Book Title: Tirthankar 23 Parshvanath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 11
________________ ૭૧ , [તીર્થંકર-૨૩- પાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં | ૬૩ | ઉત્સધાંગુલ વડે ભ૦ ની ઉચાઈ ૧૯ હાથ ૬૪ આત્માગુલ વડે ભ૦ ની ઉચાઈ ૧૨૦ આંગળ ૬૫ પ્રમાણાંગુલ વડે ભ૦ ની ઉચાઈ | ૨૭ અંશ ૬૬ ભગવંત નો આહાર બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ અમૃત, પછી ઓદનાદિ વિશિષ્ટ અન્ન ૬૭ ભગવંતના વિવાહ વિવાહ થયેલા હતા ૬૮ ભગવંતે વિષયસેવન કરેલું? સ્વપત્ની સાથે કરેલું ૬૯ ભગવંતની (રાજાકુમાર અવસ્થા | | 30 વર્ષ ૭૦ ભગવંતનો રાજ્ય-કાળ રાજ્ય કરેલ નથી ચક્રવર્તી હતા કે માંડલિક રાજા રાજા થયેલ જ નથી ૭૨ ભગવંત કઈ રીતે બોધ પામ્યા તેઓ સ્વયંભુદ્ધ હતા દીક્ષા-અવસર જણાવવા આવતા બ્રહ્મદેવલોકે રહેલા લોકાંતિક દેવો અર્ચિ, અર્ચિમાલી, વૈરોચન આદિ નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભુને દીક્ષાનો અવસર જણાવે છે. ૭૪ ભ૦ રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ ૭૫ ભ૦ વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ૭૬ ભગવંત ક્યારે વર્ષીદાન આપે? | સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે ૭૭ દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય) પોષ વદ ૧૧ દીક્ષા માસ-તિથી (ગુજરાતી) માગસર વદ ૧૧ દીક્ષા નક્ષત્ર વિશાખા દીક્ષા રાશિ તુલા ૮૦ દીક્ષા કાળ દિવસના પૂર્વ ભાગે ૮૧ દીક્ષા વખતે કરેલ તપ અઠ્ઠમ ભક્ત ૭૩. ૭૮ ૭૯ , દીપરત્નસાગરજી સંકલિત [11] “શ્રી પાર્શ્વનાથ પરિચય

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18