Book Title: Tirthankar 23 Parshvanath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
ચૈત્ર વદ ૪
'ગુતીર્થંકર-૨૩- પાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૯૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ ભ૦ના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ | આઠ માસ. ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ | આર્ય, અનાર્ય બન્ને ૧૦૨ ભ૦ કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? | ૮૪ દિવસ ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય)
કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) | ફાગણ વદ ૪ ૧૦૪ કેવળજ્ઞાન નક્ષત્ર
વિશાખા ૧૦૫ કેવળજ્ઞાન રાશિ
તુલા ૧૦૬ કેવળજ્ઞાન કાળ
દિવસના પૂર્વ ભાગે ૧૦૭ | કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું? વાણારસી ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? આશ્રમપદ ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? | ધાતકીવૃક્ષ ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? | ભગવંત શરીરથી ૧૨ ગણું.
(૯ x ૧૨= ૧૦૮હાથ =૨૭ ધનુષ) ૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ અઠ્ઠમ ભક્ત ૧૧૨ | ભગવંતના ૩૪ અતિશયો જન્મથી ૪, દેવો વડે કૃત ૧૯,
છાઠ્યસ્થિક કર્મક્ષય થતાં ૧૧
અતિશયો હોય. ૧૧૩ ભ૦ વાણીના ૩૫ ગુણો સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય
તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું ૧૧૪ ભગવંતના આઠ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, પંચવર્ષીપુષ્પ-વૃષ્ટિ,
દિવ્યધ્વનિ, શ્વેત ચામર, સિંહાસન,
ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) | (૯ x ૧૨= ૧૦૮હાથ =૨૭ ધનુષ)
દીપરત્નસાગરજી સંકલિત [13] “શ્રી પાર્શ્વનાથ પરિચય”
Loading... Page Navigation 1 ... 11 12 13 14 15 16 17 18