Book Title: Tirthankar 23 Parshvanath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 5
________________ '[તીર્થંકર-૨૩- પાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ભગવંતનું નામ પાર્શ્વનાથ ચોવીસીમાં આ ભગવંતનો ક્રમ | ત્રેવીસમો ૩ | ભગવંતના ભવો કેટલા થયા? | દસ, [૧૦] ભગવંતના સમ્યક્ત પ્રાપ્તિ ૧. મરુભૂતિ પછીના ભવો ક્યા ક્યા? ૨. હસ્તિ ૩. સહસાર દેવ ૪. કરણવેગ વિદ્યાધર ૫. અય્યત દેવ ૬. વજૂનાભ રાજા ૭. મધ્યમ રૈવેયકે દેવ ૮. સુવર્ણબાહુ રાજા ૯. પ્રાણત દેવ ૧૦. પાર્શ્વનાથ પૂર્વોત્તરભવે ભગવંત જ્યાં હતા ---તે દ્વીપનું નામ જમ્બુદ્વીપ || ---તે દ્વીપના ક્ષેત્રનું નામ જમ્બુ ભરત ---તે ક્ષેત્રની દિશાનું નામ મેરુપર્વતની દક્ષિણે ---તે ક્ષેત્રની વિજયઆદિનું નામ જખ્ખ ભરત ---ત્યાંની નગરીનુ નામ અયોધ્યા, ૧૦ ભગવંતનું પૂર્વોત્તર-ભવનું નામ | આનંદ દીપરત્નસાગરજી સંકલિત [5] “શ્રી પાર્શ્વનાથ પરિચય”

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18