________________
विषाकचन्द्रिका टीका, अवतरणिका
. आस्रवात् कर्मागमनं भवति, आस्रवंश्च-कायवाङ्मनसां. योगः। स
कर्मों के आने का नाम आस्रव है। आस्रव से आत्मा में नवीन२ ज्ञानावरणीय आदि कर्मों का आना होता है, अर्थात्-जीव मिथ्यादर्शन-आदि-कर्मबन्धक कारणों से निरन्तर कार्मण-वर्गणाओं को योगों द्वारा खींचता रहता है। आगत कार्मण-वर्गणाएँ, कषाय के संबंध से भिन्न२ ज्ञानावरणीय-आदि-रूप से, खाये हुए भोजन के परिपाक की तरह परिणत होती रहती हैं। मन, वचन और काय की क्रिया का नाम योग है, और वहीं आस्रव है। .
भावार्थ-मन, वचन और काय के द्वारा आत्मा के प्रदेशों में जो परिस्पन्द (हलन-चलन) होता है, उसे योग कहते हैं । योग के तीन भेद हैं- मनोयोग, वचनयोग और काययोग । .. . ... मनोयोग-अनके निमित्त से आत्मा के प्रदेशों में परिस्पन्द होना। .
वचनयोग-वचन के निमित्त से आत्मा के प्रदेशों में परिस्पन्द होना।
- काययोग-काय के निमित्त से आत्मा के प्रदेशों में परिस्पन्द होना। -
| કર્મોનું આવવું તેનું નામ આસવ છે. આસવ વડે કરીને આત્માને વિષે નવાં– . નવાં જ્ઞાનાવરણીય આદિ કર્મો આવે છે, અર્થાત- જીવ મિથ્યાદર્શન આદિ કર્મબંધ કરાવનારા કારણે વડે હંમેશાં કાર્મણ વર્ગણાઓને ગો દ્વારા ખેંચતો રહે છે, અને તે કામણવણાએ કષાયના સંબંધના કારણે જુદા જુદા જ્ઞાનાવરણીય-આદિ-રૂપથી ખાધેલા ભેજનના પરિપાકની માફક પકવ થતી રહે છે. મન, વચન અને કાયાની જે या तेनु नाम योग छे, मने त मासव छ. :
ભાવાર્થ-મન, વચન અને કાયા દ્વારા આત્માના પ્રદેશમાં જે પરિસ્પદ (SGन-यसन) थाय छ, तेने योग ४ छे. ते योगना | मेह छ-मनाया, क्यनया भने ययोग :
" મગ-મનન નિમિત્ત વડે આત્માના પ્રદેશમાં જે હલન-ચલન થાય છે તે મગ છે, વચનના નિમિત્ત વડે આત્માના પ્રદેશમાં જે હલન-ચલન થાય છે તે વચનગ છે અને કાયાના નિમિત્ત વડે આત્માના પ્રદેશોમાં જે હલન-ચલન થાય છે.