Book Title: Yogvinshika Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 335
________________ ૩૨૮ ત્યારે સા વાના કારણે થઈ છે. માટે સિત શ થય તમારા સ્વાર્થ ખાતર બીજ અને દુઃખ આપી તી પાપ ન ગણાય છે તો પછી અછવું પડશે કે પાપ કીને કહેવાય ? જરૂરીયાત છે ઝાંઈ ધોરાક છેકાલે ઉઠીને શું કહેશે મને ચીરી કરવાની જરૂરીયાત છે માટે ચોરી કરૂ છું એટલે શુ પાપ ની વાયરસ કરવા છતાં પોતાને નિહર્ષ માને તે વ્યાજબી નથી. પરંતુ પરોપકારની ભાવનાથી રિસા 32 નો પાપ બંધાથ નથી. કારણકે ત્યાં જવ મારવા છતાં ભાવ જુદો છે. દા.ત. એક માણસ ભુવા આવ્યો, તે વખતે પૈસા બથાવવા છે, તમને એમ થાય ૐ નમન કેમ ભૂરી ભય ? અને તમે તેની સાથે મારામારી કરી અને તે વખતે સામેની માકાસ તમારાથી મરી ભથે ની રિસાનું પાપ લાગે ને? હા, કારણ નમે લડ્યા છે કામ પૈસાને બચાવવા માટે, સગવડતા, રા માટે લડ્યા છો, પરીપકાર માટે કોઈ લડ્યા નથી. હવે તેને બદલે તમે રસ્તા પર જના રીવ ત્યારે કોઈ નિર્ધ વ્યક્તિને લૂંટી લેતી હોય, સદાચાર સ્ત્રી પર માકમક ઝરની હોય તે વખતે તમને ઍવું થાય કે મારી નાગરીક તરીકે ફરજ હૈ કે તેનું મારે રક્ષણ કરવું જોઈએ. પાછો તમારે સારી સાથે અંગત વાર્થ ન હોય, પરંતુ પરોપકારની ભાવનાથી તમે તે શું st સાથે લડો, અને પાઝપીમાં ગુડ મરી જાય તો હિમાનું પાપ લાગે છે ? ન લાગે. ઝારા ભાવના પરીપકારની છે, એવા સ્વાર્થ માટે માર્યો નથી. બજાવવા માટે આ હિસા છે, માટે સ્વાર્થ અને પરોપકારની વ્યાખ્યા વચ્ચે તફાવત છે. એકની એક પ્રવૃત્તિ હોવા છતાં, સ્વાર્થથી કરી તો પાપ અને પરીપકારથી કરી તી પુથ બંધાય. સદાચાર, પરોપકારથી ગિ કરશે તો પુણ્ય બંધાય. | સ્વાર્થ માટે હિંસાની પ્રવૃત્તિ કરો છો, જેમકે ખાવા માટે રસીઈ અંધ છો, 4 ઠા# સગવડતા ખાતર ધ ફી માટે સ્વાર્થથી Pસા થઈ. તે ઠેકાણે કોઈ ભૂખ્યો, તરસ્યો પાવે અને તોને ખવડાવો તૈમાં પણ હિસા છે. આમ તો બન્નેમા હિસા છે. ના પક ભૂખ્યા તરસ્યાને ખવડાવો તો પુાય બેધાય ત્યાથી આપો છો માટે પુષ્ય બંધાય છે. અને તમે સ્વાર્થથી ખાવ છો માટે પાપ જોવાય છે. જે પરિણામ, ઉa બદલાય એટલે બંધમાં તફાવત પર્વ જય છે.

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370