Book Title: Tirthankar 16 Shantinath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
[તીર્થંકર-૧૬- શાંતિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]
૪૬ ભગવંતના પિતાની ગતિ
સનકુમાર દેવલોકમાં
૪૭ ભગવંતનું અન્ય નામ [હોય તો?] | માહિતી નથી
૪૮ ભગવંતનું ગોત્ર
કાશ્યપ.
૪૯ ભગવંતનો વંશ
ઇક્ષ્વાકુ.
મૃગ
શાંતિ કરવાવાળા હોવાથી શાંતિ દેશમાં રહેલ અશિવ (ઉપદ્રવાદિ)ને દૂર કરનાર અને શાંતિના કરનાર હોવાથી શાંતિ
ફણા નથી
૫૦ ભગવંતનું લંછન
૫૧ ભગવંતના નામનો સામાન્યઅર્થ ૫૨ ભગવંતના નામનો વિશેષ અર્થ
૫૩
આ ભગવંતને મસ્તકે ફણા છે? છે તો કેટલી હોય છે?
૫૪ ભગવંતના શરીર લક્ષણો
૫૫ ભગવંતનું સંઘયણ
૫૬ ભગવંતનું સંસ્થાન
ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત
અનુત્તર વજ્રઋષભનારાય
અનુત્તર સમચતુરસ
૫૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? મતિ, શ્રુત, અવધિજ્ઞાન
૫૮ ભગવંતનો ગણ
૫૯ ભગવંતની યોનિ
૬૦ ભગવંતનો વર્ણ
૬૧ ભગવંતનું રૂપ
૬૨ ભગવંતનું બળ
માનવ
હસ્તિ
પીત (કંચન)
સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું રુપ ન વિકુર્તી શકે] અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય,તેથી અનંતગણું બળ તીર્થંકરનું હોય.
દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી શાંતિનાથ પરિચય”
Loading... Page Navigation 1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18