Book Title: Tirthankar 23 Parshvanath Bhagwan Parichay Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Dipratnasagar, Deepratnasagar View full book textPage 8
________________ (ાતીર્થંકર-૨૩- પાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૨૮ ભ૦ ની ગર્ભસ્થિતિ | ૯ માસ ૬ દિવસ ૨૯ | ભ૦ નું જન્મ નક્ષત્ર વિશાખા ૩૦ જન્મ માસ-તિથી (શાસ્ત્રીય) પોષ વદ ૧૦ જન્મ માસ-તિથી (ગુજરાતી) માગસર વદ ૧૦ ભ૦ ની જન્મ રાશિ ૩૨ ભ૦ નો જન્મ કાળા મધ્ય-રાત્રી ૩૩ જન્મ વખતે કયો આરો હતો? ચોથા આરાના અંત ભાગમાં ૩૪ ] આ ભગવંતના જન્મવખતે કયો | ૩૫૩ વર્ષ, સાડા આઠ માસ ચોથા કાળ હતો? આરો બાકી રહ્યો ત્યારે ૩૧ | તુલા ૩૫ આ ભગવંત ક્યા દેશની કઈ કાશી દેશ | ‘નગરીમાં જન્મ પામ્યા? | વારાણસી નગરી ૩૭ ભગવંતના જન્મ સમયે ૫૬ દિક | ૧.અધોલોથી ૮ દિશાકુમારી આવે, ૩૮ કુમારીઓનું આગમન અને કાર્યો . સુતિકા ઘર બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે [ભગવંતનો જન્મ થાય ત્યારે.. ૨.ઉર્ધ્વલોકથી ૮ આવે . સુગંધીજળ, કેટલી દીક્કુમારીઓ ક્યાંથી આવે છે. અને સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે અને શું શું કાર્ય કરે? ............... ૩.પૂર્વરુચકથી ૮ આવે, દર્પણ ધરે ..........તેનું સંક્ષિપ્ત વર્ણન] | ૪.પશ્ચિમરૂચથી ૮ આવે, પંખા કરે પ.ઉત્તરરૂચકથી ૮ આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ આવે, કળશ કરે ૭.મધ્યરૂચકથી ૮ આવે, ૪-દીપકધરે . અને ૪-સૂતીકર્મ કરે ૩૯ જન્માભિષેક સ્થળ પાંડુકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર દીપરત્નસાગરજી સંકલિત [8] “શ્રી પાર્શ્વનાથ પરિચય”Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18