યવીને સર્વતોભદ્ર નક્સમાં મોરપણે ઉપજશે. શકુનિક વડે વધ પામી, તે સર્વતોભદ્ર નગરમાં શ્રેષ્ઠીકળમાં પુત્રપણે ઉપજશે. બાલ્યભાવથી મુકત થઈ, તથારૂપ સ્થવિરો પાસે બોધ પામી, દીક્ષા લઈ, સૌધર્મકલ્પ ઉપજશે. ત્યાંથી ચ્યવીને - x • x - મહાવિદેહમાં પહેલા અધ્યયનવ4 મોક્ષે જશે.
જંબુ! ભગવત મહાવીર દુખવિપકના અદયયન-૧૦નો આ અર્થ કહ્યો છે. ભગવન! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૩૪ -
‘તેતલિ'-નાયાધમ્મકહામાં આવેલ “તેતલિયુત' નામે અમાત્ય, તેની કથા મુજબ અહીં કહેવું.
મુનિ દીપરત્નસાગરે કરેલા અધ્યયન-૧૦-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ * શ્રુતસ્કંધ-૨-“સુખવિપાક” .
- 0 - 0 - 0 - 0 - 0 - 0 - • સૂગ-૩૫,૩૬ :
[૩૫] તે કાળે, તે સમયે રાજગૃહ નગરે ગુણશીલ ચૈત્યે સુધમસ્વિામી પધાયાં. જંબૂ અણગરે યાવત્ પર્યાપસના કરતાં પૂછયું – ભંતે! જે શ્રમણ ભગવંત મહાવીરે ચાવત દુ:ખવિપાકનો આ અર્થ કહ્યો છે, તો તે શ્રમણ ભગવંતે સુખવિપાકનો શો અર્થ કહ્યો છે ?
ત્યારે સુધમસ્વિામીએ જંબૂ અણગારને કહ્યું - હે જંબૂ! શ્રમણ યાવત્ સંપાતું સુખવિપાકના દશ અધ્યયનો કા છે. તે –
[૩૬] સુબાહુ, ભદ્રનંદી, સુજાત, સુવાસવ, જિનદાસ, ધનપતિ, મહાબલ, ભદ્રનંદી, મહાચંદ્ર અને વરદd.
& અધ્યયન-૧-“સુબાહુ”
- X - X - X - X - • સૂત્ર-3 :
ભd : જે શ્રમણ ભગવંત મહાવીરે સુખવિપાકના દશ અધ્યયનો કહa છે, તો ભતે તેના - x - પહેલા અધ્યયનનો શો અર્થ છે ?
ત્યારે સુધમસ્વિામીએ જંબૂ અણગારને કહ્યું - હે જંબૂ! તે કાળે, તે સમયે હસ્તીશીષ નગર હતું. તે હસ્તીશર્ષ નગરની બહાર ઈશાનકોણમાં પુપકરંડક ઉધાન હતું, તે સર્વઋતુક હતું. ત્યાં કૃતવન માલપિય યક્ષનું દિવ્ય યાક્ષાયતન હતું. તે નામ અદાણુ રાજ હતો. તે મહાન હતો. તે દીનશણ રાજાને ધારણી અદિ હજાર રાણી તપુરમાં હતી. તે ધારણી સણી કોઈ દિવસે તે તેવા પ્રકારના વાસગૃહમાં સ્વપ્નમાં સીંહને જોયો. “મેઘની જેમ તેનો જન્મ આદિ કહેવું ચાવતું સુબાહુકુમાર ભોગ સમર્થ થયો જાણ્યો. માતાપિતાએ અતિ ઉંચા પoo પાસાદાવતંસક કરાવ્યા. ભવન કરાવ્યું. મહાબલ રાવતું કહેવું. વિશેષ એ કે પુwામૂલા આદિ ૫oo શ્રેષ્ઠ રાજકન્યા સાથે એક દિવસે પાણિગ્રહણ કરાવ્યું. પૂર્વવતુ ૫૦૦નો દાયો, ચાવ4 ઉપરી પ્રાસાદે યાવતું વિચરે છે.
- તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પધાયાં. પાર્ષદા નીકળી. કોણિકની જેમ દીનશણુ નીકળ્યો. સુબાહુ પણ જમાલી માફક આ વડે નીકળ્યો ચાવતુ ધર્મ કહ્યો. રાજા-પાર્ષદા પાછા ગયા.
ત્યારે તે સુબાહુકુમાર, ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળી, અવધારી, હસ્ટ-તુષ્ટ થઈ, ઉત્થાનથી ઉઠીને યાવતું કહ્યું – ભગવત્ ! હું નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા રું છું. આપ દેવાનપિયની પાસે જેમ ઘણાં રાજ, ઈશ્ચર (દીક્ષા લે છે ચાવ4 હે દેવાનુપિય! હું તેિમ કરવા સમર્થ નથી, હું આપ દેવાનુપિય પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાતતિક ગૃહીધર્મ સ્વીકારવા ઈચ્છું છું.
-
- X - X - X - ૪
શ્રુતસ્કંધ-૧-પૂર્ણ - 0 - 0 - 0 –
Page #46
--------------------------------------------------------------------------
________________
૨/૧/૩૩
જેમ સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો. - - ત્યારે તે સુબાહુએ ભગવત પાસે પાંચ અણુવતિક, સાત શિક્ષMતિક ગૃહીધર્મ સ્વીકાર્યો સ્વીકારીને, સ્થારૂઢ થઈ પાછો ચાલ્યો ગયો.
તે કાળે સમયે ભગવંતના જ્યેષ્ઠ શિષ્ય ઈન્દ્રભૂતિએ ચાવવું કહ્યું - અહો ભગવન ! સુબાહુકુમાર ઈષ્ટ-ઈષ્ટરૂપ, કાંતકાંત રૂપ, પિય-પિયરૂપ એ રીતે મનોજ્ઞ, મણામ, સૌમ્ય, સુભગ, પ્રિયદર્શન અને સરૂપ છે. ભગવન! તે સુબાહકુમાર, ઘણાં લોકોને ઈસ્ટ આદિ અને સૌમ્ય છે. ભગવાન ! સાધુજનને પણ તે ઈષ્ટ આદિ યાવત સુરૂપ છે. ભગવન! તેણે આ, આવી, ઉદાર માનુષી ઋદ્ધિ શાણી ધ-પ્રાપ્ત-અભિસમન્વાગત કરી, અથવા તે પુર્વભવે કોણ હતો ? - હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપ હીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામે Bદ્ધ નગર હતું. ત્યાં સુમુખ ગાથાપતિ રહેતો હતો. તે કાળે, તે સમયે ધર્મઘોષ નો જાતિસંપન્ન સ્થવિર ચાવતું ૫oo શ્રમણો સાથે સંપરીવરીને, અનુક્રમે ચાલતા, એક ગામથી બીજે ગામ વિહાર કરતાં હસ્તિનાપુર નગરે, સહસમવન ઉધાનમાં આવ્યા, આવીને વાપતિરૂપ અવગ્રહ ગ્રહણ કરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે.
- તે કાળે, તે સમયે ધર્મઘોષ સ્થવિરના શિષ્ય સુદત્તમુનિ ઉદર યાવત વિપુલ ૯૩ી, માસક્ષમણનો નિરંતર તપ કરવા વિચરતા હતા. તે સુદત્ત મુનિએ માસક્ષમણને પારણે પહેલી પોસીમાં સઝાય કરી, ગૌતમસ્વામીવતું બધું કહેવું ધમધોધ સ્થવિરને પૂછીને સાવ ભિક્ષાભ્રમણ કરતા સુમુખ ગાથાપતિના ઘેર પ્રવેશ્યા.
