Book Title: Tirthankar 16 Shantinath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 16
________________ ભરણી '(તીર્થંકર-૧૬- શાંતિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૫૬ | આ ભવ ના સાધુના વસ્ત્રનું માપ | જેવા પ્રાપ્ત થાય તેવા માપના ૧૫૭ | આ ભગવંતનો ગૃહસ્થ કાળ | ૭૫,૦૦૦ વર્ષ ૧૫૮ આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ | ૨૫૦૦૦ વર્ષમાં ૧ વર્ષ ઓછું ૧૫૯ આ ભગવંતનો કુલ દીક્ષા પર્યાય | ૨૫૦૦૦ વર્ષ ૧૬૦ આ ભગવંતનુ કુલ આયુષ્ય | ૧ લાખ વર્ષ ૧૬૧ આવેલા શીત આદિ પરિષહો | સમ્યક રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે સિદ્ધિગતિ). ૧૬૩ મૃત્યુ બાદ સંસ્કાર અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) | ૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) જેઠ વદ ૧૩ મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી) | વૈશાખ વદ ૧૩ ૧૬૫ મોક્ષગમન નક્ષત્ર ૧૬૬ મોક્ષગમન રાશિ મેષ ૧૬૭ | મોક્ષગમન કાળ રાત્રીના પૂર્વ ભાગે ૧૬૮ મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું? | સમેત પર્વતેથી ૧૬૯ મોક્ષગમન વખતનું આસન | કાયોત્સર્ગ ૧૭૦ આ ભ૦ ની મોક્ષમાં અવગાહના | | ૨૬.૬૭ ધનુષ ૧૭૧ મોક્ષગમન વખતનો તપ | માસક્ષમણ ૧૭૨ | ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં ૯૦૦ ૧૭૩ ભ૦મોક્ષ વખતે કયો આરો હતો? | ચોથા આરાના પશ્ચાદ્ધ ભાગે ૧૭૪ ભ૦ ના મોક્ષગમનનો કાળ | પાદોનપલ્યોપમ ૬૫ લાખ ૮૪ હજાર અને ૮૯ પક્ષ ચોથો આરો બાકી રહેતાં ૧૭૫ આ ભ૦ ની યુગાંતકૃત ભૂમિ સંખ્યાત પુરુષ સુધી ૧૭૬ આ ભ૦ ની પર્યાયાંતકૃત ભૂમિ | એક દિવસ આદિ દીપરત્નસાગરજી સંકલિત [ 16 ] “શ્રી શાંતિનાથ પરિચય”

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18