Book Title: Tirthankar 16 Shantinath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 12
________________ ૮૪ [તીર્થંકર-૧૬- શાંતિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૮૨ દીક્ષા વય પાછલી વયમાં દીક્ષા, | રાજ્ય ભોગવીને દીક્ષા ૮૩ દીક્ષા વખતની શીબિકાનું નામ સર્વાર્થી ભ૦ સાથે કેટલાએ દીક્ષા લીધી? | ૧૦૦૦ પુરુષો ૮૫ ભગવંત ક્યા લિંગે નીકળ્યા? | તીર્થંકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કુલિંગ નહીં ૮૬ | કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા? | ગજપુર ૮૭ દીક્ષા લીધી તે વન કર્યું હતું? સહસામ્રવન ૮૮ દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી? | અશોક વૃક્ષ ૮૯ કેટલી મુષ્ટિ(મુઠ્ઠી) લોચ કર્યો? | પાંચ મુષ્ટિ (મુઠ્ઠી) ૯૦ | દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન | | મન:પર્યવજ્ઞાન ૯૧ દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્ર પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક ૯૨ | આપ્યું? કેટલો વખત રહ્યું? | એક વર્ષ, બીજા મતે ચાવજીવ. ભ૦ પ્રથમ પારણું શેનાથી થયું? | પરમાન્ન (ખીર). પ્રથમ પારણું ક્યારે થયું? બીજા દિવસે. ૯૫ પ્રથમ પારણું ક્યાં થયું? મંદિરપુરા ૯૬ પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા? | સુમિત્ર ૯૭ | પ્રથમ ભિક્ષાદાતાની ગતિ તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ (આવશ્યક નિર્યુક્તિ ૩૩૪) ૯૮ | પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ ૧.અહોદાના ઉદ્ઘોષણા થતાં પાંચ દિવ્ય ૨.દિવ્ય વાજિંત્રનાદ ૩.સોનિયાની વૃષ્ટિ ૪.સુગંધી જળ+પુષ્પ વૃષ્ટિ ૫.વસ્ત્ર વૃષ્ટિ. દીપરત્નસાગરજી સંકલિત [ 12 ] “શ્રી શાંતિનાથ પરિચય”

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18