Book Title: Yogvinshika Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 332
________________ I પશ્રી યુગભૂપવિત્રજ સમન્વીનભ ૧૪-~~ | બાપા ગીગામિયા ટેડ અને ઉપાડી અનેતાની શ્રી તીર્થંકર પરમાત્મા જગતના જીવ માને ભથી સુખશાંતિનું પ્રદાન કરાવવા ધર્મનીની સ્થાપના કરે છે, મહાપુરીની દ્રષ્ટિએ આ જગતની એટર મા જુવ સુખશાંતિને છે છે ને તે મેળવવા માટે જ પ્રયત્ન કરે છે. પહેલું બધા જીવો શ્રમને ઈંs . મારે જ સુખશાંતિ જોઈ, પછી બીજાને નહિ. મારે પોતાનું આખું જીવન સ્વાર્થ 3છીત છે. જેમ તમને સુખ જોઈએ છે તેમ બી જવને પણ સુખ મેઈએ છે. અને શ્રા પ્રાથમીક ધર્મ છે, જેને પરોપકાર મૈ નદિ તેને ધર્મ ગમે ની ઉપાધ્યાયજી કgિધ્યાન ભાવમમાં હીનgp અપ સાથે પરોપકરને વિશેષક રૂપે વણી લીધી છે. પ્રમિલાનમાં પરીપકાર વર્તકામાં ચિ પે વણાયેલો હોવો જોઈએ. પરીપકારરસિકા ગુણ એ પરાણાનો હોય તો તીર્થકર નામકર્મ બંધાય છે. પૂજ્ય બંધનું મુખ્ય કારણ પરીપકાર જ છે. બધી પુજ્યપ્રકૃતિના બંધમાં બિંદુ પરીપતની ભાવના છે જીવનમાં ખાલી સ્વને જે 69માં રાખી તને અથર્મ દૈવાય જગતના જવાં સ્વાર્થન્કીત વૃત્તિ છે. આપણે સ્વાર્થને ખરાબ પ્રેમ કરીએ છીએ કારણ વતની અંદર પાપ, દુર્ગતિનું ઉત્થતિ સ્થાન સ્વાર્થ છે. જગતની અંદર ચોરી કસા, પત્રિહ વગેરેનું બીજા સ્થાન સ્વાર્થ છે. જીવ સ્વાર્થથી પ્રેરીત થઈને પાય કરે છે. હું અને મારું સ્વાર્થમાંથી ફલીત થાય છે. મહાપુરુષોએ નિશાન કરવાની બાબતમાં ચીસ 'સાઈલ પકડી છે. હવે ખુલ્થ શુ છે દુનિયામાં સ૬ અને સદાચારીને પ્રાંસા મળે છે. છતાં પણ દુનિયા દુરાચાર તો ઘસડાય છે કારકી દેવામાં રહેલો સ્વાર્થ પાપ કરવા પ્રેરીત કરે છે. | સ્વાર્થ અધર્મ છે અને પરાઈ ધર્મ છે. સ્વાર્થનું મુળ "મારે સુખશાંતિ જોઈએ, માટે પૈસા જોઈએ છે. બીભનું જે થવાનું હોય તે થાય, બીજ , જનમાં ભય તો પણ વાંઘ નદ, પોતાને પાંચસોની નો થતો હોય તો બીજાને પાંચ હજારનું નુકસાન થતું હોય તે ચાલે.” તમે કોઈપણ વેપાર કરી તેમાં

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370