ત્યારે સમુખ ગૃહપતિ, સુદતમુનિને આવતા જોઈને હષ્ટતુષ્ટ થઈ, આસનેથી ઉભો થયો, પાદપીઠથી નીચે ઉતર્યો, પાદુકા કાઢી, ઓકશાટિક ઉત્તરાસંગ કર્યું, સુદત્તમુનિ તરફ સાત-આઠ પગલાં સામે ગયો. ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણ કરી. વંદન-નમસ્કાર કર્યો, ભોજનગૃહમાં ગયો. જઈને સ્વહસ્તે વિપુલ શનપાનાદિ વડે હું પ્રતિલાલીશ એમ વિચારી તુષ્ટ થયો. ત્યારપછી તે સુમુખ, ગાથાપતિએ તેવી દ્રવ્ય-દાયક-પ્રતિગ્રાહક શુદ્ધિથી, વિવિધ-શિકરણ શુદ્ધિ વડે સુદત્ત મુનિને પ્રતિલાભના પોતાનો સંસાર પરિમિત કર્યો, મનુષ્યનું આયુ બાંધ્યું, તેના ઘેર આ પાંચ દિવ્યો પ્રગટ થયા - વસુધારાવૃષ્ટિ, પંચવણ યુપોનો નિપાત, વ ક્ષેપ, આકાશમાં દેવદુભીનો ધ્વનિ “અહોદાને અહોદાન” એવી ઉદ્ઘોષણા. [તે જોઈને...]
હસ્તિનાપુરના શૃંગાટક યાવત્ માગમાં ઘણાં લોકો એકબીજાને એમ કહેવા લાગ્યા - હે દેવાનુપિય! સુમુખ ગાથાપતિ ધન્ય છે, સુકૃતપુન્ય છે,
લક્ષણ છે, મનુષ્યજન્મનું ફળ પામ્યો છે, સુકૃતાર્થ છે. તેથી કરીને હે દેવાનુપિય! સુમુખ ગાથાપતિ ધન્ય છે.
ત્યારપછી તે સુમુખ ગાથાપતિ ઘણાં સેંકડો વર્ષનું આયુ પાળીને, કાળમાસે
૩૮
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ કાળ કરીને આ જ હસ્તીશીર્ષ નગરમાં અદીન-શત્રુ રાજાની ધારણી દેવીની કુક્ષિામાં પુત્રપણે ઉત્પન્ન થયો છે. પછી તે ધારણીદેવી શયામાં સુતી-જાગતી ચલિત નિદ્રાવાળી હતી, ત્યારે તેણીએ સ્વપ્નમાં સહને જોયો. બાકી પૂર્વવત. ચાવતુ ઉપરી પાસાદે વિચરે છે.
હે ગૌતમ ! નિશે, સુબાહુ વડે આ, આવા સ્વરૂપની માનુષી રિદ્ધિ લધપ્રાપ્ત-અભિસમન્વાગત કરી છે. ભગવદ્ ! શું સુબાહુકુમાર આપ દેવાનુપિયાની પાસે મુંડ થઈને, ઘરથી નીકળી દીક્ષા લેવાને સમર્થ છે ? હા, સમર્થ છે. ત્યારે ગૌતમસ્વામીએ ભગવંતને વંદન-નમન કર્યું. સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા રહ્યા.
ત્યારે શ્રમણ ભગવત મહાવીર કોઈ દિવસે હક્તિશીષ નગરના પુHકરડક ઉધાનના કૃતવનમાયાના યજ્ઞાયતનથી વિહાર કર્યો કરીને બહારના જનપદમાં વિચરે છે. •• ત્યારે સુબાહકુમાર શ્રાવક થયો, તે જીવાજીવનો જ્ઞાતા થઈ યાવતું પ્રતિલાભતો વિચરે છે.
