Book Title: Vastupal Tejpalni Janeta Kumardevina Punarlagna Pachalno Itihas
Author(s): Subodhchandra Jain
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 5
________________ [૯] Hasbek - sha sa રૂપે રૂડી, શીલે સેહે કામી પુરુષ તે કેડ ન મૂકતા વિરાટનું ચced ca સુંદરી રે, ન કરે પુરુષનો સંગ; હૈ, કુમરી મન નહિ રંગ. કીધાં કમ જીવ ભોગવે રે. લંપટ લાલચીલે।ભી તે લવેં રે, તુ મુજ ક્રિયાના હીર; નયણે નિરખે હિંયડે હરખે આપણે રે, પૂંઠે ફીરે સાહસ ધીર. કીધાં કર્માં જીવ ભાગવે રે, વચન વિકાર કુમરી પ્રતે વદે ૨, સૂકી કુળની લાજ; અન્નાદક તે સર્વ પરિહરી રે, વિકળ થઈ ફરે આસરાજ. આ રીતે આસરાજે કુમારદેવીને પેાતાના તરફ વાળવા માટે શકય પ્રયત્ના, સંવનને શરૂ કર્યાં. દિવસ ને રાત તેના મનમાં કુમારદેવીની જ રઢ લાગી છે. અહીં` રાસકાર કામીજનની દશા, તેના મનની સ્થિતિ તથા આ માર્ગેથી પાછા ફરવાની સલાહ આપે છે : Jain Education International વિનય કરીને કુમરિ પ્રતે એમ કહે રે, સુણ સુંદરી સુખકાર; આદિ જિનેશ્વર પૂર્વે એ વસ્તુ આદરી રે, આણી સુમંગલા નાર. નર્દિષે સરખા કરમે તે નવાં રે, કીધાંએ વળી ક; સાધુવેષ મૂકી રમણી શુ રમે રે, ખારે વરસે કીધા અધ. અરણિક ઋષીશ્વર તે પણ ઈમ રહ્યા રે, પરસ્ત્રી મિલિયેા સંચાગ; કુબેરદત્ત કામી જગમાં કહ્યો રે, માય ભગિની વિલસ્યા ભાગ, એહવાં વચન સુંદરી કાને નિવ ધરે રે, આસરાજ કરે દુજો ઉપાય. આસરાજે કુમારદેવીને જૈન શાસનમાં અનેલા દષ્ટાંતેા આપીને સમજાવવા માંડ્યું: આદીશ્વર ભગવાને સુમંગલા સાથે લગ્ન કર્યું. તે પરણેલી જ (કોઈની સ્વીકારેલી જ ) સ્ત્રી હતી ને ! ન દિષેણુ કે અરણિકે પણ પરસ્ત્રી સાથે જ ભાગ ભાગગ્યા હતા ને ! અને કુબેરદત્તે તે માતા અને ભગની બંનેને ભેળળ્યા. માટે, આ તો અનાદિ કાળથી ચાલતુ આવ્યું છે. તેથી તું બીજે વિચાર ન કર, ’ કુમારદેવી પોતાના શીલમાં દૃઢ હતી. તેણે આની એક પણ વાત જયારે ધ્યાન પર ન લીધી, ત્યારે આસરાજને થયુ કે, આમ સમજાવ્યે માને તેવી આ નથી. માટે મારે બીજો ઉપાય કરવા પડશે. અને પછી તે ગુરુ પાસે જઈ પ્રતિદિન પૌષધ કરવા શરૂ કર્યાં. વાંરવાર પૂજવુ, જોઈ ને ચાલવુ, મુખ આગળ મુખવસ્ત્રિકા રાખીને બાલવુ, આવી બધી શ્રી આર્ય કલ્યાણ ગૌતન્નસ્મૃતિગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8