Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
શાસનસમ્રાટ સમુદાયના પૂજ્ય શ્રી નંદીઘોષવિજયજી ગણિવર
_કિ નોઝ વિશ્વ ની વંદના --સુખરાત
વિષમ લખવા બિધત ઘke વિના ઉત્ થિઈ શeી નથી, અને ત્યાં ઘર્ષણ હોય. ચો. અદ્ધિકામ, હોય તે માટે વિધુત યજ્ઞ છે. એ નિઃખ બાબત
,િ નદીધોળ
તા - ખરતા,
ઓ
પૂજ્ય આ. શ્રી દોલતસાગરસૂરિજીના શિષ્ય પંન્યાસશ્રી હર્ષસાગરજી ગણીવર
પુસ્તક મળ્યું. અવલોકન કરતાં જ તમારી કુશાગ્રતા અને જમાનાવાદ સામે શ્રદ્ધા-ખુમારી અને સિદ્ધાંતોની સરળતાપૂર્વકની રજુઆતથી ઓવારી જવાયું... તમારા આ પ્રયાસ સ્તુત્ય જ છે. સાધક આત્માના ભાવપ્રાણોને સંરક્ષિત કરનાર છે.
पनि
દરીયાપૂરી સ્થાનકવાસી સંપ્રદાયના પૂજ્ય વીરેન્દ્રમુનિજી તરફથી (સેટેલાઈટ)
આગમની સાખ તેમજ આધુનિક વિજ્ઞાન તેમજ તાર્કિક રીતે પણ વિજળીની સજીવતા સાબિત કરવામાં આપની દલીલો અંગે અમો પણ સંમત છીએ.
ता
aruzka on
ciroun
પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી મણિરત્નવિજયજી ગણિવર
ખરેખરા અવસરે જરૂરીયાત હતી ત્યારે તમે મહાપુરુષાર્થ કર્યો છે. અને ખૂબ જ સફળ થયા છો.
4 nenang
(૧૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org