Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 155
________________ પૂજ્ય પંન્યાસશ્રી મુક્તિદર્શનવિજયજી ગણીવર ખૂબ જ સુંદર યુક્તિ, પ્રયુક્તિ તેમજ શાસ્ત્રીય પાઠો આપીને તમે સચોટ રદિયો આપ્યો છે. જેનાથી ઘણાના મનમાં રહેલ શંકા-કુશંકા-કુતર્કો વિગેરે દૂર થશે. તમારો ક્ષયોપશમ, પુરુષાર્થ, શાસ્ત્રોનો બોધ, યથાસ્થાને નિયોજન કરવાની કળા, વિનય આ બધું દાદ માંગી લે તેવું છે. વર્તમાન કાળે આ વિષય ઉપર પ્રકાશ પાડવાની આવશ્યકતા હતી. જન્મ સમાજ ના કાકા - પૂજ્ય મુનિરાજ શ્રી અક્ષયચન્દ્રસાગર મ.સા. તમારી વિદ્વત્તાએ કમાલ કરી.. પાઠો, દલીલો, તર્કો અને સફળતાથી સભર આ પુસ્તક છે. શત શત ધન્યવાદ સાથે અભિનંદન.... / અક્ષયથદ્ક્ષાર શ્રાદ્ધવર્ય શ્રી કુમારપાળ વી. શાહ વિદ્યુત પ્રકાશની સજીવતા અંગે એ ટુ ઝેડ બોલવા લખવાની જરૂર હતી. ત્યારે આપશ્રીએ વિલંબ વિના વિદ્યુત પ્રકાશની સજીવતા અંગે વિચારણા નામનું પુસ્તક લખીને સ્તુત્ય કાર્ય કર્યું છે. આ વિષયનું ટચુકડું આપનું પુસ્તક આધારગ્રંથ બની ગયો છે. હું તો આ પુસ્તક એક જ બેઠકે વાંચી ગયો. કાજલ ક. ૨૬ ૨૧ પંડિતવર્ય શ્રી પ્રવિણચંદ્ર ખીમજી મોતા શાસ્ત્રોના ઉલ્લેખપૂર્વક ઈલેકટ્રીકસીટીમાં જીવ માટેની જે યુક્તિઓ આપી છે તે અનુમોદનીય છે કદાચ આટલું વાંચ્યા પછી પણ કોઈને શંકા રહે કે અગ્નિકાયમાં જીવો છે. પરંતુ ઈલેકટ્રીકસીટીમાં નથી કે છે ?” તેઓ નિર્ણય ન થાય તો પણ જે શંકાનું સ્થાન હોય ત્યાં વિચારકને અપ્રવૃત્તિ જ હોય. તેથી આ પાઠો વાંચ્યા પછી. કોઈને ઈલેકટ્રીસીટીમાં શંકા હોય તો પણ સાધુ થઈને તેમાં પ્રવૃત્તિ ન કરવાની પ્રેરણા મળે છે. પ્રહ » – વદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166