Book Title: Tirthankar 23 Parshvanath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 13
________________ ચૈત્ર વદ ૪ 'ગુતીર્થંકર-૨૩- પાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૯૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ ભ૦ના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ | આઠ માસ. ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ | આર્ય, અનાર્ય બન્ને ૧૦૨ ભ૦ કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? | ૮૪ દિવસ ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) | ફાગણ વદ ૪ ૧૦૪ કેવળજ્ઞાન નક્ષત્ર વિશાખા ૧૦૫ કેવળજ્ઞાન રાશિ તુલા ૧૦૬ કેવળજ્ઞાન કાળ દિવસના પૂર્વ ભાગે ૧૦૭ | કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું? વાણારસી ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? આશ્રમપદ ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? | ધાતકીવૃક્ષ ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? | ભગવંત શરીરથી ૧૨ ગણું. (૯ x ૧૨= ૧૦૮હાથ =૨૭ ધનુષ) ૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ અઠ્ઠમ ભક્ત ૧૧૨ | ભગવંતના ૩૪ અતિશયો જન્મથી ૪, દેવો વડે કૃત ૧૯, છાઠ્યસ્થિક કર્મક્ષય થતાં ૧૧ અતિશયો હોય. ૧૧૩ ભ૦ વાણીના ૩૫ ગુણો સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું ૧૧૪ ભગવંતના આઠ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, પંચવર્ષીપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેત ચામર, સિંહાસન, ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) | (૯ x ૧૨= ૧૦૮હાથ =૨૭ ધનુષ) દીપરત્નસાગરજી સંકલિત [13] “શ્રી પાર્શ્વનાથ પરિચય”

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18