Book Title: Vinay Saurabh
Author(s): Hiralal R Kapadia
Publisher: Vinaymandir Smarak Samiti Rander

View full book text
Previous | Next

Page 114
________________ લતા ૩૧] ઉત્તરવસ્તી કવન-કુંજ વીર જિનેસર પ્રભુમય, શાસનનાયક સિદ્ધિઉપાય, ગુણઠાણ અનુગતિ આચાર, કહિસ્ય શાસ્ત્ર તણે અનુસાર.” વિજયદેવસૂરિપટ્ટહાકરણ શ્રીવિજયપ્રભસૂરિ “તપગછરાજા, શ્રીવિજય રત્નસૂરી તાસ પટ પ્રગટીયા, લહી જસવાસ સભાગ તાજા-૬ જગતગુરુ હીરગુરુ શિષ્ય ગુણરયણનિધિ, કીર્તિવરવિજય ઉવઝાયરાયા સીસ તસવિનય ઉવઝાય ઈમ ભક્તિસું, ભણીય ગુણઠાણ શ્રી વીર ગાયા-૭૩” આ ઉપરથી જોઈ શકાશે કે વિજયદેવસૂરિના પટ્ટાલંકાર વિજયપ્રભસૂરિની પાટે વિજયરત્નસૂરિ થયા બાદ આ કૃતિ ૭૩ કડીની રચાઈ છે. આ કૃતિમાં કર્તાએ પિતાને ઉવઝાય' કહ્યા છે. લતા ૩૧: જિનેવીસી (વિ. સં. ૧૭૨૫ના અરસામાં) વિનયવિજયગણિએ અષભદેવથી માંડીને મહાવીરસ્વામી સુધીના ચોવીસે તીર્થકરે પૈકી પ્રત્યેકને અંગે એાછામાં ઓછું એકેક સ્તવન, અને તેમાં પણ કાષભદેવને, સુપાર્શ્વનાથને તેમ જ પાર્શ્વનાથને અંગે બબ્બે અને નેમિનાથને ઉદ્દેશીને ત્રણ એમ એકંદર ૨૯ સ્તવને ગુજરાતીમાં ત્રણથી સાત કડી જેવડાં રચ્યાં છે. ત્રણ ત્રણ કડીવાળાં સ્તવને ૧-૧૦, ૧૪, ૧૬ અને ૨૩ ક્રમાંકવાળા તીર્થકરોને લક્ષીને, ચચ્ચાર કડીનાં ૧, ૭, ૧૮ અને ૨૩ ક્રમાંકવાળા માટે અને પાંચ પાંચ કડીનાં ૧૧-૧૩, ૧૫, ૧૭, ૧૮, ૨૦, ૨૧ અને ૨૪ ક્રમાંકવાળાને અગે છે. છ કડીનું એક અને સાત સાત કડીનાં બે સ્તવને નેમિનાથને ઉદ્દેશીને રચાયાં છે. આમ આ ૨૮ સ્તવનો છે અને એમાં એકંદર ૧૨૦ કડી છે. ૧ આને અંગે ૨૯ સ્તવને “વીશિ તથા વીશિ સંગ્રહ” નામનું જે પુસ્તક પ્રેમચંદ કેવલદાસે ઈ. સ. ૧૮૭૯માં છપાવ્યું છે તેમાં પૂ. ૬૨-૭૬માં અપાયાં છે, જ્યારે એ બધાં સ્તવને “૧૧૫૧ સ્તવનમંજૂષામાં તીર્થંકરદીઠ કટકે કટકે અપાયાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156