ત્યારપછી સુબાહુકુમાર કોઈ દિવસે ચૌદશઆઠમ-પૂનમ-અમાસમાં પૌષધશાળાએ આવ્યો. પૌષધશાળા પ્રમાજી. પછી ઉચ્ચાર-પ્રસવણ ભૂમિને પડીલેહીને દર્ભ-સંતાક પાથર્યો, તેના ઉપર બેસીને અઠ્ઠમભક્ત સ્વીકાર્યો સ્વીકારીને પૌષધશાળામાં પૌષધિક થઈને અક્રમભકિતક પૌષધનું પાલન કરતો રહ્યો.
ત્યારે તે સુબાહકુમારને મધ્યરાત્રિ કાળ સમયે ધર્મ-જગરિકાથી જાગતા આવો વિચાર આવ્યો કે - તે ગ્રામ, નગર યાવત સજિવેશ ધન્ય છે, જ્યારે શ્રમણ ભગવંત મહાવીર યાવતું વિચરે છે. તે રાજ, ઈશ્વર, તલવર આદિ ધન્ય છે, જે શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડ થઈ ચાવ4 દીક્ષા લે છે. તે રાજા, ઈશ્ચરાદિ ધન્ય છે, જે ભગવંત પાસે પાંચ અણુવ્રત ચાવતું ગૃહીધર્મ સ્વીકારે છે. તે રાજ, ઈશ્ચરાદિ ધન્ય છે, જે ભગવંત પાસે ધર્મ સાંભળે છે.
જે તે શ્રમણ ભગવંત મહાવીર અનુક્રમે ચાલતા, એક ગામથી બીજે ગામ ચાલતા, એક ગામથી બીજે ગામ વિચરતા, અહીં આવીને વાવતું વિચરે તો હું શ્રમણ ભગવંત પાસે મુંડ થઈ ચાવતું દીક્ષા લઉં. ત્યારે ભગવંતે સુબાહકુમારના આવા આધ્યાત્મિક વિચારને યાવતુ જાણીને અનુક્રમે યાવતુ વિચરતા હતિશીષ નગરના પુષ્પક ઉધાને કૃતવનમાલપિય યક્ષની ચાયતને આવ્યા. આવીને યથાપતિરણ અવગ્રહ ગ્રહણ કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે. પર્ષદા નીકળી. પછી તે સુબાહુ કુમાર પૂર્વવતુ નીકળ્યો તેને અને તે મોટી પદાને ધર્મ કહ્યો. પર્ષદા, રાજ પાછા ગયા.
ત્યારે સુબાહુકુમારે ભગવત પાસે ધર્મ સાંભળી, વઘારી, હર્ષિત-સંતુષ્ટ થઈ, મેઘકુમારની જેમ માતા-પિતાને પૂછ્યું. તે પ્રમાણે નિર્ધામણાભિષેક કર્યો યાવતુ અણગર થયા. [કેવા ?] ઈયસિમિત યાવતુ બ્રહ્મચારી. ત્યારપછી તે સુભાહમુનિ ભગવંતના તથારૂપ સ્થવિરો પાસે સામાયિકથી આરંભીને અગિયાર
Page #47
--------------------------------------------------------------------------
________________
૨/૧/૧૭
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ
અંગો ભણયા. ઘણાં ઉપવાસ, છ, અક્રમાદિ તપો વિધાનથી આત્માને ભાવતા, ઘણાં વર્ષનો ગ્રામપયિ પાળીને, માસિકી સંલેખના વડે આત્માને આરાધી, અનશન વડે ૬ ભકતોનો છેદીને આલોચના-પ્રતિક્રમણ કરી, સમાધિ પામી, કાળ કરી, સૌધર્મો દેવ થયા.
