Book Title: Vicharkanika
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૨૪] દન અને ચિત્તન . * ૨. સારીનરસી સ્થિતિ, ચડતીપડતી કલા અને સુખદુઃખની સાર્વત્રિક વિષમતાના પૂર્ણપણે ખુલાસા કેવળ શ્વરવાદ કે ધ્રહ્મવાદમાંથી મળી શકે તેમ હતું જ નહિ. એટલે સ્વાભાવિક રીતે જ પરાપૂર્વથી ચાલ્યો આવતા વૈયક્તિક કમલના સિદ્ધાન્ત, ગમે તે પ્રúતશીલ વાદ સ્વીકાર્યો છતાં, વધારે ને વધારે દૃઢ થતો જ ગયો, જે કરે તેજ ભાગવે, • દરેકનું નસીબ જુદું,’ ‘વાવે તે લણે,’ ‘ લણનાર ને ફલ ચાખનાર એક અને વાવનાર બીજે તે અસંભવ’--આવા આવા પ્યાલા કેવળ વૈયક્તિક કમલના સિફ્રાન્ત ઉપર રૂઢ થયા અને સામાન્ય રીતે પ્રજાજીવનના એકેએક પાસામાં એટલાં ઊંડાં મૂળ બાલી ખેડા છે કે કાઈ એક વ્યક્તિનું રકમ માત્ર તેનામાં જ ફૂલ કે પરિણામ ઉત્પન્ન નથી કરતું પણ તેની અસર તે કર્મ કરનાર વ્યક્તિ ઉપરાંત સામૂહિક જીવનમાં જ્ઞાત-અજ્ઞાત રીતે પ્રસરે છે એમ જે કાઈ કહે તે તે સમજદાર ગણાતા વર્ગોને પણ ચોંકાવી મૂકે છે, અને દરેક સંપ્રદાયના વિદ્વાને કે વિચારકા એની વિરુદ્ધ પેાતાના શાસ્ત્રીય પુરાવાઓના ઢગલા રજૂ કરે છે. આને લીધે ક લા નિયમ વૈયક્તિક હોવા ઉપરાંત સામૂહિક પણ છે કે નહિ અને ન હોય તેા કઈ કઈ જાતતી અસતિ અને અનુષ પત્તિએ ઊભી થાય છે અને હોય તો તે દૃષ્ટિએ જ સમગ્ર માનવજીવનને વ્યવહાર ગાવવા જોઈ એ, એ બાબત ઉપર ાઈ ઊંડા વિચાર કરવા થાભતું નથી. સામૂહિક કલના નિયમની દૃષ્ટિ વિનાના કર્રલના નિયમે ભાનવજીવનના ઈતિહાસમાં આજ લગી કઈ કઈ મુશ્કેલીઓ ઊભી કરી છે અને તેનું નિવારણ કઈ દષ્ટિએ ફલના નિયમ સ્વીકારી જીવનવ્યવહાર ઘડવામાં છે, એ બાબત ઉપર કાઈ ખીજાએ આટલા ઊંડા વિચાર કર્યો હાય તે તે હું નથી જાણતો. કોઈ એક પણ પ્રાણી દુઃખી હોય ન શકું, જ્યાં લગી જગત દુ:ખમુક્ત ન હોય ત્યાં શે! લાલ ? એવા વિચારની મહાયાન ભાવના ખૌદ્ધ પરંપરામાં ઉદ્ય પામેલી. એ જ રીતે દરેક સૌંપ્રદાય સ` જગતના ક્ષેમ-કલ્યાણની પ્રાર્થના કરે છે અને આખા જગત સાથે મૈત્રી બાંધવાની બ્રહ્મવાર્તા પણ કરે છે; પરંતુ એ મહાયાન ભાવના કે બ્રહ્મવાર્તા છેવટે વૈયક્તિક કલવાદના દૃઢ સરકાર સાથે અકળાઈ જીવન જીવવામાં વધારે ઉપયોગી સાબિત થઈ નથી. પૂ. નાથજી અને મશરૂવાળા અને કલના નિયમને સામૂહિક જીવનની દૃષ્ટિએ વિચારે છે. મારા જન્મગત અને શાસ્ત્રીય સંસ્કાર વૈયક્તિક કર્મ-નિયમના હોવાથી હું પણ એ જ રીતે વિચાર કરતા, પરંતુ જેમ જેમ તે ઉપર ઊંડા વિચાર કરતા ગયા તેમ તેમ મને લાગ્યું કે ક*લને નિયમ સામૂહિક જીવનની Jain Education International તો હું સુખી સંભવી જ લગી અરસિક મેક્ષથી For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10