Book Title: Vajraswamisuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 5
________________ પર 4 “શું મુનિએ આવીને આ શાસ્ત્રાભ્યાસ કરે છે ? '' ત્યાં એ વજ્રમુનિના શબ્દો જાણીને તેમને ઘણા સંતેષ થયે.. તેમણે વિચાર્યું કે---“ આ શાસનને ધન્ય છે કે જયાં આવા બાળસુનિ પડિત છે. ’” પછી વામુનિ ક્ષેાભ ન પામે એમ ધારી તેમણે ઊંચા અવાજે નિસીહિ ’ના ઉચ્ચાર કર્યાં. ગુરુના શબ્દ સાંભળતાં વજ્રમુનિ ઉપકરણેને યથાસ્થાને મૂકીને લજ્જ અને ભય પામતાં ગુરુની સન્મુખ આવ્યા. ગુરુનાં ચણુ પૂજી, પ્રાસુક જળથી પખાળી, પાદેાદકને વંદન કર્યુ. તેમના આવા વિનયને જોઈ ગુરુએ અત્યંત હું પૂર્ણાંક તેમની સામે જ્ઞેયું. પછી વૈયાનૃત્યમાં આ લમુનિની અવજ્ઞા ન થાય ' એમ વિચારીને ગુરુએ શિષ્યાને કહ્યું કે હવે અમે વિહાર કરીશું. ” એ સાંભળી મુનિએ કહેવા લાગ્યા કે—“ અમને વાચના કાણુ આપશે ? ” ત્યારે ગુરુ બાલ્યા આવજામુનિ તમને વાચના આપીને સંતેષ પમાડશે. ” મુનિઓએ ગુરુનું આ વચન માન્ય કર્યુ. શાસ્ત્રમાં આ સિંહગિરિસૂરિના સુશિષ્યાની પ્રશંસા કરવામાં આવે છે કે— “કેવા અદ્ભુત વિનય કે ગુરુ મહારાજે વજ્રમુનિ વાચના આપશે એમ કહ્યું અને બહુમાનપૂર્ણાંક સૌએ એ સ્વીકારી લીધું. ” પછી પડિલેહણ કરી મુનિ વજ્રમુનિ પાસે આવ્યા એટલે મુનિએ તેમને વાચના આપવાનો પ્રારંભ કર્યા. વિનાપ્રયાસે તેમને શાસ્ત્રનુ રહસ્ય રીતે સમજાવવા માંડયું કે મંદબુદ્ધિના પણ સહેલાઈથી સમજી શકે. ,, "L એવી આપ કેટલાક દિવસો પછી આચાર્ય મહારાજ પાછા આવ્યા એટલે મુનિએ તેમની સન્મુખ ગયા. ગુરુએ વાચના સબંધી બધા વૃત્તાંત પૂછ્યો ત્યારે મુનિએ સાથે મળીને કહેવા લાગ્યા કે પૂજ્યની કૃપાથી અમને વાચનાનું ભારે સુખ થઇ પડ્યું છે. તે હવે સદાયને માટે વામુનિ જ અમારા વાચનાચાય થાએ. ” વળી રમૂજમાં કહેવા લાગ્યા કે- - આપ છે-ત્રણ દિવસ પછી પધાર્યા હોત તેા સારું હતું.” એ સાંભળી ગુરુએ કહ્યું કે “એ મુનિના અદ્ભુત ગુણગૌરવ તમને જણાવવા માટે જ મે` વિહાર કર્યો હતેા. ” અહી ગુરુના આગમન સુધીમાં વજ્રમુનિએ તપસ્યાવિધાનથી સ’શુદ્ધિયુક્ત વાચનાપૂર્વક આગમના અભ્યાસ કરી લીધા હતા. પછી ગુરુએ દશપુરમાં જઇ વજ્રમુનિને શેષ શ્રુતના અભ્યાસ કરવા માટે અવતિમાં આદર સહિત શ્રી ભદ્ર ગુપ્તસૂરિ પાસે મેકલ્યા. ગુરુની આજ્ઞાથી ત્યાં જતાં તેમણે રાત્રે નગરની બહાર સ્થિરતા કરી, આ બાજુ શ્રી ભદ્રગુપ્તસૂરિએ શિષ્યાને પાતાને આવેલા સ્વપ્નની વાત જણાવી કે દુગ્ધથી પૂર્ણ મારું પાત્ર કોઈ અતિથિ આવીને પી ગયા, તેથી સમસ્ત દશ પૂના અભ્યાસ કરનાર કોઈ આવશે. ” એમ ખેલતા હતા ત્યાં વામુનિ તેમની સમક્ષ આવી, વંદન કરીને, બાલ્યા. હું પૂજ્યવર ! મને મારા ગુરુદેવ આચાય સિંહગિરિસૂરિએ આપની પાસે દશ પૂને અભ્યાસ કરવા માલ્યા છે. ” આચાય ભદ્રગુપ્તસૂરિએ પેાતાને આવેલા સ્વપ્નની યથાતા જાણી, પ્રસન્નતાપૂર્વક વામુનિને દશ પૂના અભ્યાસ કરાવ્યા. મુનિ વિનય અને સેવાભક્તિપૂર્વક દશ પૂર્યાનું જ્ઞાન મેળવી પુનઃ ગુરુદેવ પાસે આવ્યા. * શાસનપ્રભાવક આચાય સિંહગિરિસૂરિએ જ્ઞાનસમ્પન્ન વજામુનિને સ` રીતે યેગ્ય જાણી આચાય પદથી અલંકૃત કર્યાં. તેમને ગચ્છના ભાર સોંપી, નિશ્ચિત બની, અનશનપૂર્વક સ્વગે સિધાવ્યા. વજામુનિએ ત્યારથી આચાય વસ્વામી બની યુગપ્રધાનપદની ધુરા સભાળી. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8