તે દેવલોકથી આયુ-ભd-સ્થિતિનો ક્ષય થતાં અનંતર ચ્યવીને મનુષ્ય ગતિ પામીને, બોધ પામીને તતારૂપ સ્થવિરો પાસે મંs eઈ રાવતુ દીક્ષા લેશે.. ત્યાં ઘણાં વર્ષો ગ્રામશ્ય પાળીને, આલોચના-પ્રતિક્રમણ કરી, સમાધિ પામી, કાળ કરી રાનકુમાર કો દેવ થશે. ત્યાંથી મનુષ્યન્યાંથી બ્રહ્મલોકે, ત્યાંથી મનુષ્યમહામુકે, ત્યાંથી મનુષ્ય-આનત કહ્યું, ત્યાંથી મનુષ્ય - આરણ કહ્યું, ત્યાંથી મનુષ્ય-સવથિસિદ્ધ, ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રે યાવત્ ઋદ્ધિમત કુળ ઉત્પન્ન થઈ, ઢપતિજ્ઞની જેમ મોક્ષે જશે.
હે જંબૂ ભગવંત મહાવીરે યાવત સુખવિપાકના પ્રથમ અધ્યયનનો આ અર્થ કહ્યો છે.
• વિવેચન-39 :
મળીe - સર્વઋતુક યુપ-કુળથી સમૃદ્ધ, રમ્ય, નંદનવન સમાન, પ્રાસાદીય દિ. તારિસગંસિ વાસમવયંસિ-રાજલોક ઉચિત વાસગૃહ. નET નાયાધમ્મકહાના પહેલા અધ્યયન મુજબ. માત્ર અકાલ મેઘનો દોહદ ન કહેવો. સુવહુલુમાર - ૩૨ કળામાં પંડિત થયો, તેના નવ સુપ્ત અંગો જાગૃત થયા - X - X • અઢાર દેશીભાષા વિશારદ, ભોગ સમર્થ સાહસિક, વિકાસયારી થયો. - x - ભવન-એક ભવના કરાવ્યું. પ્રાસાદ એટલે પોતાના લંબાઈ કરતા બમણી ઉંચાઈ હોય, ભવન-લંબાઈ અપેક્ષાએ પાદોન ઉંચુ હોય. પ્રાસાદ, પત્નીઓ માટે અને ભવન કુમાર માટે જાણવું.
TI NEાત - ભગવતીમાં કહેલ મહાબલ કથન મુજબ કહેવું. માત્ર ત્યાં કમલશ્રી આદિ છે, અહીં પુષચૂલાદિ કન્યાઓ કહેવી. પંડ્રો યામો - ૫૦૦ કોટી રૂ૫ ઈત્યાદિ દાન. તેમાં સુબાહુકુમાર પ્રત્યેક માયનેિ એક-એક હિરણ્યકોડી આદિ આપે છે. * * * * * * * વાસવ - બગીશ ભક્તિ નિબદ્ધ અથવા બગીશ પાત્ર નિબદ્ધ. ગવાતા, લાલિત કરાતા માનુષી કામભોગને અનુભવતો વિચરે છે. વસૂforણ - ઉવવાઈ સૂત્રમાં કોણિક રાજા ભગવંતને વાંદવાને નીકળ્યો, તેવું વર્ણન અહીં જાણવું.
મુવાદ ન નમતિ - ભગવતી સૂત્રમાં વર્ણિત જમાલિ-ભગવંતને વાંદવાને સ્થ વડે નીકળ્યો તેમ સુબાહુ પણ નીકળ્યો. યાવત્ શબ્દથી - ભગવંત મહાવીરના છત્રાતિછત્ર, પતાકાતિપતાકા, વિધાચારણ, શૃંભક દેવોનું ચડવું-ઉતરવું જોઈને રથથી, નીચે ઉતર્યો, એમ જાણવું.
- હલ્ક - અતીહર્ષિત. સટ્ટાપ યાવત્ શબ્દથી-ઉઠીને ભગવંતને વંદન-નમના કર્યુંકરીને - ભગવત્ નિર્ણવ્ય પ્રવચનની શ્રધા અને પ્રતીતિ કરું છું. - x • ઈત્યાદિ • x + x - = યાવત શબ્દથી ગૌતમગોત્રીય અણગાર ઈત્યાદિ જાણવું.
