Book Title: Tirthankar 16 Shantinath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 9
________________ '[તીર્થંકર-૧૬- શાંતિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ४० ભગવંતના જન્મ સમયે કેટલા તે સમયે ૬૪ ઇંદ્રો આવે તે આગ ઇન્દ્રો આવે? ક્યા-ક્યા? - ૧૨ “કલ્પના ૧૦ ઇન્દ્રો, |- ૨ (પ્રકારે) જ્યોતિષ્ઠના ઇન્દ્રો . સૂર્ય અને ચંદ્ર] - ૨૦ ભવનપતિના ઇન્દ્રો - ૩૨ વ્યંતરોના ઇન્દ્રો ૪૧ | ભગવંતના જન્મ સમયે આવેલા | ૧.પ્રભુ જેવું પ્રતિબીંબ રચવું ઇન્દ્રો શું કાર્યો કરે? સંક્ષિપ્ત વર્ણન | ૨.સૌધર્મેન્દ્ર પાંચ રૂપ વિકુર્વે | ૩.ઇંદ્ર પ્રભુને ખોળામાં સ્થાપે | ૪.ચોસઠ ઇંદ્ર ૧૦૦૮ કલશો વડે . પ્રભુને સ્નાન કરાવે. ૫.ગોશીષચંદનથી વિલેપન ૬.પુષ્પાદિથી અંગપૂજા | ૭. પ્રભૂને વસ્ત્ર પહેરાવે ૮. પ્રભુને અલંકારપહેરાવે ૯.પ્રભૂ-અંગુઠે અમૃત સિંચી, પ્રભુને |. તેની માતા પાસે મૂકે ૧૦. બત્રીસ કરોડ સોનૈયાની વૃષ્ટિ . અને ઉદ્ઘોષણા કરે ૪૨ | ભ૦ ના જન્મદાતા માતાનું નામ | અચિરા દેવી. ભગવંતના પિતાનું નામ વિશ્વસેન રાજા ४४ આ ભગવંતની જાતિ કઈ હતી? | પુરુષ ૪૫ ભગવંતના માતાની ગતિ | સનસ્કુમાર દેવલોકમાં દીપરત્નસાગરજી સંકલિત [ 9 ] “શ્રી શાંતિનાથ પરિચય”

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18