________________
પંડિત શ્રી વીરવિન્યજીકૃત દ્વાદશત્રત પૂજા ૧૦૯ બેઠાં પણ ડરિયે ચિત્ત છે ૪ પરધન લેતાં પ્રાણ જ લીધા, પંચંદ્રિય હત્યા વરિયે રે ચિત્તotી વ્રત ધરતાં જગમાં જસ ઉજજવલ, સુર લેકે જઈ અવતરિયે રે ચિત્ત છે પ તિહાં પણ સાસય મહિમા પૂજી, પુણતણું પિઠી ભરિયે રે ચિત્ત જળકળશ ભરી જિન અભિષેકે, કલ્પતરૂ રૂડે ફળિયે રે. ચિત્તો છે ૬ છે ધનદત્ત શેઠ ગયો સુરલોકે, એ વ્રત શાખા વિસ્તરિયે રે ચિત્ત | શ્રીગુભવીર જિનેશ્વર ભક્ત, સાસય સુખ શિવમંદિરિયે રે ચિત્ત છે ૭ છે
છે કાવ્યમ 1 ઉચ્ચગુણેર્યસ્યનિબદ્ધમૂલં સત્કીતિ–શાખાવિનયદિપન્ન આ દાન ફલં માર્ગણપક્ષિજિ છે જિયાચિરં શ્રાવણકલ્પવૃક્ષ: ૧ાા
- n અથ કામ આ શાલવિક્રિડિતમ વૃત્તમ્ | શ્રદ્ધાસંયુતદ્વાદશત્રતધરા:, શ્રાદ્ધાઃ શ્રુતે વર્ણિતા છે આનંદાદિકદિગ્મતા સુરભવં ત્યતા ગમિષ્યતિ છે મેક્ષ તદ્ વ્રત માચરસ્વ સુમતે ચૈત્યાભિષેક કુરુ છે. વંત્રતા૫પાદપલાસ્વાદ કરેષિ સ્વયમ્ ૧૫
છે અથ મંત્ર છે ઓ હો શ્રી પરમપુરૂષાય, પરમેશ્વરાય, જન્મ જરા-મૃત્યુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org