- ઈષ્ટ, ફાર્વ - ઈષ્ટ સ્વરૂપ. સંત - કમનીય, વતd - કમનીય સ્વરૂપ. શોભન અને શોભન સ્વભાવ, આમ હોવા છતાં કોઈ કમના દોષતી બીજાને પ્રીતિ ઉપજાવી શકતા નથી, તેથી કહે છે - fપ્રય એટલે પ્રેમ ઉત્પાદક, પિયરૂપ-પ્રીતિકારિ સ્વરૂપ. આવું લોકરૂઢિથી પણ થાય, તેથી કહે છે, મનોરા - અંતઃસંવેદનથી શોભનપણે જાણે છે. આવું એકદા પણ થાય, તેથી કહે છે, મUTTA - મનથી પુનઃ પુનઃ સ્મરણ કરવો ગમે તે. આ વાતનો વિસ્તાર કરતા કહ્યું, સન - અરૌદ્ર, સુભગ-વલ્લભ, પિયદંસણ-પેમજનક આકાર. સુરૂપ-શોભન આકાર.
ઉકત બધું એક જન અપેક્ષાએ પણ થાય, તેથી કહે છે - ઘણાં લોકોને પણ ઈટાદિ હતો. આવું સામાન્ય લોકોને આશ્રીને પણ હોય, તેથી કહે છે - સાધુજનને પણ ઈષ્ટ આદિ હતો. - X - X -
દિUTIFદ્ધિ - કયા હેતુથી ઉપાર્જિત, પત્ત - પ્રાપ્ત, ઉપાર્જિત કરીને પ્રાપ્તિને પામ્યો, મનસમન્ના - પ્રાપ્ત થયા પછી કયા હેતુથી ભોગ્યતાને પામ્યો. પૂર્વભવે કોણ હતો ? યાવત્ શબ્દથી નામ શું હતું ?, ગોત્ર શું હતું ? કયા ગામ કે સંનિવેશનો હતો ?, શું દઈને કે ભોગવીને કે આચરીને, કેવા તથારૂપ શ્રમણાદિ પાસે એક પણ આર્ય સુવચન સાંભળી કે અવધારીને સુબાહુએ આવી ઋદ્ધિ આદિ પ્રાપ્ત કરી ?
ના સંપન્ન ચાવતું શબ્દથી-કુળસંપન્ન, બળસંપ, વિનય-જ્ઞાન-દર્શનચાસ્ત્રિલજ્જા-લાઘવ સંપન્ન ઈત્યાદિ. નદી જોયમ બીજા અધ્યયનમાં દશવિલ ગૌતમસ્વામીની ભિક્ષાચર્યા મુજબ જાણવું. - x - x - પ્રતિલાલીશ માની હર્ષિત થયો કહેવાથી પ્રતિલાલતા હર્ષિત થયો, પ્રતિલાવ્યા પછી પણ હર્ષિત થયો. દ્રવ્યશુદ્ધ-પ્રાશુક, ગ્રાહકશુદ્ધ - ચાત્રિગુણયુક્ત, દાયકશુદ્ધ - દાયઈદિ ગુણયુક્ત. * * * * *
માફ - સામાન્યથી કહે છે. ખાસડું - વિશેષથી કહે છે * * * * * પHવેતિયુક્તિ વડે બોધ આપે છે, પરવેઈ-ભેદથી કહે છે • x • x - મfમાય fીવાની - યાવત્ શબ્દથી-ઉપલબ્ધ પુન્ય-પાપ ઈત્યાદિ, ચયા પ્રતિગૃહીત તપોકમથી આત્માને ભાવિત કરતા વિચારે છે. - ૪ -
મુનિ દીપરત્નસાગરે કરેલ | અધ્યયન-૧-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
Page #48
--------------------------------------------------------------------------
