________________
૧/૧/૯
3o
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તે કહું કહું છું. • વિવેચન-૧૦ :
- મરણ અવસરે, સાગરોપમ - સાગરોપમ સ્થિતિક તૈરયિકપણે. ગતિ , પંચેન્દ્રિય જાતિ, કુલકોટિના યોનિપ્રમુખ - યોનિ દ્વારક. જોણિ વિહાણંસિયોનિ ભેદો, ખલીલ મચિ-આકાશમાં રહેલ છિન્ન તટની ઉપર રહેલી માટી. • • • ૩મુF નાવ • બાલ્યભાવ છોડીને, વિજ્ઞાન પરિણત થયા પછી યૌવન પ્રાપ્ત થતાં - બુદ્ધિ પરિણામ પ્રાપ્ત તે વિજ્ઞાન પરિણત.
નંતરે વાવ વત્ત - અનાર શરીર ત્યજીને કે ચ્યવન કરીને દૃઢપતિડાવતું - ઉવવાઈ સૂત્રમાં દૃઢપતિજ્ઞ ભવ્ય વણવેલ છે, તેમ આને પણ કહેવો. - તેવી જ વક્તવતા કહેવી, દૃઢપ્રતિજ્ઞ માફક કલા ગ્રહણ કરી, પ્રdજયા લઈ ચાવત્ મોક્ષે જશે. ૌત - કૃતકૃત્ય થશે. ભોસ્મતે-કેવળજ્ઞાન વડે સકલ જાણવાલાયક જાણશે. મોક્ષ્યતિ-સર્વકર્મ મુક્ત થશે. પરિનિર્વાસ્થતિ - સર્વ કર્મ કૃત સંતાપરહિત થશે. સવ દુ:ખોનો અંત કરશે.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૧-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
નિરભિલાષ, અસયંવશ-પતંત્ર, નાલી-નાડી, શિસ. અગંતપવહ - શરીરમાં જ લોહી આદિ રાવે છે. બાહિwવહ-શરીરની બહાર પટુ આદિ ક્ષરે. જુવે - બે પરુને વહેતી, બે લોહીને વહેતી. ન્નતકાનના છિદ્ર આદિ.
જાતિ અંધથી જાતિમુક આદિ પણ લેવું. હુંડ-જેના શરીરના અવયવ અવ્યવસ્થિત છે તે. અંધારવ-અંધ-આકૃતિ. ભીત શબ્દથી બસ, ઉદ્વિગ્ન, સંજાતભય લેવું. વાયત્ર બે હાથ જોડી, મસ્તકે અંજલિ કરીને. - x• સંબંત-ઉત્સુક, પય-પ્રજા, સંતતિ - x ". પુરા-પૂર્વકાળે કરેલ. પુરાણ-દીર્ધકાળના, ચાવથી દુશ્ચિણ, દુપતિક્રાંત લેવું.
• સૂત્ર-૧૦ -
ભગવન્! મૃગાપુત્ર અહીંથી કાળમાસે કાળ કરીને ક્યાં જશે? ક્યાં ઉપજશે? ગૌતમાં તે ર૬-dઈ રમાય પાળીને કાળમાણે કાળ કરી આ જ જંબૂદ્વીપના ભરતના વૈતાગિરિની તળેટીમાં સીંહકુળમાં સીહરૂપે જન્મશે. તે સીંહ ત્યાં ધાર્મિક યાવત સાહસિક થઈ ઘણાં પાપને યાવતું ભેગા કરશે. કરીને કાળમાણે કાળ કરીને આ રનપભા પ્રતીમાં ઉત્કૃષ્ટ સાગરોપમસ્થિતિમાં ચાવતુ ઉપજશે. ત્યાંથી અનંતર ઉદ્ધતીને સરીસર્પમાં ઉપજશે. ત્યાં કાળ કરીને બીજી પૃdીમાં ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ સ્થિતિવાળો થશે. ત્યાંથી ઉદ્ભવત પક્ષીમાં ઉપજશે. ત્યાં મરીને ત્રીજી પૃથ્વીમાં સાત સાગરોપમ સ્થિતિ થશે. ત્યાંથી સહમાં. પછી ચોથી, ત્યાંથી ઉષ્ણમાં, ત્યાંથી પાંચમી, પછી આ, પછી છઠ્ઠી, ત્યાંથી મનુષ્ય, પછી સાતમી નારકીમાં. ત્યાંથી ચ્યવીને આ જલચરપંચેન્દ્રિય તિયય યોનિમાં મસ્ય, કાચબો, ગ્રાહ, મગર, સંમારાદિ સાડા બાર લાખ પતિ કુલકોટિ પ્રમુખ કહી છે, તેમાં એક એક યોનિમાં અનેક લાખનાર ઉત્પન્ન થશે.
ત્યાંથી ઉદ્ભવતને ચતુપદ ઉરપરિસર્પ, ભુજપરિસર્ષ, બેચરમાં, ચાર-પ્રણબે ઈન્દ્રિયમાં, વનસ્પતિમાં, કડવા વૃક્ષમાં, કડા રસવાળી વનસ્પતિમાં, વાયુકાયતેઉકાય-અકાયમાં અનેક લાખ વખત જન્મો-મરશે. ત્યાંથી નીકળી અનંતર સુપતિષ્ઠપુમાં વૃષભપણે થશે. તે બાલ્યાવસ્થા મૂકી ચાવતું યૌવનને પામશે. કોઈ વખતે પહેલી વર્ષા ઋતુમાં ગંગા મહાનદીને કાંઠે ભેખડ ખણતાં, ભેખડ પડવાથી મૃત્યુ પામી, સુપતિષ્ઠપુરમાં શ્રેષ્ઠીના કુળમાં પુત્ર થશે.
ત્યાં બાલ્યભાવથી મુકત થઈ ચાવતું યૌવન પામીને તયારૂમ સ્થવિર પાસે ધર્મ સાંભળી, સમજી, મુડ થઈ, ગૃહવાસ છોડી અણગારિક દીક્ષા લેશે. તે ત્યાં અણગાર થશે, ઈયસિમિત ચાવતું લાચારી. તે ત્યાં ઘણાં વર્ષ ગ્રામપયયિ પાળી, આલોચના-પ્રતિક્રમણ કરી, કાળમાસે કાળ કરી સૌધર્મકલો દેવપણે ઉપજશે. તે ત્યાંથી અનંતર વીને મહાવિદેહ ક્ષેત્રમાં જે અય કુળો છે, ત્યાં જમશે. દેauતિજ્ઞની જેમ વકતવ્યતા કહેવી, કળા શીખીને વાવતુ સિદ્ધ થશે.
હે જંબુ બ્રમણ ભગવત મહાવીર સાવ4 સપd દુ:ખવિપાકના પહેલા