________________
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ
ર|ર થી ૧૦/૩૮ થી ૪૬
અધ્યયન-૨ થી ૧૦ છે
- X - X - X - X - • સૂત્ર-૩૮ અિધ્ય-ભદ્રનંદિ] :
હે જંબૂ તે કાળે, તે સમયે ઋષભપુર નગર, સુભ કરંડક ઉધાન, ધન્ય યા, ધનાવહ રાજ, સરસ્વતી રાણી, સ્વપ્નદર્શન, રાજાને કથન, પુત્રજન્મ, બારાવ, કલાગ્રહણ, યૌવન, પાણિગ્રહણ, દાન, પ્રાસાદ સુબાહુકુમારની જેમ ભોગ વર્ણન. વિશેષ એ કે - ભદ્રનંદિ કુમાર નામ, શ્રીદેવી આદિ પoo સાથે લગ્ન. સ્વામી પધાર્યા, શ્રાવક ધર્મ સ્વીકાર. પૂર્વભવ પૃચ્છા. મહાવિદેહમાં પુંડરીકિણી નગરી, વિજય કુમાર, યુગબાહુ તીર્થકરને તિલાવ્યા. મનુષ્યામુ બાંધવું, અહીં ઉત્પન્ન થવું. બાકી સુબાહુ મુજબ ચાવતું મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ-બુદ્ધ-મુક્તપરિનિવૃત્ત થઈ સર્વે દુઃખોનો અંત કરશે.
• સૂત્ર-૩૯ [અધ્ય૩-સુજાત] :
વીરપુરનગર, મનોરમ ઉધાન, તીરકૃણમિત્ર સજી, શ્રીદેવી, સુજાતકુમાર, ભલશ્રી આદિ પoo કન્યા, સ્વામી પધાર્યા, પૂર્વભવપૃચ્છા, પુકાર નગર, ઋષભદેવ ગાથાપતિ, પુuદd અણગારને પ્રતિલાભ્યા. મનુષ્યામુ બાંધ્યું, અહીં ઉત્પન્ન થયો ચાવતું મહાવિદેહૈ મોક્ષે જશે.
• સૂગ-૪ [અધ્ય૦૪-સુવાસ] :
વિજયપુરનગર, નંદનવન, મનોરમ ઉધાન, રોકયા, વાસવદત્ત રાજા, કૃણા સણી, સુવાસવકુમાર, ભદ્રા આદિ ૫oo કન્યા ચાવ4 પૂર્વભવે કૌશાંબી નગરી, ધનપાલ રાજ, વૈશ્રમણ ભદ્ર અમગારને પ્રતિલામ્યા યાવતુ સિદ્ધ થશે.
• સૂત્ર-૪૧ [અધ્યપ-જિનદાસી :
સૌગંધિકાનગરી, નીલાશોક ઉધાન, સુકાલ યસ, આપતિeત રાજ, સુકન્યા સણી, મહાચંદ્રકુમા, અહંતાપત્ની, જિનદાસ પુત્ર, તિર્થંકર આગમન, જિનદાસનો પૂર્વભવમધ્યમિકા નગરી, મેઘરથ રાજા, સુધર્મ અણગરને પ્રતિલામ્યા યાવતું સિદ્ધ થશે.
• સૂગ-૪૨ [અધ્ય૬-વૈશ્રમણ :
કનકપુર નગર, પોતાશોક ઉધાન, વીરભદ્ર યજ્ઞ, પિયર્ગવ રાજ, સુભદ્રા રાણી, વૈશ્રમણકુમાર યુવરાજ, શ્રીદેવી અાદિ પ૦૦ કન્યા સાથે પાણિગ્રહણ. તિરિનું આગમન, ધનપતિ નામે યુવરાજ પુત્ર ચાવતુ પૂર્વભવ, મણિવયાનગરી, મિત્ર રાજ, સંભૂતિ વિજય આણગારને પડિલા યાવત્ સિદ્ધ થશે.
• સૂત્ર-૪૩ [અધ્યoમહાબલ] :
મહાપુર નગર, રકતાશોક ઉધાન, તપાદ યક્ષ, બલ રાજ, સુભદ્રા રાણી, મહાબલકુમાર, કતવતિ આદિ પoo કન્યા સાથે પણિગ્રહણ, તિર્થક્ટ આગમન યાવત પૂર્વભવ-મણિપુર નગર, નાગદત્ત ગાથાપતિ, ઈન્દ્રપુર અણગારને દાન યાવત્ સિદ્ધ. [16/6]
• સૂત્ર-૪૪ [અધ્યo૮-ભદ્રનંદી) :
સુઘોષનગર, દેવરમણ ઉધાન, વીરસેન યક્ષ, અર્જુન રાઇ, તપ્તવતી રાણી, ભદ્રનદી કુમાર, શ્રીદેવી આદિ પoo કન્યા યાવતુ પૂર્વભવ • મહાઘોષ નગર, ધર્મઘોષ ગાથાપતિ, ધર્મસીંહ અણગારને પ્રતિભાખ્યા યાવત્ સિદ્ધ થશે.
• સૂત્ર-૪પ [અધ્ય“મહાચંદ્ર] :
ચંપાનગરી, પૂણભદ્ધ ઉધાન, પૂર્ણભદ્ર યક્ષ, દત્તરાજ, રફતવતી રાણી, મહાયંદ્ર કુમાર યુવરાજ, શ્રીકાંતા આદિ પoo કન્યા, યાવ4 પૂર્વભવ - તિવિંછી નગરી, જિdણ રાજ, ધર્મવીર્ય અણગારને પ્રતિલાવ્યા યાવત્ સિદ્ધ થશે.
• સૂત્ર-૪૬ [અધ્ય૦૧૦-વરદત્ત :
દશમાં અધ્યયનનો ઉોપ કહેવો. હે જંબૂ! નિશે, તે કાળે, તે સમયે સાકેત નામે નગર હતું, ઉત્તરકુર ઉધાન, પામિક યક્ષ, મિત્રનંદી રાજ, શ્રીકાંતા રાણી, વરદત્તકુમાર, વચ્ચેના આદિ ૫૦૦ સણી, તીર્થકર આગમન, શ્રાવક ધર્મ
સ્વીકાર, પૂર્વભવ પૃછા-મનુષ્ય આયુ બાંધવું, શતદ્વાર નગર, વિમલવાહન રાજ, ધરુચિ અણગારને આવતા જોયા, જોઈને પ્રતિકાત્મતા મનુષ્યાય બાંધી અહીં ઉત્પન્ન થયો. બાકી બધું સુબાહુકુમારવત જાણવું. ચિંતા ચાવતુ પતા , કાાંતરિત યાવ4 સવથિસિદ્ધ પછી મહાવિદેહ ક્ષેત્રમાં ઢપતિજ્ઞ માફક ચાવતું સિંહ-બુદ્ધ થઈ યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. | હે જંબુ શ્રમણ ભગવાન મહાવીર યાવત સંપાતું સુખવિપાકના દશમાં અધ્યયનનો આ અર્થ કહ્યો છે. ભગવાન ! તે એમાજ છે, એમજ છે
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૨ થી ૧૦નો અનુવાદ પૂર્ણ થયો
શ્રત દેવતાને નમસ્કાર, વિપાકકૃતના બે શ્રુતસ્કંધો-દુ:ખવિપાક અને સુખવિપાક. તેમાં દુ:વિપાકના દશ અધ્યયનો એકસરા છે, દશ દિવસોમાં તેનો ઉદ્દેશો કરાય છે. એ પ્રમાણે સુખ વિપાક પણ જાણવો. બાકી ‘આચાર' સૂત્ર મુજબ છે.
૧૧, વિપાક અંગ સૂત્ર-ટીકાસહિત અનુવાદ પૂર્ણ
૪૫-આગમમાંનો ૧૧-અંગસૂત્ર વિભાગ પૂર્ણ
Page #49
--------------------------------------------------------------------------
________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.